Book Title: Atmashikshabhavnaprakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 123
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org in www Jun 20 (III Acharya Shri Kailassagarsuri Gyanmandir अरिहंत प्रभुप्रार्थना ध्येय ( स्तवन ) ( શ્રી સ ંખેશ્વરા પાર્શ્વજિનવરા એ રાગ. ) અહૈ પ્રભુ સ્મરૂ નમુ ં વંદના કરૂં, તુજ ગુણાને પામવા પ્રવૃત્તિ આદરૂં, તમને પરમાતમ કરવા, આદર્શ તુ છે ધ્યેય; સર્વ શકિતએ પ્રગટ કરવા, માટે તુ આદેય. અર્જુ !! ૧ ॥ મન વચ કાયા પવિત્ર કરવા, પરિહરવા સહુ પાપ; મહાવીર જીનવરશરણુ કર્યું તુજ, તું છે માને બાપ. હું ॥ ૨ ॥ દનજ્ઞાન ચરણરૂપી નિજ, વરવા આત્મ સ્વભાવ, પલપલ સ્મરણ કરૂંને વન્તુ, ઈંડુ નક્કી વિભાવ. અહૈ !! ૩ k સાક્ષીભાવે નિજઉપયાગે, સ્વાધિકારે કાજ; કરીશ વ્યાવહારિક ધાર્મિક સહુ, પામવું તારૂં રાજ્ય. અહૈ ૫૪૫ દેવગુરૂને ધર્મની શ્રદ્ધા, સમકિતને ચારિત્ર; તુજ ઉપદેશમયી સહુ શાસ્ત્રો, માનું સત્ય પવિત્ર, અર્જુ॥ ૫ ॥ જૈનધર્મ માટે સહુ સ્વાણુ, કરી તુજમાં અ ધર્મ કાર્ય આવશ્યક કરીને, આતમ શુદ્ધિ પાઉં. અર્જુ॰ ! ૬ lu નિ દુગડું આસ્રવ કર્મો, શરણુ કર્યું તુજદેવ; બુદ્ધિસાગર જગઉદ્ધારક, વીર ! કરૂં તુજ સેવ. હું ! છ . For Private And Personal Use Only www.nma yun, 170 YTLE, TIL 10 al 2 1 7 Z rem_ni_game

Loading...

Page Navigation
1 ... 121 122 123 124