________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
માહષ્ટિના જીવનથી મરણ પામીને આત્મપ્રભુજીને જીવવાને પુરૂષાર્થ કર.
नयन फरुके जिहां लगे, तिहां ताहरु सहु कोय, નયન રક્ત નવ રહી, તવ સ્રોથ રન (વાય) હોય રૂા પાપ જ્યાં જ્ઞિક (લીવ) તેં વટ્ટુ,-ધર્મ ન યિો ; नरक पड्यो तब करचड्यो, पड्यो तिहां करे पोकार. ॥ ३८ ॥ को दिन राणो राजियो, को दिन भयो तुं देवः
-
को दिन रांक तुं अवतर्यो, करतो ओर ज सेव ॥ ३६ ॥ को दिन कोडि परिवर्यो, को दिन नहि को पास; को दिन घरघर एकलो, भमे सही ज्युं दास. को दिन सुखासन पालखी, जठमची चकडोल; रथवाला आगळ चले, नित नित करत कलोल .
For Private And Personal Use Only
|| ૪૦ ||
|| ૪o ||
ભાવાર્થ –જ્યાંસુધી હું ચેતન! તારી આંખ ફરકે છે ત્યાંસુધી તારૂ' સર્વ કાઇ છે. જ્યારે આંખ ફરકતી બંધ થાય છે ત્યારે પેાતાનુ કંઈ રહેતુ નથી અને પેાતાની ઉપાન કરેલી લક્ષ્મી ખીજાએ ખાય છે અને તારા નામની પણ કાઇ યાદી કરતુ નથી. તું કાં જન્મ્યા હતા, તારૂ શું રૂપ હતું, તારૂ શુ નામ હતું અને શાં શાં મા કર્યાં હતાં તે સર્વે દુનિયા ભૂલી જાય છે, અને તને કોઇ યાદ પણ કરતું નથી. રિયાની રેતીના કણીઆએ પૈકી એક કણીઆને કાણુ યાદ કરે ! સમુદ્રનાં બિંદુએમાં એક બિંદુ સમાઇ ગયું, તેમાં તેની યાદશી રહી શકે? અને કાણુ કરી શકે ! મેાટા મેટા પર્વ તાના પણ જુદા જુદા કણીઆ થઇ જાય છે તેના નામની અને માકૃતિની પણ યાદી રહેતી નથી તેા તારૂં નામ ને આકૃતિની યાદી કયાંસુધી રહેવાની ? અનંતકાળમાં સના અંત આવી જાય છે, માટે ચેતીને પરમેશ્વરનું ભજન કરી લે, હું જીવ ! તેં ઘણાં પાપકર્મો કર્યા અને ધર્મ તેા કાંઇપણ કર્યું નહિ તેથી તુ ં નરકમાં પડયા ને ત્યાં ઘણા પાકાર કર્યો અને કરતાં કરતાં પાછે મનુષ્યના અવતાર પામ્યા. માટે ચેત ! આ સંસારમાં તું અનતીવાર ચક્રવર્તિશહેનશાહના