Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 43
________________ લીલી નિશાનીઓવાળા પદાર્થોમાં પરીક્ષણ કરવાથી મસ્ય તેલમાંના વિટામીન “એ” માંસ ઈંડા વિ.માંથી પ્રાપ્ત ઈમલ્સી ફાયર્સ, હેલ માછલીના માથામાંથી પ્રાપ્ત સ્પર્મ, સુવર-ગાય-કૂતરા-વાંદરાઓને મારી પ્રાપ્ત કરેલી ચરબી જાણવા મળી છે. આ વિષયમાં કડક પગલાના અભાવે મેગી ફૂડ પ્રોડક્ટસ, ઠંડા પીણાં, બ્રિટાનીયા, મિલ્ક બિસ્કિટ્સ, મેરી ગોલ્ડ, ટાઈગર, ગુડ ડે ઈત્યાદિ બિસ્કિટ્સ, ચુઈંગમ, બબલગમ, ટુથપેસ્ટ વિગેરે અનેક પદાથોમાં પ્રાણીજન્ય પદાર્થોની બનેલ એડીક્ટીઝની ભેળવણી કરવામાં આવે| છે. લીલા રંગની નિશાનીથી શાકાહારીના પેટમાં માંસાહારનું મિશ્રણ જાય છે. આથી બહારની વસ્તુમાં વિશ્વાસ રાખવા જેવો નથી. બહુ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે દેશી ઘીમાં ગાય અને સુવરની ચરબીનું મિલાવટ થાય છે જેથી ચીકાશ વધે છે. વનસ્પતિ ઘીમાં ગાયની ચરબી, છાસ અને સેન્ટ નાંખી ગરમ કરવામાં આવે છે. શુદ્ધ ઘી તરીકે વેચાય છે. હોટલોમાં નાન-પરોઠા-ક્લચાના લોટમાં ચરબીનું મિશ્રણ થાય છે. ચાઈનીઝ ફ્સમાં ૯૦ ટકા પ્રાણીજન્ય પદાર્થ ભેળવેલ હોય છે. નામાંકિત કેટરર્સની મારફ્ટ રેડીમેડ ગ્રેવીનો ઉપયોગ કરી આપણી અજાણ દશામાં માંસાહાર કરાવી રહ્યો છે. વિદેશી કંપનીઓ બાળકોના દૂધના પાવડરમાં ચીકન પાવડર મીક્ષ કરે છે. (૪૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50