Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
એ મિં ભાયનિં પામીઉં છ પાછો વત્યે વજીર. પટે. ૧૪૩૫ રાઈ બીજે પાટા જ પોતાને પરધાન; તેણુઈ જઈ તે પિં માંગીએ છ સા ન દીઈ ધરી માન. પટે. ૧૪૩૬
તે રાય આપિં આવી છે પૂત્રી સાંભલિ વાત; 5 ગાયન હઠ એ હારને જ ન લઈ અવર એકુ ધાત. પટેવ ૧૪૩૭
જે એ હાર ન આપીઈ છે તે ન રહઈ મુઝ બેલ; બેલ વિના માણસ કસિÉ જી.અધમમાંહિં નિટેલ. પટે. ૧૪૩૮ બેલિં બાંધ્યા જીવડા જ આપઈ સંપદ કેડિ;
જીવલગઇ તે આગમઈ હીરતણી સી હોડિ. પટે૧૪૩૯ 10 કુંઅહિં હાર હઆ થકી જ રીસિં નાંખ્ય ત્રેડિ;
થયા મંકોડા હારના છ કહઈ જઈ આસ્થા છેડિ પટે. ૧૪૪૦ ગાયન જાણી કૂકડો જી થઈ મકડા ચુર્ણતિ; થઈ માંજાર સે બાંભણે છે કૂકડ તેહ હણંતિ. પટે. ૧૪૧
ઠામિ આણેવા સીસનઈ જી ગુરિ તે કીધ ઉપાય, 15તેહ કુશિષ્ય હાર્ડિ ગયે જી ગુરૂ હણીઓ કહવાય. પટે. ૧૪૪૨
જે વિદ્યા એ કુશિષ્યનઈ જી સ્પી આપે ભાર; તે તે ગુરૂ સીસિં હણિઓ જી એ જાણે નિરધાર. પટે. ૧૪૪૩ વિદ્યા ન દેવી કુસીસનઇ છ કરે સાર વિચાર;
અવિચારિઉં જે કીજીઈ છે તો હાઈ દુખ અપાર. પટે. ૧૪૪૪ 20 ચાણસમઈ ચિહું જ મિલી છ સાગર લીધા આલચિ તેહ વિચાર ન સંસીઈ જી હૂઓ તે જગિ સચિ. પટે. ૧૪૪૫ અનુંચાનિ કુંણગેરમાં છે પાટીઈ કલસ કપાવિક અપમંગલ જગિ નિંદીઉ જ નહી વારૂ તે ભાવિ. પટે. ૧૪૪૬
એક વિપ્ર સુત સીષ જી કરીય કાજ વિચારિ, 25પિતા પરભાવિ પટુતા પછીજ રહઈનિજમતિ અણુંસારિ. પટે૦૧૭
એક દિન દેશી ગાયનઈ જ શૃંગનો વૃત્તાકાર; હંસ હૂઈ સિર ઘાલવા જ પણિ તે કરઈ વિચાર. પટે. ૧૪૪૮
[ ૧૨૦]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302