Book Title: Agam Jyot 1977 Varsh 13
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 120
________________ ૧૪ આગમત તે પછી અહિં આહાર કરવાવાળા છસ્થ અને કેવલી હોય તે પણ કેવલજ્ઞાનીમહારાજ ઘાતિકર્મ રહિત હોવાથી આહાર કરવાવાળા છદ્મસ્થ કરતાં ઉશ્ચમ ગણાય. વળી કેટલાકની માન્યતા છે કે આહાર સંજ્ઞા અપ્રમત્તને પણ હોતી નથી તે પછી કેવલી સરખા મહાપુરૂષને તે તે આહાર સંજ્ઞા હોય જ ક્યાંથી? કેવલીભગવંતેને રસાદિકને અનુભવ તે હેય છે. આવું કહેવાવાળાએ આહારસંજ્ઞા અને આહાર કરે એ બેને ભેદ વિચાર્યું નથી. દિગમ્બરભાઈએ ધ્યાન રાખવું કે કેવલીમહારાજાઓને રસનાદિક ઇંદ્રિય દ્વારા રસાદિકને ઉપગ નથી. છતાં રસાદિકને અનુભવ કેવલીઓને નથી તે તેમ કહેવાય નહિ તીર્થકર મહારાજને કેવલજ્ઞાન થયા પછી ધ્રાણેન્દ્રિય દ્વારા ગંધને ઉપગ નથી, ચક્ષુરિન્દ્રિયદ્વારા રૂપને ઉપગ નથી. શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દને ઉપગ નથી. છતાં તીર્થકર કેવલી મહારાજા ગંધના, રૂપના કે શબ્દના અજ્ઞાનવાળા છે એમ તે કહી શકાય નહિ. તેવી રીતે મેહનીયના ઉદયદ્વારા થતી ઈચ્છાપૂર્વકવાળી આહાર સંજ્ઞા ન હેય, તે પણ અનાવર્તનીય અને નિરૂપક્રમ-આયુષ્યને લીધે શ્વાસોશ્વાસના પુદ્ગલેને લેવાની માફક આહારને પુદ્ગલે લે તેમાં પ્રમત્તદશાને સ્થાન કહેવાય નહિં, આ બધું કરે છે. અને તે આહાર પ્રમત્તદશા સુધીના જીવો આહાર સંજ્ઞાથી કરે છે, એટલે કહેવું જોઈએ કે સંસારી જીવ માત્ર તૈજસના સહચારને લીધે માત્ર આહારની ઈચ્છાવાળે થયે, અને તે આહારની ઈચ્છાથી આહાર કરતાં શરીર અને ઈન્દ્રિય તેમજ શ્વાસોશ્વાસ, ભાષા અને મને એ વગર ઈચ્છાએ પુદ્ગલેના પ્રબંધથી અને કર્મના ઉદયથી ગળે વળગ્યાં અને પછી જેમ થયેલા ગુમડાને પંપાળ્યા શિવાય છુટક થતું નથી, તેવી રીતે તે ગળે પડેલા શરીરાદિને ટકાવવા માટે વિવિધ પ્રયત્ન કરવા પડે છે, છતાં પણ શરીર અને આહાર કરતાં ઈન્દ્રિ

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188