Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri
View full book text
________________
છે.મદિરા-દારુ : અગણિત કીડા, જીવોની હિંસા, તામસી, વિકારી, ક્રોધી, અંધ, વિવેકહીન, ચારિત્રહીન બને. કુટુંબ-પરિવારની પાયમાલી, ધનનો નાશ, શીધ્ર મત્યુને ભેટે, દેશને પાયમાલ કરે. ૮. માંસઃ પંચેન્દ્રિય તથા નિગોદના અનંતજીવ-વસ જીવોની હિંસા, ક્રૂર-કઠોર સ્વભાવ બને, કેન્સર આદિ, રોગ, ળમાં અસંખ્ય વર્ષની દુઃખમય નરકગતિ.. ૯. માખણ : છાસથી જુદું પડ્યા પછી ઉત્પન્ન થયેલા અગણિત ત્રસજીવોની હિંસા, અતિકામી-રોગી બનાવે. બટરપોલ્સન-સેન્ડવીચ-કેક-બીસ્કીટ અભક્ષ્ય છે. ૧૦. હિમ-બરફ ઃ અસંખ્ય, અળગણ પાણીના તથા. બસજીવોની હિંસા, મંદાગ્નિ-અજીર્ણ, શરદી, ખાંસી, તાવ વગેરે રોગો થાય. ૧૧.વિષઃ બધા જ પ્રકારના પોઈઝન-ઝેરો જીવોનો નાશ કરે, મૃત્યુ થાય, તમાકુ-ગાંજો-ચરસ-બીડીસીગરેટથી ફ્સા બગડે, કેન્સર ટી.બી.થાય. વ્યસનોથી આરોગ્યની બરબાદી થાય. યુવાનીનો નાશ થાય છે. આરોગ્યની રક્ષા માટે નિર્વ્યસની બનો અને સૌને બનાવો. વ્યસની જીવો જીવન હારી જાય છે. ૧૨.કરા પાણીનો કાચો ગર્ભ, બરફ જેવો દોષ લાગે. ૧૩.માટીઃ અસંખ્ય જીવની હિંસા, પથરી-પાંડુરોગઆમવાત વિગેરે થાય. (સફેદ લાલ છાંટ વગરનું સિંધાલૂણ અચિત્ત છે)
(૨૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/2f3455b5cbfb09b92e39aaddf73752a992b62b830ed54a06c487ee776fe80d2c.jpg)
Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50