________________
તેના લો આત્મામાં રાગદ્વેષાદિ સંયોગીભાવો જે આત્માને આકુળતા અને દુ:ખ ઉપજાવનારા જ થાય છે, જે આત્માને અત્યંત દુ:ખરૂપ હોય છે. અસંયોગી એકવસ્વરૂપી હોય છે. આ રીતે પસંયોગોની નિરર્થક્તા દર્શાવવામાં શુદ્ધાત્મસ્વભાવના લક્ષે જ આત્માની સુખએકત્વભાવનાનો અભ્યાસ કાર્યકારી છે. શાંતિ હોય છે. તેથી પારમાર્થિક સુખ-શાંતિ
માટે અંદરમાં એકત્વસ્વરૂપી શુદ્ધાત્માનું લક્ષા વળી આ એકGભાવનાના અભ્યાસથી આ
અને તે માટે બહારમાં પરસંયોગોથી અળગાપણું અગાઉ જોઈ ગયા તે મુજબ એકત્વસ્વરૂપી.
ઉપયોગી છે. પારમાર્થિક કાર્ય એકાંતમાં થાય શુદ્ધાભસ્વભાવની ઓળખાણ થાય છે. આ
છે તેટલું સ્ત્રી-પુત્ર-પરિવારાદિના સંયોગમાં થતું શુદ્ધાત્મસ્વભાવ અનંતગુણોનો નિઘાન અને
નથી. બહારમાં એકાંતવાસમાં અને અંદરમાં પરિપૂર્ણ સામર્થ્યથી સભર હોય છે.
એકQસ્વરૂપના લક્ષે પોતાની સુંદરતા, શોભા, શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે સ્વભાવ જેવી શુદ્ધ
શુદ્ધતા અને સુસંવાદ છે. અને પરસંયોગોના અને પરિપૂર્ણ પર્યાય પ્રગટે છે. અનાદિકાળનું દુ:ખ દૂર થઈ આત્મિક અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ
લો અસુંદરતા, અશોભા, અશુક્તિા અને વિસંવાદ
છે. પોતાના વ્યવહાર- નિશ્ચય એકત્વસ્વરૂપની. થાય છે. સંસારનો જ સમૂળગો અભાવ થઈ મોક્ષમાર્ગ અને મોક્ષદશાનો સદ્ભાવ થાય છે.
ઓળખાણ કરી પરસંગોથી પૃથ્થક થઈ પોતાના આ રીતે પોતાનો શુદ્ધાત્મસ્વભાવ જ તદ્દન
એકત્વસ્વરૂપી શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે ઉપયોગી, પ્રયોજનામૃત, શરણભૂત અને સહાયકારી
આત્મહિત સાઘવું એ જ એન્વભાવનાનો આશય
છે. આચાર્યશ્રી યોગીન્દુદેવના શબ્દોમાંઢઢઢ હોવાથી તેની સાર્થકતા છે. શુદ્ધાત્મસ્વભાવની આવી સાર્થકતા સમજવા માટે એકત્વભાવનાનો
| (દોહરો) અભ્યાસ ઉપયોગી છે.
જન્મ-મરણ એક જ કરે, સુખ-દુખ વેદે એક; ઉપર મુજબ એકત્વ ભાવનાનો અભ્યાસ
નર્કગમન પણ એકલો, મોક્ષ જાય જીવ એક પરસંયોગોની નિરર્થકતા અને શુદ્ધાત્મસ્વમાની
જીવ તું છે એકલો, તો તજ સૌ પણભાવ; સાર્થકતા દર્શાવનારો છે.
આત્મા ધ્યાવો જ્ઞાનમય, શીધ્ર મોક્ષ સુખ થાય. <ઉપૃઝંડા
ભાવાર્થ: જીવ તેના જન્મ-મરણ, સુખ-દુઃખ કે કોઈ પણ બાબતમાં આપણા આત્માને અન્ય નરક નિર્વાણગમન જેવા દરેક પ્રસંગમાં હંમેશાં એકલો કોઈ સાથી કે સહાયક ન હોવાથી તે એકલો જ હોય છે. જ છે. તે એકલો જ પોતાના કર્માનુસાર જન્મમાં હું જીવું ! જો તું દરેક અવસ્થામાં ખરેખર પ્રવેશે છે, કર્મના ફળને ભોગવતો જીવન વિતાવે એકલો જ છો, તો તું પર સંયોગો અને તેના છે અને આયુષ્ય પૂરું થતા મરે છે. તે સમયે
લો થતા પરભાવોને છોડ અને જ્ઞાયક આત્માના સ્ત્રી-પુત્ર-પરિવારાદિ અનેક પરસંયોગો હોય તોપણ
એકત્વનું જ ધ્યાન કર. જેથી તું શીદ્ય જ તે કોઈ પ્રકારે ઉપકારક થઈ શકતા નથી.
મોક્ષસુખને પામીશ. (યોગસાર : દોહરો નં. ૬૯,૭0) વાસ્તવમાં સ્ત્રી-પુત્ર-પરિવારાદિ પરસંયોગના લક્ષો આત્મામાં રાગાદિ સંયોગીભાવો જ થાય છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યનાં ક્લની : બાર ભાવના