Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
10
શ્રીવિજયાણંદસૂરી ગુરૂ કહઈ નહી અહા મનિ કો રાસ; અંતર જેહ પરૂપણ તે તો ટા દેસ. અધિક માસ ચિત્રહતણ નવમી કીધે મેલ,
સંઘવણિનઈ ઉપાસિરઈ સંઘ મિલે સવિ ભેલ. • ૬૩ 5 વિજયદેવસૂરીતણ જે ગીતારથ વૃદ્ધ;
તે સવિ સંઘ સાથિં કરી કાલુપુરિ પ્રસિદ્ધ શ્રીવિયાણંદસૂરીશ્વરૂ વઘા આનંદપૂરિ; કહઈ પધારે નગરમાં જિહાં છ વિજયદેવસૂરિ તવ તે સહૂ સાથિં મિલી આડંબરસિઉં આવિ, વિજયદેવસૂરિ વંદિયા ટા કલેસ સભાવિ. પ્રભાવના પ્રમુખ સ હુઆ એછવ અનેક બયઠા સુખ સંતેષ ભરિ કરઈ બહુ વિનય વિવેક. એહવઈ શાંતિદાસ એ મિલી દીવાણુ નિદેસ;
પ્યાદા પાઠવી આ ઘણુ કરઈ ભંગાણ પવેસ. 15 મારિ મારિ મુખિ ઊચરઈ આવી કીધ દદલ તવ તે નાઠા તિહાંકી મન હૂઆ ડમડલ.
| ઢાલ છે
રાગ કેદારે. સાહ નાનઇ ઘરિ આપણુઈ જી રાખ્યા નિજગુરૂ માટિ; 20દિન બે પછી બોલાવી આ જી પહુતા ઈડરઘાટિ.
સુણે જી ન લઈ ભાવભાવ. જે જિમ કામજ હેવું તે તિમ થાઈ સભાવિક
સુ જી ન લઈ ભાવભાવ. આંચલી. ૭૦ ઈડરનયરિં આવી આ છ શ્રીવિજયદેવસૂરિ, 5 શ્રીવિજયાણંદસૂરિ સપરિકરાજી વિનય કરઈ ગુણબરિ સુણ૦ ૭૧ રાજનગરિ સંઘનાયકે છ દેસી પનીઓ સુજાણ; વિજયાણંદસૂરિ તેડીઈ જ કરવું પ્રતિષ્ઠા મંડાણ. સુણે ૭ર
[ ૧૩૪ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302