Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
સર્વજ્ઞાતકિ એહવું જાણિ જેણઈએ ગ્રંથ બે પાણી આણિ ૧૦૧૬ તેણુઈ કીધી જિનઆશાતના પ્રવચન હેલિઉં એ વાચના તેણઈ કારણિ મિથ્યાતીમાં લીહએહવું આણિઉ વયણ અબીહ. ૧૦૧૭ તેહ વયણનું સૂત્રજ સુણે સર્વજ્ઞશતકિ એ અવગણે; કહીર જેસિંગ જે મિથ્યાત્વી કહ્યા તે સાગર ગ૭ બાહિર રહ્યા.૧૦૧૮
सूत्रम्:-आगमव्यवहारिवचोनुयायिनमुत्सूत्रकन्दकुद्दालग्रन्थकर्तारं हीलयंतोऽहंदादीनामाशातनया परित्यक्तसम्यक्त्वा इति वयं वदामः।
એહવું વચણ સુણી ગુરૂભગત કાંઇ ન ચેતો જાણી વિગત; 10 ગુરૂ ઉપરિ હોઈ રાગ તે તસમુહ જેવા નહી લાગ. ૧૦૧૯
પૂરવિ ગુરૂ જેણુઈ નવિ માનીઆ ધરમી તે અંગી નવિ કીઆ, જે ગુરૂ મિથ્યાતી તુમ દીષ સમકિત કિહાંથી પરંપર સીષ. ૧૦૨૦ તાસ પ્રતિષ્ઠા પ્રતિમા નમે તો તમે સહી સમકિત નીંગમે;
એણું મેલિં તેમાંહિં નહી ધમ્મ જે ગુરૂનઈ કહઈ એહવા મમ્મ. ૧૦૨૧ 15જે ગુરૂનઈ એ એપમ દઈ તેહનઈ જે ગ૭માંહિં લઈ; તેહમાં સમકિત કિહાંથી ધર્મ તેહનું વયણ સુણિ બહુ કમ્મ. ૧૦૨૨ એમ જાણી મ કરે તસ સંગ તસ સંગિં હોઈ સમકિત ભંગ; સમકિત ભંગિ હાઈ મિથ્યાત તેણઈ સંસાર ઘણે એ વાત. ૧૨૩
બેલ ત્રીસ હવઈ સાંભલો મુકો મન કેરે આમલે; 20નિસુણે સૂત્ર સિદ્ધાંતહ વાત જિમ સિર્વસુખ પામે વિખ્યાત. ૧૦૨૪
ઠાવૃત્તિ પાઠ એ ભણિઓ તqણ પખિઆણિ સુણિએ; ચઉદસિએ આયરિઆણિ એહવું કહિઉં છઈ એમ જાણિ. ૧૦૨૫ તે આશ્રી અંબુધિ એમ કહઈ એહ પાઠ પરપષ્યી વહઈ; તેણઈ પાલટીએ છઈ એ પાઠ અથવા અજ્ઞાની લિખ નાઠ. ૧૦૨૬ 25 એવું કહેવું ન ઘટઈ સહી વિચારામૃત ગ્રંથિં સાષિ કહી શ્રીકુલમંડનસૂરિ કીધ સમર્થન એહનું સુપ્રસિદ્ધ.
૧૦૨૭ જે એ પાઠત અભિપ્રાય નથી જણાતે એમ કહેવાય;
[ ૮૬ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302