Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 13
________________ આતા હોય છે અને આ ઉષ્ણુ સ્પર્શવાળ હોય છે. આ પ્રશ્નવાચક સૂત્રોમાં વિકપાક વા શબ્દ પ્રયુક્ત થયેલ નથી. છતાં એ અપ્રયુકત થયેલા તે વિક૯પાર્થક “વા શબ્દનો પ્રાગ અહીં થયેલો છે એવું સમજી લેવું જોઈએ. આ બધા પ્રશ્નોના જવાબમાં પ્રભુ કહે છે. “જોયા ! તો ચં વમાંfસહુ માતંતિ, માસિરૉંતિ” હે ગૌતમ ! જમ્બુદ્વીપ નામક આ મધ્ય દ્વીપમાં પૂર્વકાળમાં બે ચન્દ્રમાએ પ્રકાશ આપેલો છે. અત્યારે પણ તેઓ પ્રકાશ આપી રહ્યા છે અને ભવિષ્યકાળમાં પણ પ્રકાશ આપશે કેમકે જમ્બુદ્વીપ ક્ષેત્રમાં સૂર્યદ્રયથી આક્રાન્ત બે દિશાઓથી ભિન્ન-ભિન્ન દિગઢયમાં બે ચન્દ્રો પ્રકાશિત થાય છે. જ્યારે એક ભાગમાં સૂર્ય અસ્ત થાય છે ત્યારે તેના બીજા ભાગમાં સૂર્ય ઉદય પામે છે. એના સિવાય દિગઢયમાં બે ચન્દ્રમાં પ્રકાશ થાય છે. આ પ્રમાણે આ જંબુદ્વીપમાં અતીતકાળમાં બે સૂર્યોએ તાપ પ્રદાન કર્યું છે. વર્તમાનમાં પણ એટલા જ સૂર્યો તાપ આપી રહ્યા છે અને ભવિષ્યત્કાળમાં પણ એટલા જ સૂર્યો અહીં તાપ આપશે આ પ્રમાણે ચન્દ્રશ્રયથી આકાન્ત બે દિશાઓ શિવાય શેષ બે દિશાઓમાંથી બે સૂર્યો દ્વારા તાપ મળતું રહે છે. “mત્તા કોi sોહંદુ કોગંતિ, નોતિ' પદ નક્ષત્રોએ અહીં પૂર્વકાળમાં યોગ પ્રાપ્ત કરેલ છે, વર્તમાનકાળમાં એટલા જ નક્ષત્રે અહીં ચાગ પ્રાપ્ત કરે છે અને ભવિષ્યકાળમાં એટલા જ નક્ષત્ર અહીં વેગ પ્રાપ્ત કરશે. પ૬ નક્ષત્ર અહી એટલા માટે કહેવામાં આવેલા છે કે એક-એક ચંન્દ્રમંડળના ૨૮–૨૮ નક્ષત્ર હોય છે. છાવત્તર મહદં ચા , ચાંતિ રજિસંતિ’ આ પ્રમાણે ૧૭૬ મહાગ્રહએ અહીં પૂર્વકાળમાં ગતિ કરી છે, વર્તમાનમાં પણ તેઓ આટલી જ સંખ્યામાં ગતિ કરે છે, અને આગામી કાળમાં પણ તેઓ આટલી જ સંખ્યામાં ગતિ કરતા રહેશે. “giા સીहस्सं तेत्तीसं खलु भवे सहस्साई णव य सया पण्णासा तारागणकोडि कोडीणं' १३3८५० તારાગણેની કટાકેટીએ પૂર્વકાળમાં અહીં શભા કરી છે, વર્તમાનમાં પણ તેઓ આટલી જ સંખ્યામાં શેબિત થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ તેઓ આટલી જ સંખ્યામાં શેબિત થશે. એક–એક ચંદ્રમંડળના પરિવારમાં ૬૬૯૭૫ તારાગણેની કેટા કેટી છે. એથી બને ચન્દ્રમંડળના પરિવારમાં એ તારાગણની પૂર્વોક્ત પરિવાર સંખ્યા કેટકેટી રૂપમાં આવી જ જાય છે. સૂત્ર-૧ સૂર્યમન્ડલકા નિરૂપણ હવે સૂત્રકાર પ્રથમેષ્ટિ ચન્દ્રમંડળના સંદર્ભમાં કથનાપેક્ષા સૂર્યમંડળની વકતવ્યતા અધિક હોવાને લીધે તેઓશ્રી તેની વક્તવ્યતાના સંદર્ભમાં ૧૫ અનુયોગ દ્વારોનું કથન કરે છે. તે ૧૫ અનુગ દ્વારે આ પ્રમાણે છે–૧ મંડળ સંખ્યા, ૨-મંડળ ક્ષેત્ર, ૩ મંડલાન્તર, ૪ બિંબાયામ, ૫ વિખંભાદિ, બે મેરુમંડળ ક્ષેત્રની અબાધા, મંડળાયામાદિ વૃદ્ધિ હાનિ, ૭ મુહૂર્તગતિ, ૮ દિવસ-રાત્રિ વૃદ્ધિ-હાનિ, ૯ તાપક્ષેત્ર સંસ્થાનાદિ, ૧૦ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 177