________________
5
iiiiiiTT
અને દ્રવ્યકર્મ વચ્ચેનો ભેદનો છે. પરંતુ શુદ્ધાત્મા જ અન્યત્વભાવનાના અન્યત્વ માટે છે. સુઘી પહોંચવા માટે ચોથા પ્રકારનો અને - સ્વ-પરના ભેદજ્ઞાનની સમજણની દ્રવ્યકર્મને ઓળખવા માટે પહેલા અને ત્રીજા
પ્રકારના ભેદનો ઉપયોગ થતો હોવાથી સ્વ
પરના ભેદજ્ઞાન માટે ચારેય પ્રકારનો ભેદ સાંસારિક સંયોગોની અનિત્યતા દર્શાવનારી
સમજવો જરૂરી છે. અનિત્યભાવના, અપારણતા બતાવનારી અપારણ ભાવના, અસારતા જણાવનારી સંસારભાવના પોતાના શુદ્ધાત્માને નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને અસંગતા દેખાડનારી એકત્વભાવના આપણે અને જ્ઞાનગુણથી અન્ય જાણવો તે સ્વ-પરનું જોઈ ગયા છીએ. આ જ સાંસારિક સંયોગોની
ભજ્ઞાન છે. સ્વ-પરના ભેદજ્ઞાન વડે પોતાના ભિન્નતા સમજાવનારી અન્યત્વભાવના છે.
gવસ્વભાવ એટલે કે શુદ્ધાત્માને અન્ય સર્વ અન્યત્વભાવનમાં સર્વ પ્રકારના સંયોગો,
ભાવોથી ભિન્ન જાણવો તે જ અન્યત્વભાવનાનો સંયોગીભાવો કે ભેદભાવોથી પોતાના શુદ્ધાત્માનું
કેન્દ્રવર્તી વિચાર છે. અન્યત્વ ઓળખવાનું હોય છે. તે માટે પોતાના શુદ્ધસ્વભાવને સર્વ પ્રકારના પરમાવોથી પૃથ્થક
શુદ્ધાત્માના દ્રવ્યકર્મ સાથેના બંઘના કારણે પાડવાનો હોય છે. પરથી પૃથ્થકતા માટે સ્વ
સઘળો સંસાર હોય છે. સ્વ-પરના ભેદજ્ઞાન પરનું ભેદજ્ઞાન જરૂરી હોય છે. સ્વ-પરનું મેદાન જ અન્યત્વભાવનાના અન્યત્વનું આઘારબિંદુ
વડે દ્રવ્યકર્મથી પોતાના શુદ્ધાત્માને જુદો છે. સ્વ-પરના ભેદજ્ઞાનની સમજણ વિના પોતાના
પાડવાથી સઘળાં સંસારનો અભાવ થાય છે. શુદ્ધાભસ્વભાવને પરસંયોગો, સંયોગીભાવો છે કેમ કે દ્રવ્યકર્મમાં ઘાર્મોિના ઉધ્યમાં જોડાણના ભેદભાવોથી ભિન્ન ઓળખી શકાતો નથી. તેથી કારણે રાગાદિ ભાવકર્મ અને અઘાતિર્મોના ઉધ્યના અન્યત્વભાવનાના અન્યત્વ માટે સ્વ-પરના કારણે શરીરાદિ નોડર્મ હોય છે. તેથી પોતાના ભેદજ્ઞાનની સમજણની આવશ્યકતા રહે છે.
શુદ્ધાત્માને સ્વ-પરના ભેદજ્ઞાન વડે દ્રવ્યકર્મથી અન્યત્વભાવનાનો આશય પરથી પોતાનું અન્યત્વ જુદો જાણી દ્રવ્યકર્મના ઉધ્યમાં ન જોડાવાથી ઓળખવાનું છે. પરથી પોતાનું અન્યત્વ ઓળખવા
રાગાદિ ભાવકર્મો ઉત્પન્ન થતાં નથી અને માટે સ્વ-પરનું ભેદજ્ઞાન સમજવું આવશ્યક છે. સ્વ-પરના ભેદજ્ઞાન માટે ભેદજ્ઞાનનો વિષય
દ્રવ્યકર્મના સમૂળગા અભાવથી શરીરાદિ નોકર્મનો અને તેની પ્રાપ્તિનો ઉપાય જાણવો જરૂરી છે.
પણ અભાવ થાય છે. આ રીતે સંસારના અભાવના
કારણરૂપ સ્વ-પરના ભેદજ્ઞાન માટે તેનો વિષય - સ્વ-પરના ભેજ્ઞાનનો વિષય. બીજા પ્રકારનું ભેદજ્ઞાન એટલે કે શુદ્ધાત્મા અને અને તેની પ્રાપ્તિનો ઉપાય |
વ્યકર્મ વચ્ચેનું ભેદજ્ઞાન છે. છે.
સ્વ-પરના ભેદજ્ઞાનનો વિષય શુદ્ધાત્મા અને ચાર પ્રકારના ભેદજ્ઞાનમાં શુદ્ધાત્માને દ્રવ્યકર્મ છે. પરંતુ વર્તમાન મતિ-શ્રુતજ્ઞાન વડે ભિન્ન પાડવા માટે ભેદજ્ઞાનનો મૂળભૂત વિષય પ્રત્યક્ષપણે આ બેમાંથી એકેય જાણી શકાતા ભેદજ્ઞાનનો બીજો પ્રકાર એટલે કે શુદ્ધાત્મા નથી. તેથી તેમને તેમના લક્ષણો વડે ઓળખી
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના