Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 22
________________ શક્તિ અને આયુષ્ય શીઘ્ર ક્ષીણ બને છે. અનુભવી ડૉક્ટરો સર્વેક્ષણ કરીને જણાવે છે કે માનવો ખાવાપીવામાં ગંભીર ભૂલ કરી રહ્યા છે. જીભને ચટકો મળ્યો કે જીવ ભાન ભૂલીને ખાય છે. તે ભૂલી જાય છે કે પેટમાં ગયા પછી આરોગ્યનું શું થશે ? આરોગ્યની ઉપેક્ષા કરીને પેટ બગાડનારા લાખો માનવો જીવન હારી જાય છે.” જ્યારે કેસ સીરીયસ બને, હોસ્પિટલમાં મહા મુસીબતે નંબર લાગે ત્યારે “ઓપરેશન થશે કે કેમ?” ગુમાવેલું આરોગ્ય પાછું મળશે કે કેમ ? વગેરે પ્રશ્નો સૌને મૂંઝવે છે, માટે પેટમાં નાખતાં પહેલાં અભક્ષ્ય-અશુદ્ધ અને આરોગ્યનાશક પદાર્થોને છોડો. દવાઓના ખર્ચથી બચો. | જૈન દર્શન અનુસાર આહાર-વિવેક : ૨૨ અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ :૧ થી ૫. પંચુંબર : વડ, પિંપળા, પ્લેક્ષ, ગુલર, કાળા| ઉંબરના ટેટાં-ટેટીઓમાં અગણિત બારીક બીજો, બસ જીવોની હિંસા, પિત્ત વધે, મસ્તકમાં પેસી જતાં સૂક્ષ્મ જંતુથી મૃત્યુ નીપજે. ૬.મધ અગણિત ઈંડા, બચ્ચા,માખીની હિંસા, વિકારી, ળમાં નરકગતિ. (૨૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50