________________
1 A I 0
2 B K R
3 C G L
4
D M T
5 E H N
6 U V W
7 0 Z
8 F P .
આ પદ્ધતિમાં હ્ના અંકને ઉપયોગ કરવામાં આવ્યા નથી. આનું કારણ એમ બતાવવામાં આવે છે કે પ્રાચીન સમયના આ શાસ્ત્રના નિષ્ણાતે ૯ ના અંકને બ્રા અને પરમેશ્વરના નામને રજૂ કરવું માનતા હતા અને તેથી જ કોઈ પણ અક્ષરને ૯ ને અંક આપવામાં આવ્યા ન હતા. છતાં ય કીરો, સેકારીઅલ, મોક્રેઝ વગેરે આધુનિક અંકશાસ્ત્રીઓએ ૯ અને ને પણ ગૂઢાથ આપે છે અને તેને ઉપયોગ જન્માંક, નામાંક, ભાગ્યાંક, મનઃસ્થિતિ અંક અને વ્યક્તિત્વાકના અર્થ ફેટનમાં કરવામાં આપે છે.
આ શાસ્ત્ર નામને મળતું આવતું પણ એક શાસ્ત્ર છે. તેને આંકડાશાસ્ત્ર (Statisties) કહે છે. તેમાં તળે, હકીકતે, બનાવો, બાબતે વગેરેના આંકડાઓ એકત્ર કરીને તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપયોગ કરવામાં આવે છે. આ શાસ્ત્રને આપણા અંકશાસ્ત્ર ( Numerology ) સાથે જરા પણ સંબંધ નથી.