Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 216
________________ દ્રષાર્દ ભાવ8મ તેમ જ ગુણભેદ જેવા અનેક છે. દુર્લભ મનુષ્યજીવનમાં દુર્લભતમ બોધિની પ્રાપ્તિ પ્રકારના ભેદભાવોથી ભિન્ન પોતાના શુદ્ધાત્માને સબંઘી વારંવાર વિચારણા તે બોuિદુર્લભ ભાવનાની જાણવો તેને સ્વ-પરનું ભેદજ્ઞાન કહે છે. ચિંતવન પ્રક્રિયાનું પ્રથમ પગલું છે. ભેદજ્ઞાનની વિસ્તૃત ચર્ચા પાંચમી અન્યત્વ ૨. અનાદિ કાળથી સંસારની ૮૪ લાખ યોનિ, થાર ભાવનાના પ્રકરણમાં થઈ ગયેલ હોવાથી તેની અહીં ગતિ અને પાંચ પ્રકારના પરાવર્તનમાં નિરંતર કરવામાં આવતી નથી, ભેદજ્ઞાન થતાં જ જીવને પરિભ્રમણ કરતાં આ જીવે એવો કોઈપણ સંયોગ, સમ્યક્ત્વરૂપ બોધિની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ સંયોગીભાવ, પદવી કે અવરથા બાકી નથી રાખી કે ભજ્ઞાન માટે પણ બોધિદુર્લભભાવનાનો અભ્યાસ જે તેણે પ્રાપ્ત કરી ન હોય. આ જીપે સત્તા-સંપત્તિ, કાર્યકારી છે. ઘન-દૌલત, માન-સન્માન જેવાં સઘળા સંયોગો ઉપરોક્ત પ્રકારના કમિક ઉપાયોથી સમ્યક્ત્વરૂપ | અનેકવાર પ્રાપ્ત કર્યા છે. દરેક પ્રકારના બોધિની પ્રાપ્તિ થાય છે. શુભાશુભભાવરૂપ સંયોગીભાવોમાંથી પોતે અનંત વાર પસાર થયો છે. મોટા રાજા-મહારાજાથી માંડીને બોધિદુર્લભભાવનાની ચિંતવન અહમિન્દ્ર સુધીની પદવી અનેકવાર પ્રાપ્ત કરી છે. પ્રક્રિયા નિગોદથી લઈને નવમી ગ્રેવેયક સુઘીની અનેક અવરથાઓ અનંતવાર ઘારણ કરી છે, પણ એક માત્ર બોઇ દુર્લભભાવનાની ચિંતવન પ્રક્રિયામાં બોધિને જ પોતે એકેય વાર પ્રાપ્ત કરી નથી. તેથી તે ૧. બોધિની દુર્લભતા, ૨. બોધિની પ્રાપ્તિનો બોધિ દુર્લભ છે અને બોધિની પ્રાપ્તિ વિના આ સઘળાં ઉપાય, ૩. બોદિની પ્રાપ્તિ માટે મનુષ્યજીવનની સાંસારિક સંયોગો, સંયોગીભાવો, પદવીઓ અને જરૂરિયાત તેમ જ બોધિ માટે કરવામાં આવેલ અવરથાઓ હજી પણ મળતાં જ રહેવાનાં છે. પણ મનુષ્યજીવનના સદુપયોગની સફળતા અને તે તેમાં જીવને ક્યાંય કિંચિત્ પણ સુખ-શાંતિ મળતાં સિવાયમાં નિષ્ફળતા, ૪. બોઘનું ફળ અને નથી. આત્માની સુખ-શાંતિ મેળવવા માટે દુર્લભ પ. બોધિની સ્વાધીનતા સંબંધી બાબતોની બોધિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. બોuિપ્રાપ્તિના વિચારણા હોય છે. ઉપાયની ચર્ચા આ અગાઉ થઈ ગયેલ છે. ૧. અનાદિ કાળથી સંસારચક્રમાં ઘુમતા આ જીવે બીજું બધુંય પ્રાપ્ત કર્યું છે. પણ બોધિ ક્યારેય પ્રાપ્ત 3. દુર્લભ બોધિની પ્રાપ્તિ માટે મનુષ્યજીવન જરૂરી કરી નથી. તેથી તે દુર્લભ છે. બીજા અનેક ભિવોકરીએ છે. મનુષ્ય સિવાયના નરક દેવ કે પશુના જીવનમાં પણ બોધિની પ્રાપ્તિ થઈ શકે છે તોપણ તે માટે તેણે ત્યારે મનુષ્યનો એક ભવ મળતો હોવાથી પૂર્વે મનુષ્યજીવનમાં તે બોધિના સંરફારો અવશ્ય મનુષ્યજીવન પણ દુર્લભ છે. દુર્લભ મનુષ્યજીવનની પ્રાપ્ત કરેલાં હોય છે. જે જીવને બોધિના કોઈ સરકાર મહત્તા તેમાં બોધિની પ્રાપ્તિ થઈ શકતી હોવાના કારણે પણ નથી તેના માટે તો મનુષ્યજીવન જ કાર્યકારી ૨૧૬ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264