Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 232
________________ એ ગાથા સાગરની કરી તેહ ગ્રંથ અશુદ્ધ રે, ગ્રંથ કરતા ઉપદેસક તસ માનઈ તે મુદ્ધ રે. ચ૦ ૯૭૬ તે કહઈ એહ માનું નહી માનુ હીર કહઈ જેહ રે; તેહ છેટે ગ્રંથ એહ જલિ નવિ બેલવઈ તેહ રે. ચ૦ ૯૭૭ 5 એમ જિનશાસનિ ધરમના અછઈ બેલ અનેક રે; જીવ અનેક મુગતિ ગયા આરાધતાં એક એક રે. ચ૦ ૯૭૮ રાષભને જીવ પૂરવભર્વિ ધનસારથવાહ રે; તેહ પણિ પ્રથમ ગુણઠાણુઓ મુનિ સાથિંછ રાહ રે. ચ૦ ૯૭૯ કબરિ લેઈ આમંત્રીઆ દીઈ ફલ સહકાર રે; 10 સાધુ સચિત્ત તે નવિ લઈ વહરાવઈ વૃત સાર રે. ચ૦ ૮૦ તેહ વહરાવત અરજીઉં તેણુઈ તીર્થકરગત રે; દાનથકી તેહ મિથ્યાતીઓ હૃઓ જિન ઈબુત રે. ચ૦ ૯૮૧ સીઅલ પાલી કે મુગતિ ગયા તપ તપી અનેક રે, તામલિ પૂરણ તાપસી થયા દેવપતિ છેક રે. ચ૦ ૯૮ર 15 પૂરવભવિ કુમારનપ જીવડઈ જિન પૂછઆ કૃતિ રે, પાંચ કેડીનઇ મિથ્યાતીય લહિઉં રાજ્ય બહુ મૂલિ રે. ધીવર હરિબલ કેલીઓ દયા પાલી સંસારિ રે; પ્રથમ ગુણઠાણઈ તે રાથિકા લહ્યા સુદગતિ સાર રે. કે મુનિ દર્શનથી લહ્યા કે સ્વયં પ્રતિબંધ છે; 20 કે ભવ અસ્થિરતા દેષિકરિ સુષ કરણનીરાધ રે. પન્નરસ તાપસ દીષીઆ શ્રીમૈતસિં જાણું રે, તેહ જિનપંથ લહતા નહી લહ્યા કેવલ વરનાણું રે. ચ૦ ૮૬ ભૂષ ભજેવાનાં કારણે મુનિ હૂએ દુમક જીવ રે, દ્રવ્યસામાયકથી હૂએ રાયસંપ્રતિ પીવ રે. 25 એમ નય બેલ અનેક છઈ કહતાં લાભઈ ન પાર રે; જે જિનવચન એકઈ સહી આરાધિં સિવસાર રે. ચ ૯૮૮ કે કહઈ તે સિ૬ વષાણુઈ જેહ પંથ અશુદ્ધ રે; સુણિ રે પંથ ન વષાણય એક વચન જે શુદ્ધ રે. ચ૦ ૯૮૯ [ ૮૩ ] - ર૦ ૯૮૩ ચ૦ ૯૮૪ ચ૦ ૯૮૫ ચ૦ ૯૮૭ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302