Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
શકુન શાષ નિવ તસ હૂઈ નહી સુપનાંતર સાષિ; ગચ્છવાસી ગીતારથા તે પણ ન ધરઈ સાષિ અરથી દોષ ન આપણે દ્વેષઇ કહીઇ કાઇ; ડેંસિ મન મલે રમઇ લેગ્નિ' વિચરઇ સાઇ, 5 સાગર પષિસિં તે મિલઇ આપિ લઇ તે લેષ; હવઇ જે વાત હુઇ સુડ્ડા તેહતા એ વિશેષ.
૫ હાલ ૫
રાગ મધુમાધવ.
શ્રીગુરૂહીર જેસિંગની વાણી લેાપી લીધા સાગર તાણી; તેહવી કીર્ત્તિ ગવાણી. વિજયદેવસૂરિ વિહાર કરતા કૃતઅભિમાન ફુલ શૈાચતા; સાગરમત રાચતા. અનુક્રમ રાજનગર તે આવઇ શાંતિદાસ મનમાંહિ ભાવઇ; સાગરમત કિમ ફાવઇ. 15તા તેણુઇ શાંતિદાસ સખાઈ સાગરમતવાલાનાઁ થાઈ; અશુદ્ધ પરૂપણા વાઈ. ગ્રંથ વંચાવઇ જે ગુરિ નિષેધ્યેા ન વિચારઇ તે મતના વેધ્યા; એમ ચાલઇ તે વેધ્યે.
10
સાગર મત વ્યાપરવા.
કહુઇ મુનિ એ ગછ ખાહિરિ કરવા શાંતિદાસ મનમાંહિ ધરવા; એમ કરી ગછ શુદ્ધ કરવા.
[ ૧૩૦ ]
Jain Education International_2010_05
૧૨
For Private & Personal Use Only
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
20
જે નિજગુરૂ વયણુના વાસિત સાધુશ્રાવક તેણે ચિત્તવિમાસિત; તસ ગચ્છપતિન” પ્રકાસિત. પણિ લતા ન દીઇ જખાપ ગછપતિ હુઠ એ માટું પાપ; તેણે સંભાલિઉં આપ. તે પણુિ વીરહીરની વાણી વિસ્તારઇ સઘલઇ સપરાણી; સાગરનીં ન સુહાણી. 25કહુઇ શાંતિદાસ એ સહુનઇ કરવા ગણમાહિર એ નિવ દરવા;
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
www.jainelibrary.org

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302