________________
પંડિત ભાગચંદજીકૃત એકત્વભાવના પ્રેરક કાવ્ય जीव तुं भ्रमत सदैव अकेला (२)
iા સાથી શોર્ડ ન તેરા (૨) अपना सुख-दु:ख आप ही भुगतै, होत कुंटुंब न भैला । સ્વાર્થ મથે સર્વ વિર નીતિ હૈ, વિપદ નીત મૈના I...Mીવ તું.(૨) रक्षक कोई न पूरन है, जब आये अंत की बैला । Fરત પારિ વંશત નહિ કૈસે, ભૂ પર ગત વકો ટૅતા ||...ગીવ તું.(૨) तन धन जोबन विनश जात जो, ईन्द्रजाल का खैला। ‘માનવંત્ર’ મ તરવાર મા, હો સહિ 1 વૈતા I...ગીવ તું.(૨)
ભાવાર્થ : હે જીવ! આ સંસારમાં તારો કોઇ સહાયક કે સાથી નથી. તેથી તું હંમેશાં એકલો જ મણ કરી રહ્યો છે.
જેમ પ્રસંગ પૂરો થતાં માણસોનો મેળો વિખરાઈ જાય છે. તેમ પોતાનો સ્વાર્થ સધાઈ જતાં સગા-સંબંધીઓ છૂટા પડી જાય છે. તેથી પોતાના સુખ-દુઃખ પોતે જ ભોગવવાના હોય છે. તે સમયે કોઇ ભાગીદાર હોતું નથી.
જેમ તૂટેલી પાળ જમીન ઉપરના જળના પ્રવાહને રોકી શકતી નથી. તેમ આયુષ્યનો અંત આવતા જીવનની જાળવણી કે પૂરવણી કોઇથી કરી શકાતી નથી.
જેમ મેઘધનુષ્યની છટા જોતજોતામાં વિણસી જાય છે. તેમાં તન-ધન-યૌવન પણ ઘડીકમાં વિલય પામી જાય છે. તેથી પં.ભાગચંદજીનું એટલું જ કહેવાનું છે કે. હે ભાઇ ! માત્ર સારુજ સહાયક € હોવાથી તેની જ આજ્ઞામાં રહે.
(ભાગચંદ પદ સંગ૭ કાવ્ય નં. ૧૨)
(ભાગચંદ પદ સંæ : કાવ્ય નં. ૧૨)