Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
ગુરૂના વચન લેપઈ સંતાપઈ તુમ શેભા તે કાપઈ છે. દષ્ટિ ૭૬૭ બોલ છત્રીસ તે વિગતિ સુણ શાસ્ત્ર અબ્બરની સાષેિ રે; વિજયદેવસૂરિનઈ જણાવઈ ભાગતું રહછ જિમ લાષિ રે.દષ્ટિ૭૬૮
. હાલ .
રાગ રામગિરી તથા કેદારે. હીરવિજયસૂરિ પટેધરૂ શ્રીવિજયસેનસૂરિ રે, તાસ પ્રણમી બોલ કેતલા લષઈ વાચક ઇંદ રે. ચતુર પણુઈ ચિતિ આણ.
આંચલી) ૭૬૯ ભવ્ય સવિ જીવના મન તણા ટાલવાનઈ સંદેહ રે; 10 બેલ કેટલાએક ચિત ધરી કહ્યા સવિ સંભલે તેહ રે. ચ૦ ૭૭૦
પન્નવણાદિક ચઉદસ તેહ ગ્રંથન આણું સારિ રે, સૂધ્યમ અનાદિ નિગોદ જે અવ્યવહારિ તે સારિ રે. ચ૦ ૭૭૧ તે વિણ બીજા સવિ જીવડા વિવહારીઆ જણાય રે,
સમયસારસૂત્રમાંહિં કહિઉં જીવ દુવિહ કહવાય રે. ચ૦ ૭૭૨ 15 સંવ્યવહારી અવિવહારીઆ તિહાં કણિ જેહ અનાદિ રે,
કાલ સૂધ્યમ એ નિગાદમાં રહ્યો તાસ નહી આદિ રે. ચ૦ ૭૭૩ કહીઈન પામે ત્રસાદિકપણું તે અવિવહારીઓ જાણિ રે; જે વલી સૂષ્યમનિમૅદથી નકલીઓ કરમ પ્રમાણિ રે. ચ૦ ૭૭૪ બીજા સવિ જીવડાન વિષઈ ઉપ જઈ તે જીવ રે; 20તે વિવહારીઓ જાણો એમ જાણે સદીવ રે. ચ૦ ૭૭૫
વલી કબહિક તે જીવડા જાય સૂધ્યમ નિદિ રે, તેહઈ પણિ તેહ વિવહારીઓ જાણે છઈએ તસભેદ રે.ચ૦ ૭૭૬ એમ અબ્બર સવિ સૂત્રના કહઈ તેહથી વિપરીત રે,
સાગરિ ગ્રંથમાંહિં આણુઉં તિહાં ધર તુમે ચીત રે. ચ૦ ૭૭૭ 25 બાદર નિગેદ સૂધ્યમ રસ અપ તેઉ વાઉકાય રે,
અવ્યહારી એ છઈ કહ્યા એણું પરિં સૂત્ર વિઘટાય રે. ચ૦ ૭૭૮ પહલે એ બેલ વીચાર દેઈ દષ્ટિ સિદ્ધાંતિ રે;
[ ૬૭ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302