Book Title: Agam Jyot 1977 Varsh 13
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 160
________________ ૫૪ આગમત વખતે તે શિવભૂતિએ ઓશીકું છેડી રત્નકંબલ જેવા પ્રયત્ન કર્યો, તેમાં તે રત્નકંબલ ન મળવાથી મૂછિતેના હૃદયને મૂચ્છને વિષયનાશ થવાથી જે આઘાત થ સંભવિત છે તે આઘાત તેને થ, પણ જ્યારે તે રત્નકંબલને ફાડીને આચાર્ય મહારાજે કડકાએ - સાધુઓને પાછણ તરીકે આપ્યા છે, એમ માલમ પડયું ત્યારે તેને તે હદયને આઘાત ક્રોધ દાવાનળરૂપે પરિણમે. પણ તે - રત્નકંબલ જેવી સાધુને નહિ ખપતી વસ્તુ પિતે સ્વતંત્ર લીધેલી, - રાખેલી અને મૂછને વિષય કરી દીધેલી હેવાથી તે વખતે તે બાબતમાં તે ક્રોધ-દાવાનળની જવાળાને જ જળહળતે એમને - એમ રહ્યો. આ બધો ક્રોધદાવાનળ બીજા કેઈ ઉપર નહિ પણ - રત્નકંબલને ફાડનાર આચાર્ય મહારાજ ઉપરજ હતે. જિનકલ્પના વર્ણનને પ્રસંગ મળે. હવે ક્રોધમાં જેમ સ્વાભાવિક રીતે દુનિયામાં બને છે તેમ તે "શિવભૂતિ ક્રોધની જવાલા પ્રગટાવવા માટે એજ વખત જોઈ રહ્યો - હિતે, એવામાં આચાર્ય મહારાજ કલ્પ-સ્થિતિનું નિરૂપણ કરતાં જિનકલ્પીનું નિરૂપણ કરવા લાગ્યા, અને તે જિનકલ્પના નિરૂપણમાં - સ્થવિરકલ્પીને લાયકનાં ઉપકરણે અને મુખ્યત્વે કંબલને અભાવ સાંભળી તે શિવભૂતિને ક્રોધ-દાવાનળની જવાળા પ્રગટાવવાને વખત મળે. સામાન્ય રીતે કેધમાં ચઢેલો મનુષ્ય હિતાહિતને જોઈ શકતા નથી અને રીસમાં ચઢેલે બાળક ખાવાની એક કુપથ્ય વસ્તુ ન મળતાં જેમ બીજી ઈષ્ટ વસ્તુઓ પણ લાત મારી ઢળી નાખે છે, તેવી રીતે શિવભૂતિ પણ રત્નકંબલના નાશને લીધે સર્વ ઉપકરણ ખસેડવા તૈયાર થયે, વસ્તુતાએ જિનકલ્પનું વર્ણન એ તે તેને ક્રોધને પ્રગટ થવાનું માત્ર આલંબન હતું, વાસ્તવિક રીતિએ તેને કાંઈ જિનકલ્પની મર્યાદા લેવી નહોતી, પણ ગચ્છવાસી તરીકે આચાર્યાદિકે આચરાતે વિરક૯પ તેડે હતે. (ક્રમશઃ)

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188