Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 201
________________ ટળી જવાથી પરનું કર્તાપણું રહેતું નથી. પરને પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ છે જાણતાં પરપ્રત્યે સાક્ષીભાવ કે સમભાવ પ્રવર્તે 1 maintain છે. તેથી કર્તાપણું ટળી જ્ઞાતાપણું પ્રગટે છે. લોકભાવનાના ચિંતવનનું પ્રયોજન વસ્તુસ્વરૂપની સમજણપૂર્વક સંસાર પ્રત્યેનો વૈરાગ્ય આ રીતે લોકભાવનાનો અભ્યાસ અને છે. આવા પ્રયોજનપૂર્વક લોકમાવનાના ચિંતવનના ચિંતવન કર્તાપણું ટાળી જ્ઞાતાપણું પ્રગટાવે છે. બે વિશેષ ફળ મુજબ છે હિન્દ્ર - ૨. નિજલોના નિવાસ દ્વારા છે ૧. કતપણું ટાળી જ્ઞાતાપણું પ્રોટાવે છે. પરલોકનું ભ્રમણ મટાડી લોશાયે . ૨. નિજલોઝના નિવાસ દ્વારા પરલોકનું ભ્રમણ સિદ્ધલોની પ્રાપ્તિ 8રાવે મટાડી લોકાગ્રે સિદ્ધક્ષોની પ્રાપ્તિ કરાવે. પોતાના ત્રિકાળ શુદ્ધ, ચૈતન્યસ્વભાવના : ૧. કર્તાપણું ટાળી જ્ઞાતાપણું પ્રગટાવે સ્વીકારપૂર્વક તેના આશ્રયને નિજલોકનો - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - નિવાસ કહે છે. લોકારો સિદ્ધશિલા ઉપર પરને જાણતાં પરપ્રત્યેના રાગદ્વેષ કે રહેતાં સિદ્ધોના સમૂહને સિદ્ધ.લોક કહે મોહભાવને કર્તાપણાં અને પરને જાણતાં છે. લોકભાવનાનો અભ્યાસ અને ચિંતવન પરપ્રત્યેના સાક્ષીભાવ કે સમભાવને નિજલોકના નિવાસ દ્વારા પરલોકનું ભ્રમણ જ્ઞાતાપણું કહે છે. લોકભાવનાનો અભ્યાસ મટાઈ લોકાશે સિદ્ધશિલા ઉપરના અને ચિંતવન આવું કર્તાપણું ટાળી સિદ્ધલોકની પ્રાપ્તિ કરાવે છે. જ્ઞાતાપણું પ્રગટાવે છે. અનાદિ અજ્ઞાની જીવ નિજ -પરલોકના જગતના ઈયે દ્રવ્યો અને તેમનાં નિવાસના વાસ્તવિક સ્વરૂપની સમજણ વગર નિજલોકને સ્થાનો શેય છે. પોતે તેનો કર્તા નથી અને ભૂલીને પરલોકનું જ પ્રયોજન રાખે છે. તેથી જ્ઞાતામાત્ર છે તે પ્રકારની વિચારણા એ પરલોક પ્રત્યે મોહ-રાગ-દ્વેષ અને તેના કારણે લોકભાવનાનું ચિંતવન છે. થતી કર્તા બુદ્ધિ હોય છે. તેના કારણે તે સ્વર્ગ, લોકભાવનાનું ચિંતવન કરતાં પહેલા લોક નરકાદિ પરલોકમાં નિરંતર બ્રિમણ કરતો રહે ભાવનાનો અભ્યાસ જરૂરી હોય છે. લોકમાવનાનો છે. અને અનેક પ્રકારનાં દુખો ભોગવે છે. અભ્યાસ કરવાથી લોકના દરેક દ્રવ્યનું સ્વરૂપ લોકમાવનાનો અભ્યાસ કરવાથી નિજ - અને તેની સ્વતંત્રતા સમજાય છે. તેથી જગતમાં પરલોકના સાચા સ્વરૂપની સમજણ થાય છે. કોઈ કોઈનો કર્તા-હર્તા નથી. પોતાનો આત્મા તેથી પરલોક પ્રત્યેનો મોહ-રાગ-દ્વેષ ટળી જ્ઞાયક છે. તેથી જગતના દરેક પદાર્થોનો જ્ઞાતા- જ્ઞાતાપણું પ્રગટ થાય છે. પરલોકને હોય અને દૃષ્ટા છે પણ કર્તા-હર્તા નથી. પોતાના અને નિજલોકને ઉપાધ્ય મનાય છે. નિજલોકને ઉપાધ્ય પરના સ્વરૂપની આવી સમજણથી પરપ્રત્યેનો જાણી તેનું ગ્રહણ કરતાં એટલે કે નિજલોકમાં મોહ-રાગ-દ્વેષ ટળી જાય છે. મોહ-રાગ-દ્વેષ નિવાસ કરતાં પરલોકનું ભ્રમણ અટકી જાય ૧૦. લોકભાવના ૨૦૧

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264