________________
પૈકી કોઈ પણ એક પ્રકારે શક્ય છે. નિશ્ચયથી એકત્વ છે. આ નિશ્ચય એકત્વરૂપ
વ્યવહારથી એકત્વ સુખ-દુ:ખ જેવી અનેક શુદ્ધાત્મસ્વભાવ જ સાચો આધાર, શરણ અને અવસ્થાઓ સહિતનો આત્મા છે. આત્માની
સહાયભૂત હોવાથી તેનાથી આત્માની સાચી ઓળખાણ અવસ્થા ક્ષણિક, પલટતી, અનેકરૂપ, વિસદશ
છે આ રીતે એકqભાવનાનો અભ્યાસ એકqસ્વરૂપી અને વર્તમાનમાં અશુદ્ધ છે તેથી તે આત્માની શુદ્ધાભસ્વભાવની ઓળખાણ કરાવે છે. સાચી ઓળખાણ નથી.
| ર. પરસંયોગોની નિરર્થકતા અને નિશ્ચયથી એત્વપણે આપણો આત્મા એકરૂપ,
| શુદ્ધાત્માસ્વભાવની સાર્થકતા દશવિ છે. સદા, શાશ્વત અને સૈકાલિક પરિપૂર્ણ સામર્થ્યથી સભર છે. આ એકત્તપણે આત્મા
પોતાની કોઈ પણ બાબતમાં જે બિલકુલ
બિનઉપયોગી, બિનપ્રયોજનભૂત, અશરણ કે ત્રિકાળ શુદ્ધિ, સંપૂર્ણ અને સ્વતંત્ર હોવાથી
અસહાય હોય તેને નિરર્થક કહે છે. અને તેનાથી તે આત્માની સાચી શોભા, સુંદરતા અને સુસંવાદિતા
વિરુદ્ધ જે તદ્દન ઉપયોગ, પ્રયોજનભૂત, શરણભૂત છે. તેથી તે આત્માની સાચી ઓળખાણ છે.
કે સહાયકારી હોય તેને સાર્થક કહે છે. એકત્વભાવનાને તેના આશ્રયે જ પારમાર્થિક આત્મહિતની સાધના અભ્યાસ પરસંયોગોની નિરર્થકતા અને પોતાના થાય છે. અને સમ્યગ્દર્શનથી માંડીને શુદ્ધાત્મસ્વભાવની સાર્થકતા દર્શાવે છે. સિદ્ધદશાની પ્રાપ્તિ થાય છે.
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના કહેવા અનુસાર સઘળાં
સિદ્ધાંતનો સાર પરથી ખસ, સ્વમાં વસ, ટૂંકું ને એકત્વભાવનાનો અભ્યાસ કરવાથી સમજાય
ટચ, આટલું કર તો બસ છે. પરંતુ પરથી ખસી ને છે કે, સૌ પ્રથમ આપણો આત્મા તેની સુખ
સ્વમાં વસવા માટે પરસંયોગોની નિરર્થકતા અને દુ:ખ, શુભ-અશુભ જેવી દરેક અવસ્થામાં સ્ત્રી- શુદ્ધાત્મસ્વભાવની સાર્થકતા સમજવી જરૂરી છે. જે પુત્ર-પરિવારાદિ, સત્તા-સંપત્તિ-સન્માનાદિ જેવા સમજવા માટે એકત્વભાવનાનો અભ્યાસ કાર્યકારી છે. પરસંયોગોથી અત્યંત ભિન્ન, નિરાઘાર, અારણ છે. સ્ત્રી-પુત્ર-પરિવારાદિ પરસંયોગો હોય તોપણ તેથી તે તેની વર્ષે પણ અસહાય છે. તેથી તે તે પોતાની જન્મ-મરણ, સુખ-દુખ, બંઘ-મોક્ષ વ્યવહારથી એકલો છે. આ પ્રકારે વ્યવહારથી
જેવા કોઈપણ પ્રસંગ કે અવસ્થામાં બિલકુલ
કાર્યકારી નથી. પોતે એકલો જ કર્મને બાંધે એક્વને સમજ્યા પછી તેના આઘારે સમજી શકાય
છે, એકલો જ કર્મનું ફળ ભોગવવા જન્મે છે, તેવું આત્માની સુખ-દુ:ખ, શુભ-અશુભ જેવી
જીવે છે અને મરે છે. સ્વયં એકલો જ સંસારમાં અવસ્થાઓને આધારભૂત અંદરમાં એકત્વરૂપ
રખડે છે અને એકલો જ તે સંસારના બંઘનમાંથી સામાન્ય શુદ્ધાભસ્વભાવ હોય છે. આ મુકત થઈ મોક્ષમાર્ગ દ્વારા મોક્ષને પામે છે. શુદ્ધાત્મસ્વભાવ આત્માથી તદ્દન તન્મય, તેથી બંઘ-મોક્ષ જેવી કોઈ પણ બાબતમાં અન્ય આધારભૂત અને સાચું શરણ છે. તેથી તે કોઈ પરસંયોગો જરાય ઉપકારી નથી. વાસ્તવમાં આભાને સહાયભૂત છે, તેથી તે આત્માનું પરસંયોગો આત્માને ઉપકારી બનવાને બદલે
૪. એકત્વભાવના
૮૫