Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 21
________________ હોમ ટુ હોસ્પીટલ લઈ જનારા ખાન-પાનને રેડ સિગ્નલ આપો.) જેનું ધન પ્રામાણિક તેનું અન શુદ્ધ જેનું અન્ન શુદ્ધ એનું મન શુદ્ધ જેનું મન નિર્મલ તેનું જીવન પવિત્ર જેનું જીવન પવિત્ર તેનું મરણ સુંદર જેનું મરણ સુંદર તેનો પરલોક સુંદર જાગ્યા ત્યારથી સવાર માની તન, મન, જીવનને બગાડનારા અભક્ષ્ય તથા અપેય પદાર્થોનો ત્યાગ અપનાવી સ્વસ્થ સુખી બનો. નિરોગી દેહ સૌ કોઈ ચાહે છે. પણ વર્તમાનકાળની વિષમ સ્થિતિમાં લાખો દવાઓ-હોસ્પિટલો છતાં રોગો દિન-પ્રતિદિન વધતા જાય છે. કેટલાકના નિદાન પણ થઈ શકતા નથી. બુદ્ધિમાન ગણાતો માનવ રીબાઈને જીવનને પૂરું કરે છે જેનું કારણ તપાસતાં માલૂમ પડશે કે તે ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે. વગર ભૂખે ખાય છે. અકાળે રાત્રે ખાય છે, બજારનું અભક્ષ્ય ખાય | છે. સ્વાદલોલુપતાનું પરિણામ રોગ અને મૃત્યુ છે. વાસી પાઉં, ઈંડારસથી મિક્ષ ચોકલેટ, કેક, ટીના પકડ ક્ક, ઈન્સટન્ટ અને ફાસ્ટ ફૂડ, આઈસ્ક્રીમ, પીણાંઓ વગેરે અખાદ્ય પદાર્થોથી આરોગ્ય-તેજ-બળ (૨૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50