________________
શરીર પ્રત્યેનો પ્રેમ કે આકર્ષણ છે. શરીર પ્રત્યેના નથી. તોપણ અશુચિભાવનાના અભ્યિાસ દ્વારા પ્રેમ કે આકર્ષણનું કારણ શરીરને સુંદર, સુડોળ, શરીરની અશુચિ અને તે અશુચિનું કારણ સમજી શોભાસ્પદ કે મનોહર માનવાનું છે. તે જ શરીરના સાઘન વડે શુદ્ધાત્મસ્વભાવને અભિાવનાનો અભ્યાસ કરવાથી શરીર અસુંદર, અને તેની શુચિતાને સમજી શકાય છે. આ બેડોળ, અશોભનીય અને ધૃણાસ્પદ જણાય પ્રકારે અશુચિભાવનાના અભ્યાસનું વિશેષ ફળ છે. તેથી શરીર પ્રત્યેનો પ્રેમ કે આકર્ષણ ટળે પોતાના શુદ્ધાત્મસ્વભાવની શુચિને સમજાવે તે છે. તેથી તેના પ્રત્યેનો મોહ પણ મટે છે. પણ છે.
Kઉપઝંહા૨ [ ર. શુદ્ધાત્મસ્વભાવની શુચિને સમજાવે ]
સઘળાં સંસારનું મૂળ કારણ શરીર પ્રત્યેનો જે શુદ્ધ હોય તેને શુચિ કહેવાય છે. પોતાનો મોહ છે. અશુચિભાવનાના અભ્યાસથી શરીરની ત્રિકાળ ધ્રુવ આત્મસ્વભાવ શુદ્ધ હોવાથી શુચિ અશુચિ સમજાય છે અને તેથી શરીર પ્રત્યેનો છે. અશુચિભાવનાનો અભ્યાસ પોતાના મોહ મટે છે. શરીર પ્રત્યેનો મોહ મટવાથી શુદ્ધાત્મસ્વભાવની શુચિને સમજાવે છે. શરીર પ્રત્યેનું લક્ષ ટળે છે. વળી આ જ
અશુચિભાવનાનો અભ્યાસ પોતાના શુચિ એટલે પવિત્ર. પવિત્ર એટલે શુદ્ધ. |
શુદ્ધાત્મસ્વભાવની પરમ શુચિતાને પણ તેથી શુદ્ધ એટલે શુચિ છે. જે અશુદ્ધ હોય
સમજાવનાર છે. તેથી શરીરની અશુચિને જાણીને તે અશુચિ અને જે શુદ્ધ હોય તે શુચિ કહેવાય
શરીર પ્રત્યેનો મોહ અને લક્ષ ટાળવો અને છે. અશુદ્ધતા પરસાપેક્ષતાના કારણે અને શુદ્ધતા પરનિરપેક્ષતાના કારણે હોય છે. અશુદ્ધતામાં
તેનાથી વિરા પોતાના શુદ્ધાત્મસ્વભાવની પરમ
શુચિને સમજીને શુદ્ધાત્માની ભાવના અને લક્ષ અનેકરૂપપણું કે ખંડખંડપણું જોવા મળે છે.
કરવો. જેથી શીઘ જ આ સંસારનો અભાવ પણ શુદ્ધતામાં એકરૂપપણું કે અખંડપણું હોય
થાય. આ જ બાબત આચાર્યશ્રી યોગીન્દુ દેવ છે. પોતાનો ત્રિકાળી ધ્રુવ આત્મસ્વભાવ પરનિરપેક્ષ, અખંડ અને એકરૂપ હોવાથી શુદ્ધ
આ પ્રમાણે કહે છે--
નામ સમ રિત જાણો મલિન શરીર, છે અને તેથી તે શુચિ છે.
અશુચિભાવનાનો અભ્યાસ શરીરની અશયિને કી શુદ્ધાત્મ ભાવના, શીધ્ર લહો ભવતી, સમજાવે છે. તેમ શુદ્ધાત્મસ્વભાવની શુચિને પણ
ભાવાર્થ : હે જીવ! જેવી રીતે નરકસ્થાન દુર્ગધમય સમજાવે છે. જગતમાં અશુચિ છે તો શુચિ હોવાથી જર્જરિત છે તેવી જ રીતે મલિન શરીર પણ પણ છે. આવો શુચિ પદાર્થ પોતાનો જ
મળમૂત્રથી દુર્ગંધમય હોવાથી જર્જરિત છે. આવા અશુચિ શુદ્ધાત્મસ્વભાવ છે. અશુચિમય શરીરમાં રહેલો
શરીરનું લક્ષ છોડી પરમ શુચિ શુદ્ધાત્માની ભાવના કર હોવા છતાં શરીરથી ભિન્ન એવો પોતાનો
તો તું શીઘ જ સંસારથી પાર પામીશ. (આ માટે અશુચિભાવનાનો શુદ્ધાત્મસ્વભાવ પરમ શુચિ છે. શુદ્ધાત્મસ્વભાવ
અભ્યાસ કાર્યકારી છે.)
(યોગસાર : દોહરો-૫૧) અને તેની શુચિતા સીધી કે પ્રત્યક્ષ જાણી શકાતી
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના