Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 34
________________ રસમાંથી બને છે જે સડેલા રતાળુના રસવાળા હોજમાં અસંખ્ય કીડાઓ પગ નીચે કચરાયા પછી મશીનમાં ગોળ ગોળ દાણા પડે છે. અનંતકાય અને અસંખ્ય ત્રસા જંતુનો નાશ હોઈ વર્યું છે. કર્માદાનનો આ ધંધો પણ કરવા જેવો નથી. દયા-કરૂણાનો નાશ કરે છે. (૧૮) ટુથ-પેસ્ટઃ જેમાં ઈંડાનો રસ, હાડકાંનો પાવડર તથા પ્રાણીજ ગ્લિસરીનનું મિશ્રણ હોય છે. સવારના પહોરમાં દાંત સાફ કરવા લગાડતાં હિંસક વસ્તુઓનો દોષ લાગે છે તેનાથી બચવા આયુર્વેદિક નિર્દોષ મંજના સારું (દા.ત. કાંટાળુ માયુ + ફ્લાવેલી ફ્ટડી + સફેદ સિંધાલૂણ) નું મંજન પાયોરિયા અટકાવી દાંતને મજબૂત કરે છે. (૧૯) ઈસ્યુલીન ઈજેક્શનો : કતલ કરેલાં ઘેટાંબકરાં-ભૂંડના પેન્ક્રિયાસ નામના અવયવમાંથી બને છે. (૨૦) કસાટા આઈસ્ક્રીમ: જુદી જુદી કંપનીઓનો આવે છે. તેમાં ઈંડાના રસવાળી કેક વપરાય છે. રાસાયણિક દ્રવ્યનું પણ મિશ્રણ થાય છે. તે અભક્ષ્ય અને આરોગ્યને હાનિકારક છે. (૨૧) સાબુ ન્હાવાના ઘણાં ખરામાં પ્રાણીજ ચરબી આવે છે જે ટેલોમાંથી બનાવવામાં આવે છે. હિંસક પદાર્થનો ત્યાગ કરી નિર્દોષનો ઉપયોગ કરવો એ દયાળુનું કર્તવ્ય છે. (૩૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50