Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 263
________________ સંવછરી દિનિ વામણાં કી જઈ કહઈ દર્શન પાપ ન લીજઇ. ૧૩૫૭ આજ મન સુદ્ધિ ષમા જીવાઅમારી વજડા તવ સંઘ સહુઈ ષમાવઈ સંઘ દર્શન ચિત્તિ ભાવઈ. ૧૩૫૮ પંચાંગુલિમંત્ર પ્રભાવિં તસવિધિ સાધન વધાવિં; 5 જસ પામે તેહનઈ પ્રસાદિ વલી નિજગુરૂ કેરઈ આહલાદિ. ૧૩૫૯૯ અહેદીને સમઝાવી ચલાવઈ તવ અહેદી માંડવિ આવઈ, ભાણચંદનઈ પાયે પ્રણમઈતબ ભાણચંદ હજરતને વીનવઈ. ૧૩૬૦ જાણું અનુચિત નૃપ તેડાવઈ આચારજિબિહૂય આવાઈ પૂછ મામલે સ્પે છઈ તુમારઈ લઈ સાગર નુપ અવધારઈ. ૧૩૬૧ 10 ગુરૂ ટકાયત એ ન માનઈ ભાણુચંદ ભણઈ રહું છાનાં; ટકાયત તેહજ કહીઈ જિહાં હીરપરંપર લહઈ. ૧૩૬૨ હરિ પેટા કીયા જે કબ અણમાન્યાના એ હસેબ, એ કહઈ ગ્રંથ સાચા સેઇ એમ પીરવયણ નવિ હોઈ. ૧૩૬૩ નૃ૫ પૂછઇ કિG વિજયદેવ તે કહઈ કર્યા જોરિ એવ; 15જે પીર હવા આલમના કિમ કરઈ જેર તેમુ મના. કબીક જે જોરિ કીધા તેહઈ તુમ પીર પ્રસીદ્ધા; જે પર માને તે સાચા તો જાણે કહેબ તે કાચા. ૧૩૬૫ જે ગ્રંથ ષરે એ કહયે તે ગુરૂવયણે નહી રહસ્ય કહઈ સાગર જે કાંઈ ષટું તે સધીન કરસિઉ છેટું. ૧૩૬૬ 20 નૃપ કહઈ સિઉં જ્ઞાન વડાઈ પરથિં અધિકી કાંહાં પાઈ ગુરૂ જાણી ગ્રંથ અશુદ્ધ કીધા ષટા ન લહઈ મુદ્ધ. ૧૩૬૭ જે તમે ગુરૂવયણ ન માનો તે કિમ વાધઈ તુમ વાને, આ૫ આપણું કરે જિઉં બૂઝે અબ થિં કઈ મત મૃ. ૧૩૬૮ ભાણચંદ કહઈ તે સાચા પીર ઈનિકા ફકીર હઈ જાચા 25વિજયતિલક નામ હઈ જાકે નયનુંમિં જ્ઞાન હઈ પાકે. ૧૩૬૯ એમ કહતઈ સાગર હઈયાટ્યા દેવું તે તિહાંકણિ ઝાટ્યા, તતષિણિ તેહનઇ તાવ ત્રાડ વેદની બરકા પાડઈ. ૧૩૭૦ નૃ૫ સભા ઊઠઈ જાય તે પણ ઊઠઈ સભાથી તામ; [૧૧૪] ૧૩૬૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302