Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 234
________________ s છે ઉપરોકત સુભાષિત અનુસાર અહિંસાને પરમ ઘર્મ જીવની સંપૂર્ણ શુદ્ધ વીતરાગીદશા તે જ મોક્ષ છે. તેથી કહ્યો છે. બઘાં પ્રકારના સંયમ, ઘન અને તપમાં અહિંસા વીતરાગતા અને મોક્ષ એ કોઈ જુદી ચીજ નથી. જ શ્રેષ્ઠ છે. બઘાં પ્રકારના વ્રત અહિંસાના આઘારે જ આ રીતે વીતરાગતારૂપ ઘર્મ અને ઈષ્ટ થાનને પ્રાપ્ત હોય છે. ભાવહિંસાથી બચવું તે જ નિશ્ચયથી અહિંસા કરાવે છે ઘર્મ એ બન્ને એક જ વીતરાગતાનું સ્વરૂપ છે. છે. પોતાના રાગાદિ વિહારીભાવોને કારણે થતાં પોતાનો તેથી ‘ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરાવે તે ઘર્મ’ એમ કહેવું શુદ્ધ સ્વભાવનો ઘાત એટલે કે સ્વભાવ જેવી શુદ્ધતાની. તે વીતરાગતાપ ઘર્મનું જ અન્ય પ્રકારે નિરૂપણ જાણવું. પોતાની પલટતી પર્યાયમાં ઉત્પત્તિન થવીતે ભાવહિંસા. છે. આ ભાવહિંસાના અભાવરૂપ નિશ્ચય અહિંસા એ ઉપર મુજબ ધર્મને અન્ય અનેક પ્રકારે નિરૂપણ કરવામાં આવે છે પણ તે દરેકનો ભાવ કે આશય વીતરાગતા જ હોય છે. અહિંસા તે જ નિશ્ચય ઘર્મ છે. ભાવહિંસાના અભાવપૂર્વક તેથી ‘વીતરા2ાભાવરૂપ ધર્મમાં તે દરેક સમાવેશ પામે છે. એટલે પરજીવોના ઘાતરૂપ દ્રવ્યહિંસાથી બચવું તે વ્યવહારથી કે તે ‘વીતરા2ાભાવરૂપ ધર્મ હું જ અન્ય પ્રકારે નિરૂપણ હોય છે. અહિંસા છે. આવી દ્રવ્યહિંસાથી બચવારૂપ વ્યવહાર અહિંસા તે જીવના શુભભાવ છે. આવી શુભભાવરૂપ અહિંસા તે વ્યવહારથી ઘર્મ છે. ઘર્મ એ આત્માની શુદ્ધ એટલે કે વીતરાગા નિશ્ચયથી અહિંસા એ રાગાદિ ભાવહિંસાનો અભાવ અવસ્થા છે. આ વીતરાગી અવસ્થા સાથે સંર્બોઘત હોવાથી તે વીતરાગતાનું જ સ્વરૂપ છે. તેથી અહિંસા તે અને વીતરાગભાવપૂર્વક થતા વ્રત-તપાદેના ઘર્મ'એ વીતરાગતા૫ ઘર્મનું જ અન્ય પ્રકારે નિરૂપણ છે. શુભભાવને ઉપચારથી કે વ્યવહારથી ઘર્મ કહે છે પણ વાસ્તવિક ઘર્મ તો વાંતરાગભાવ જ છે. ૬ ૬. ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરાવે તે ધર્મ વીતરાગતાપ ઘર્મને ચારિત્ર, સામ્ય, મોહક્ષોભ પારમાર્થિક દ્રષ્ટિએ જીવનું ઈષ્ટ સ્થાન મોક્ષ વિનાના નિજ પરિણામ વગેરે જેવા અનેક નામોએ છે અને લૌકિક દૃષ્ટિએ જીવનું ઈષ્ટ સ્થાન સ્વર્ગ ઓળખવામાં આવે છે. પણ તે વીતરાગતાનું જ સ્વરૂપ છે. ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરાવે એટલે કે સ્વર્ગની છે. “વીતરાગભાવરૂપ ઘર્મ’ એમ કહેવાને બદલે તે જ પરંપરા દ્વારા મોક્ષને પ્રાપ્ત કરાવે તે ઘર્મ છે. ઘર્મને વસ્તુનો સ્વભાવતે ઘર્મ, ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણ તે ઘર્મ, રત્નત્રય તે ઘર્મ, જીવદયા તે ઘર્મ, અહિંસા તે ईष्टस्थाने धत्ते इति धर्म:। ઘર્મ, ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરાવેતે ઘર્મ જેવા અનેક પ્રકારે અર્થ : જીવનાં ઇષ્ટ સ્થાન (એટલે કે સ્વર્ગની પરંપરા દ્વારા નિરૂપણ કરવામાં આવે છે. પરંતુ તે પણ ‘વીતરાગતા તે મોઢા)ને જે ધારણ એટલે કે પ્રાપ્તિ કરાવે તે ધર્મ છે. ઘર્મ” જ જુદા શબ્દોમાં નિરૂપણ હોય છે. ( સર્વાર્થસિદ્ધિ ૯ /૨/૧૪૦૯ ૧૧ ) વીતરાગતા સિવાય અન્ય કોઈ પ્રકારે ઘર્મ હોતો નથી. પારમાર્થિક દષ્ટિએ જીવનું ઈષ્ટ સ્થાન એક માત્ર વીતરાગતા સાથે સંબંધિત દયા, દાન, પૂજન, ભકિત, મોક્ષ છે. મોક્ષમાં જીવને ઉત્તમ, અવિનાશી, અવ્યાબાઘ, વ્રત, તપ, સંયમ, સદાચાર જેવા શુભભાવને ઉપચારથી અતીન્દ્રિય, આત્મિક સુખની પ્રાપ્તિ હોય છે. ઘર્મના કેવ્યવહારથી ઘર્મકહેવાતો હોવા છતાં તે કોઈ વાસ્તવિક ફળમાં સ્વર્ગની પરંપરા દ્વારા મોક્ષની પ્રાપ્તિ હોય છે. કે નિશ્ચય ઘર્મ નથી. ઘર્મ કોઈ, વેષ, વાડો કે સંપ્રદાય ૨૩૪ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લનઃ બાર ભાવના

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264