Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 281
________________ છે. હાલ છે * દુહા. વયણ જેસિંગનાં સાંભર્યા નવિ કીધાં મિં તે; તે સાગર મુઝ વહડીઆ કૃતઘન હુઆ એડ. પટે સર્વજ્ઞશતતણે અપ્રમાણને છે જેહ લષી પઠાગ્યે સાગરાં મતાં ન કીધાં તેહ. તો તેણુઈ આચાર િગછબાહિરિ તે કીધ; ચીઠી સઘલઈ એકલી બાહિર હૂઆ પ્રસિદ્ધ. તવ તે ઊપરિ વાણીએ કે યથા કૃતાંત, વસતિ મુંકાવઈ તેહની વચણ બહુ દુષદંતિ. વિજયદેવ છેછા પડયા નવિ ચાલઈ તે સાથિ, તવ ચિંતઈ નિજચિત્તમાં વિજય કરું હવઈ હાથિ. ૪૩ છે. હાલ છે ધર્મવિજયવાચક ફિર્યા છે જાણી લેષ આણુંસારિ, વિજયદેવસૂરિ તસ લિષઈ છ મિલો તે કરીય વિચાર. વાચક છ મચ્છુ હવઈ નહી દંભ, તુમ ગછના થંભ. વાચક જી. આંચલી. ૪૪ એકાંતિ કહી તે મિલ્યા જ કહઈ અબ્ધિ કીધા રિ; 20 હવઈ તુમ કાં આવે નહી જી કહઈ સુણો વિજયદેવસૂરિ. વા ૪૫ જે તમે અા ઈહિ સહી છે તે અમ ગછનું કામ; પૂછી કર તો હવઈ છ મન રહસ્યઈ અમ ઠામિ. વા. ૪ ગુરૂ સાગરિ ચંખ્યા કઈ છ કરસ્યું કહે તેહ; જે અમ હાથિં આણુસ્યો જ સમવાય સઘલો એહ. 25 મન મયલું કાટિ ભરિઉં છ નવિ જાણુઈ કે તેહ; ચિત આર્જિઉં તેહનું જી ગહગહીઆ મનિ એહ. વા૦ ૪૮ વિદેવિ મનિ ચીંતવઉ જી હાથિ ધરી સહુ કેય; 15 વા૦ ૪૭ [૧૩] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302