Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
પુદગલપરાવર્ત અસંખ્ય પછઈ મેષ જા એહવી નૃષિ. ૧૦૫ર એમ ન ઘટઈ જે માર્ટિ તેહ વડી સંઘણિ ભાવ ભાવે એહ; અધ્વર કહ્યા અછઈ એહવા તે કહીઈ સુણ કેહવા. ૧૦૫૩ પુદગલ પરાવર્ત અનંત રહઈ સંસારમાંહિ તે જંતુ, 5 તે માર્ટિ કહવું સુવિચારિ એ છત્રીસ બેલ વિચારિ. ૧૦૫૪ લિષીઓ લીઉં સૂધું કરી પાઠવિર્ષ ગુરૂનઈ આપુંસરી; સાગરસાથિ મેટા એહ વિઘટઈ બોલ મનિ ધર તેહ. ૧૦૫૫ તેહ વિચાર કરી અભિરામ કરી વિમાસણ કરવું કામ;
ગુરૂઆણ જે અંગીકરઈ નહિ તો સાગર ગ૭ બાહિરિ ફરઇ. ૧૦૫૬ 10 દેશી લષિત લેષને એ પેટે વિજયદેવ મનિ ધરઈ ઉલટ;
એ પાપી મુઝ પૂઠિ થયા સાગર તે સહી બાહિરિ રહ્યા. ૧૦૫૭ મનિ વિષવાદ ધરઈ અતિઘણે ન સકઈ પ્રગટ કરી મનત; જે વાંચઈ નિજગુરૂના બેલ તે વાંચતાં વારઈ નિલ. વાંચઈ બેલ છત્રીસઈ લેવિ સાગરમત ઊથાપન હેવ; 15 રીસ ચડાવી નાંથી દીઠ ૪જુમારગ તે વાંકે વી. ૧૦૫૯ નિસુણી સેમવિજય ઉવઝાય વલી એક લેખ લષઈ મનિ ભાય; જે ભગવાનનો હોઈ આદેસ તો તુમ પાસઇ રહું આવેસિ. ૧૦૬૦ વડપણિ કરૂં તમારી સેવ એ ઈચ્છા છઈ મુઝનઈ દેવ;
તે ગુરૂ લષી પઠાવઈ આજ અહ્મપાસઈ નહી છઈ તુમ કાજ. ૧૦૬૧ 20 એહ સરૂપ જાણી ગુરૂતણું હીરવયણથી વિપરીત ઘણું તિહાંથી નંદિવિજય ઉવઝાય પાંગરીઆ કુણંગરિ જાય. ૧૦૬૨ તવ પંભાતી અમદાવાદિ સંઘ સંપેસરિ આવઈ આહલાદિ; તતષિણિ મુનિ પાઠવિઆ બેય કહઈ ગુરૂ તિહાં બોલાવઈ તેય. ૧૯૬૩
શ્રાવક કહઈ નાવું તિહાં પાટણનગરિ ગુરૂ છછ જિહાં, 25 ત ચાણસમઈ પરઠિઉં બિહુ આવી મિલવું તિહાંકણિ સહુ. ૧૦૬૪
તિહાં પાટણથી ગુરૂ આવતાં શકુન ન થાય મન ભાવતાં ફિર ફિરીનઇ આવઈ તિહાં ચાણસમઈ સંઘ મિલીઆ જિહાં. ૧૯૬૫ મિલી બયડા નઇ કરઈ વિચાર સાગરનઈ લેવા નિરધાર;
૧ ૨
[ ૮૯ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302