Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 10
________________ જિન ભેલ-પુરી વગેરેની બનાવટ જયણાપૂર્વક શદ્ધ દ્રવ્યોથી થતી નથી. બજારૂ લોટ-મેંદાથી બને છે. બનાવનારને લોટના કાળમાનની ખબર હોતી નથી. આવી વસ્તુ જેનોને બિલકુલ ચાલે નહીં. માટે જૈન શબ્દના લેબલથી કોઈ છેતરાશો નહીં. માત્ર ધાર્મિક માણસોને ભોળવીને પૈસા કમાવા સિવાય બીજો કોઈ સ્વાર્થ હોતો નથી. જેન શબ્દનો ઉપયોગ વાનગી વેચનાર ન કરે તે માટે ક્રાંતિ કરીને કઢાવી નંખાવવો જોઈએ. દીર્ઘ આયુષ્ય, શ્રેષ્ઠ રૂપ, આરોગ્ય અને પ્રશંસનીયતા વગેરે અહિંસાના ળો છે. વધુ શું કહેવું? મનોવાંછિત ફળ આપવા માટે અહિંસા કામધેનુ સમાન છે, માટે દયા-ધર્મનું પાલન સી વધારો. રાત્રિ-ભોજન ? ડૉક્ટર-વૈદ્યોની દૃષ્ટિએ... જે માણસ પેટને નરમ રાખતો હોય, માથાને ઠંડુ રાખતો હોય, ગુસ્સો ન કરતો હોય અને પગને ગરમ રાખતો હોય તેને કદી ડૉક્ટરને શરણે જવું પડતું નથી! આજે હોસ્પીટલો ઉભરાય છે તેની પાછળનું કારણ પહેલાં નંબરે બગડેલી આહારચર્યા છે. પેટને નરમલાઈટ-હળવું રાખવાને બદલે ટાઈટ રાખતાં થઈ ગયા છીએ. એના કારણે એવી સૂતી આવે છે કે પગ ગરમ ક્યાંથી થાય? અને માથું પણ ઠંડુ ક્યાંથી થાય? નાની ભૂલમાં આવેશમાં આવી જાય ! નાની વાતમાં મગજનો પારો ચઢી જાય છે. ક્રોધના આવેશમાં ન કરવાનું કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50