Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 223
________________ અષ્યવસાયની મેલિ એ સંખ્યા અસંખ્ય અનંત રે, હે ઈ સંસાર એમ જાણ ઉસૂત્રભાષીનઈ સુણે સંત રે. ચ૦ ૮૫૭ જેહ નિયમિં અનંતજ કહઈ તેહ સિદ્ધાંત વિરૂદ્ધ રે, ઉસૂત્રપણું હાઈ તેહનઈ તસ કિમ સમકિત શુદ્ધ રે. ચ૦ ૮૫૮ 5એહપણિ હૃદય વિચાર દેઈ બહુ શાસ્ત્ર અનુયેાગ રે, સાતમે બોલ હવઈ ચિતિ ધરે કરી પ્રવચનઇ ઉપગરે. ચ૦ ૮૫૯ શ્રાદ્ધવિધિ શ્રીવિચારામૃતસંગ્રહ પ્રમુખ નવ ગ્રંથ રે, તેહની શાષિસિઉં એમ કહિઉં ચેકિં પજૂસણ પંથ રે. ચ૦ ૮૬૦ વીરથી નવસઈ નઈ ત્રાણુંઈ આણિઉં કાલિકસૂરિ રે; 10 વીરસિદ્ધાંત આદેસથી માનિë સુવિહિત ભૂરિ રે. ચ૦ ૮૬૧ જલધિ કહઈ ચારત્રહપન્નઈ ચેથિ પજુસણ કીદ્ધ રે, એમ કહતાં વિઘટઈ સહી ગ્રંથ બહુ દૂષણ દીદ્ધ ૨. ચ૦ ૮૬ર પ્રભાવક ચરિત્ર નિશીયૂરણુિં કહી વાચના હૂઈ સાર રે, નવસિંત્રાણું વરસિં નૃપ ધ્રુવસેન વચનિં ઉદાર રે. ચ૦ ૮૬૩ 15નવસઈ નઈ અસીય પાઠાંતરિ વાચના કલપની હાઈ રે; પરષદાઈ નવત્રાણુઈ ન મિલઈ ચારત્રહપન્નઈ જોઈ રે. ચ૦ ૮૬૪ ચાર્થિ પજુસણ નવશત ત્રાણુઈ કીદ્ધ પ્રમાણે રે; ભાવ ભલે એ ચિતિ ભાવ મનિ ધરી શાસ્ત્ર સુજાણ રે. ચ૦ ૮૬૫ આઠમે બેલ હવઈ સાંભલો પંચાશક સૂત્રની વૃત્તિ રે; 20 ઉપદેસરત્નાકર વલી પ્રમુખ ગ્રંથિ દીઓ ચિત્તિ રે. ચ૦ ૮૬૬ શ્રાવકનઈ દ્રવ્ય ભાવ બે સ્તવે કહ્યાં અછઈ નિરધાર રે, જલધિ કહઈ ભાવ નહી શ્રાદ્ધનઈ સર્વથા દ્રવ્યસ્તવ સાર રે. ૨૦ ૮૬૭ તેહ ન ઘટઈ એ વિચારવું ઉપદેસરત્નાકર ભાવ રે, તેહ નિસુણે હવઈ હું કહું ગાથા એકને વરભાવ રે. ચ૦ ૮૬૮ 25 માથા साहोवमणाडोवं जहोसहं अप्पबहुगुणं चउहा। सावज्जणवज्जणाईयभेएहिं तहेव धम्मोवि ।। ८६९ ॥ [૭૪] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302