Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 167
________________ નિર્જરાની ઓળખાણ તે નિશ્ચય નિર્જરા અને ૨. અsઇમ નિર્જશ વ્યવહારનય અનુસારની ઓળખાણ તે વ્યવહાર વીતરાગતાના પુરુષાર્થ વિનાની હોય તેવી નિર્જરા છે. આ રીતે નય પદ્ધતિથી નિર્જરાના નિર્જરાને અકામ નિર્જરા કહે છે. બે પ્રકાર છે પોતાના પ્રયત્ન કે પુરુષાર્થ વગર કે સમ્યફ ૧. નિશ્ચય નિર્જરા અને ર. વ્યવહાર નિર્ભર પ્રકારના તપ વગર માત્ર સંજોગોવશાત કે પરતંત્રતાના કારણે ભૂખ-તરસ વેઠવા, બ્રહ્મચર્યનું ૧. નિશ્ચય નિર્જશ પાલન કરવું, જમીન પર સૂવું, પીડા, સંતાપ નિશ્ચયનયની પદ્ધતિ અનુસાર સૌથી જેવી બાબતો શાંતિપૂર્વક સહન કરવી તે અકામ નિર્જરા છે. રાંતની ઓળખાણ માટે કરવામાં આવતા નિર્જરાના કથનના પ્રકારને નિશ્ચય નિર્જરા. અકામ નિર્જરા એ સવિપાક નિર્જરા જ છે. કહે છે. જીવના શુદ્ધોપચોમ વોતરાગભાવ જીવના પરિણામની અપેક્ષાએ એટલે કે અને તેના કારણે જીવના પ્રદેશોમાં રહેલ ભાવનિર્જરારૂપે જે અકામ નિર્જરા છે તે જ પૂર્વબદ્ધ પૌલકર્મોનું કડવું તે નિશ્ચય તેના નિમિત્તે પદગલિફકર્મનું ફળ આપીને ખરી નિર્જરા છે. જ વારૂપ પગલે પરિણામની અપેક્ષાએ એટલે નિયનય તેના વિષયને સીધી રીતે ઓળખાવે કે દ્રવ્યનિર્જરાપે તે સવિપાક નિર્જરા છે. અકામ છે. જીવના વીતરાગી શુદ્ધભાવની વૃદ્ધિ અને નિર્જરા જ્ઞાની કે અજ્ઞાની કોઈને પણ હોય તેના કારણે થતું પૌગલિકકર્મોનું ઝડવુ તે શકે છે. આવી નિર્જરા સામે કોઈક કર્મનું બંઘન નિશ્ચય નિર્જરા છે. નિશ્ચયનય અને તે અનુસારની પણ હોય છે. તેથી મોક્ષમાર્ગમાં તેનું સ્થાન નિશ્ચય નિર્જરાના કોઈ પ્રકાર હોતા નથી તોપણ નથી. અને નિર્જરાભાવનામાં તેનું ચિંતવન નથી. આપણે અગાઉ જોઈ ગયા તે મુજબ નિર્જરાને જીવના પરિણામની અપેક્ષાએ ભાવનિર્જરા અને ૪. ઓળખાણ માટે ૩૨૩ામાં આવતા પૌદ્ગલિકર્મના પરિણામની અપેક્ષાએ દ્રવ્યનિર્જરા ફથઝની અપેઝાએ નિર્જઍના છે કહે છે. તેથી જીવના વીતરાગભાવમય પ્રકJ૨ છેઃ ભિાવનિર્જરાને સીધી રીતે ઓળખાવનાર કથનને ૧. નિશ્ચય નિર્જરા અને નિશ્ચય ભાવનિ ર્જરા અને પૌગલિકકર્મોના, ર. વ્યવહાર નિર્ભર ઝડવારૂપ વ્યનિર્જરાને સીધી રીતે ઓળખાવનાર ફથનને નિશ્ચય દ્રવ્યનિર્જરા કહેવાય છે. નિર્જરાની ઓળખાણ માટે કરવામાં આવતા કથનને નય કહે છે. નયમાં વકતાનો અભિપ્રાય ૨. વ્યવહાર નિર્જશ અને શ્રોતાની સમજણ સંકળાયેલી હોય છે. જીવના વીતરાગ ભાવરૂપ નિર્જરાની ઓળખાણ વ્યવહારનયની પદ્ધતિ અનુસાર માટે કરવામાં આવતા સીધી રીતના કથનને આડકતરી રીતે કરવામાં આવતા નિર્જરાની નિશ્ચયનય અને આડકતરી રીતના કથનને ઓળખાણ માટેના કથનના પ્રકારને વ્યવહાનય કહે છે. નિશ્ચયનય અનુસારની વ્યવહાર નિર્જરા કહે છે. નિશ્ચય ૯. નિર્જરાભાવના ૧૬૭

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264