Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 277
________________ ધિન નરનારી જગહિતકારી નિત વાંદ ગુરૂ પાયા છે; સુણઈ વષાણુ અમૃતરસ એપમ મુખ દીઠઈ સુખ થાઈ જી. ૧૫૩૦ શ્રીતપગચ્છનાયક મહિમાનિધિ નિતપ્રતિ દેઉં આસીસ છે; વરસ અનંત અધિક ગુરૂપ્રતિપ વિજયતિલકસૂરી સીસ છે. ૧૫૩૧ 5 વીસલનયર કેસવસા નંદન ધિન સમાઈ માય છે; શ્રીરાજવિમલસીસ અનેપમ સેહઈ મુનિવિજય ઉવઝાય છે. ૧૫૩૨ તાસ સીસ પભણઈ બહુ ભગતિ દર્શનવિજય જયકારી છે; સસિ રસ મુનિનિધિ વરસિં રચીઓ રાસ ભલે સુખકારી છે. ૧૫૩૩ માસિર વદિ અષ્ટમી રવિ હસ્તિ સિદ્ધિયોગ અતિષાસ છે; 10નયર બરહાનપુર મંડણ માટે શ્રીમનમેહનપાસ છે. ૧પ૩૪ તાસ પ્રસાદિ એ વિસ્ત મહિમંડલિ એ રાસે છે; જે ગીતારથ જગહિતકારી તેહતણે હું દાસ છે. કૃપા કરી મુઝ ઊપરિસહૂઈકર શુદ્ધ પ્રબંધ છે; કાહાને માતર ગાથા છંદિ જેહ અશુદ્ધ હાઈ બંધ છે. ૧૫૩૬ 15જિહાં લગઇ એ શાસન શ્રીજિનનું જિનઆણાના ધારી જી; | તિહાં લગઇ એ ભણુ તુમ સુણો રાસ વિજય જયકારીજી. ૧૫૩૭ ૧૫૩૫ ઈતિશ્રીતપાગચ્છાધિરાજશ્રીપશ્રીવિજયતિલકસૂરિ રાસ: સાગરહુંડીગર્ભિત રાસ: સંપૂર્ણ છે શ્રીરતુ છે કલ્યાણમસ્તુ છે [ ૧૨૮] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302