Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 146
________________ પૌદ્ગલિકકર્મના પરિણામને દ્રવ્ય કહેવાની પદ્ધતિ નિરોઘ પામે છે, તે દ્રવ્યસંવર છે. ભાવસંવરના છે. આ કારણે જીવના શુદ્ધોપયોગમય કારણે જ દ્રવ્યસંવર હોય છે. દ્રવ્યસંવરના કારણે વીતરાગભાવરૂપ સંવરને ભાવસંવર અને તેના દ્રવ્યબંઘ થતો નથી. દ્રવ્યબંઘ ટળતાં તેના નિમિત્તે થતા નવીન પૌલિકર્મના આવવાના કારણે થતાં સંસારનો પણ અભાવ થાય છે. અટકાવવારૂપ પૌલિન્કર્મના સંવરને દ્રિવ્યસંવર કહેવામાં આવે છે. તેથી જીવ અને ૨. ઓળખાણ માટે કરવામાં આવતા સ્થાનની પૌદ્ગલિકકર્મની અપેક્ષાએ સંવર બે પ્રકારે છેદ્રઢ અપેક્ષાએ સંવરના બે ભેદ છેટ્સ ૧. ભાવસંવર અને . દ્રવ્યસંવર ૧. નિશ્ચયસંવર અને ૨. વ્યવહારસંવર જીવનો અવિકારી શુદ્ધભાવ અને તેના નિમિત્તે 3. ભાવસંવ૨ >> પૌલિકકનું આવવાનું અટકવું તે સંવર જીવના પ્રદેશમાં નવીન પૉદગલિકકર્મના છે. તેમાં જીવના પરિણામ તે ભાવસંવર અને આવવાના અટકાવવાના કારણભૂત જીવના પુદ્ગલનાં પરિણામ તે દ્રવ્યસંઘર છે. શુદ્ધોપયોગશ્ય વીતરાગ પરિણામને ભાવસંવર આ સંવરની ઓળખાણ માટે કરવામાં આવતા કહે છે. કથન, વક્તાનો અભિપ્રાય કે શ્રોતાની સમજણ તે નાય છે. આ ઓળખાણ કરાવવા માટે કરવામાં જીવના શુભાશુભ ભાવરૂપ અશુદ્ધોપયોગથી આવતું કથન સીધી રીતનું હોય તો તેને વિર વીતરાગભાવરૂપ શુદ્ધોપયોગના પરિણામ નિશ્ચયનય અને બીજી જાણીતી બાબત દ્વારા તે ભાવસંવર છે. જીવના સંવર સ્વરૂપ ત્રિકાળ આડકતરી રીતે કરવામાં આવે તો તેને ધ્રુવ શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે શુદ્ધોપયોગરૂપ વ્યવહારનય કહેવામાં આવે છે. નિશ્ચયનયની ભાવસંવર ઉત્પન્ન થાય છે. શુદ્ધોપયોગરૂપ પદ્ધતિથી સંઘરની ઓળખાણને નિશ્ચયસંવર અને ભાવસંવરના કારણે જીવની શુદ્ધ સ્વભાવ જેવી વ્યવહારનયની પદ્ધતિથી કરવામાં આવતી સંવરને વીતરાગી અવિકારી શુદ્ધ અવસ્થા હોય છે. ઓળખાણને વ્યવહારસંવાર કહે છે. આ રીતે આ ભાવસંવર જ સાક્ષાત્ મોઢામાર્ગ અને મોઢનું નયપદ્ધતિથી સંવરનું કથન બે પ્રકારે છે દ્રઢ કારણ છે. તે જ આત્મિક અતીન્દ્રિય આનંદનો ૧. નિશ્ચયસંવર અને ર. વ્યવહારસંવર આહલાદ છે. તેમાં જ આત્માના અનંતગુણોની યથાસંભવ આંશિક શુદ્ધતાની પ્રગટતા છે. તેથી 3. નિશ્ચયસંવર, પ્રગટ કરવાની અપેક્ષાએ તે ઉપાદેય છે. નિશ્ચયનયની કથન પદ્ધતિ અનુસાર સાથી રીતની - ૨. દ્રવ્યસંવ૨ - ઓળખાણ માટે કરવામાં આવતા સંવરના ભાવસંવરના નિમિત્તે જીવના પ્રદેશોમાં નવીન કથનના પ્રકારને નિશ્ચયસંવર કહે છે. પૌગલિકપૉગલિક કર્મનું આવવાનું અટકે તેવા કર્મને જીવના પ્રદેશમાં આવતા અટકાવનાર પુલપરિણામને દ્રવ્યસંવર કહે છે. જીવના વીતરાગભાવ અને તેના કારણે કર્મોનું સંઘર એટલે આસવનો નિરોઘ, આરાઘના અટકવું તે નિશ્ચયસંવર છે. કારણે જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના નિશ્ચયનય તેના વિષયને સીધી રીતે ઓળખાવે પૌલિકકર્મો જીવના પ્રદેશોમાં આવતા હતા. તે જ કર્મો આચરના વિરોઘી સંવરના કારણે છે. નિશ્ચયનય અનુસાર જીવના વીતરાગી શુદ્ધભાવ ૧૪૬ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264