Book Title: Atmashikshabhavnaprakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) પૂર્ણ વર્ણન તા કેવળજ્ઞાનીથી પણ કરી શકાય નહીં. હેજીવ ! કાઇકવાર તુ પિતાપણે ઉત્પન્ન થયા અને કેાઇકવાર તુ પિતાના પુત્રપણે થયા. કાઇકવાર તું સ્ત્રીરૂપે થયા, અને કાઇકવારે તારી સ્ત્રી તારી માતા થઇ અને કેાઇકવારે તું પેાતાની સ્ત્રીને ખાપ થયા અને સ્ત્રી હતી તે માતા થઈ એમ અન તજીવાની સાથે તે અનંત અનતીવાર સગપણ કર્યાં, પણ સમ્યગજ્ઞાન વિના તને સત્ય શાંતિ સુખ ભવાયું નહીં. અનુ सुतो सुपन जंजालमां, पाम्यो जाणे राज्य; जब जाग्यो तब एकलो, तेणें राजन सिजे काज तिम ए कुटुंब मिल्युं सवे, खोटी माया जाल; आय पोहोत पणी, खिणमां थाए विसराल सोदो लेयण जण मिले, जिहां जहि सहाहाट; आय सारु व्यवसाय करी, फिरि चाल्या निज वाट तिम भव भमतां सवि मिल्या, कुटुंब जोडि जो हाट पुण्य पाप व्यवसाय करी, जो अंतरिई घाट एम कुटुंब मिल्यो कारमो, माय ने वली ताय; बंधु भगनी भारज्या, को कहितो न कहाय नव नवा नाटक तुं वली, नाच्यो करी बहुरूप; नाटक (एक) १ इसुं न नाचियो, जो छूटे भवकूप ? For Private And Personal Use Only |! ક્ ૢ | | ૨૭ || | ? || {} Åä || ૨૦ || || ૨૧ ॥ ભાવાર્થ સ્વપ્નામાં કેાઇ રાજા થયા અને તેણે રાજ્ય પામ્યું, પછીથી તે જાગીને જુવે છે તે પેાતાને એકલે દેખ્યા અને જાણ્યું કે એ તે બધી સ્વપ્નની માયા હતી. હું તે! કંઈ રાજા પણ નથી અને મારૂ રાય પણ નથી. એવી રીતે જ્યારે આત્માના જ્ઞાનની દૃષ્ટિ પ્રગટે છે, ત્યારે આત્મા જાણે છે કે ઘરબાર મારૂં નથી, હું પુરૂષ નથી, તથા સ્ત્રી નથી, તથા નપુંસક નથી, તથા દેહમાં રહ્યો પણ તે દેહ મારા નથી. સ્વપ્નાની પેઠે સંસારને પણ જૂઠે જાણે છે અને તે સ`થી પેાતાને ન્યારે દેખે છે અને પછીથી તે

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124