Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 16
________________ ૩. હું જે તે સંઘ-સમાજ કે જ્ઞાતિમાં હોઉં તેમાં અમારા લેટરપેડ પર લગ્નાદિ પ્રસંગોમાં અમે સહુ રાત્રિભોજનનો સર્વથા ત્યાગ કરીએ છીએ એવા ભાવનો ઠરાવ કરી સંઘમાં પહોંચાડીશ. ૪. જે લોકો આ ઠરાવથી વિરૂધ્ધ વર્તે તેમના માટે દંડની શી જોગવાઈ? સંઘ-સમાજ-જ્ઞાતિના પ્રતિષ્ઠિત હોદાઓ તેમને શોભતા નથી. જૈનપણાનું ગૌરવ સાચવવું. વિરાટ જૈન ધર્મ સંસદમાં અમારા સંઘ-સમાજ-જ્ઞાતિના વધુમાં વધુ લોકોને પ્રેરણા કરીને લાવીશ. જનરલ ઠરાવનો નમૂનો અત્રે પધારેલ સર્વે સંઘ | સંસ્થા | જ્ઞાતિઓએ નીચે મુજબનો ઠરાવ પાસ કરી તા... અમારા સંઘમાં મોકલી આપવા વિનંતી. ઠરાવનો નમૂનો આજ રોજ મળેલ .................... કારોબારી કમિટી સર્વાનુમતે ઠરાવે છે કે, આપણી જ્ઞાતિમાં, જ્ઞાતિ સ્તરે તથા દરેક જ્ઞાતિજનો પોતાને ત્યાં આયોજિત સગાઈ, લગ્નાદિ પ્રસંગોમાં સામૂહિક રાત્રિભોજના કરાવવામાં આવશે નહીં. આ ઠરાવ તા. .................. ના દિવસે કારોબારીની કમિટીમાં સર્વાનુમતે પસાર કરવામાં આવે છે. જે લોકોને માન્ય ન હોય તેમના પ્રત્યે મધ્યસ્થ ભાવ રાખી તેઓ પણ ભાવિમાં સત્કાર્યમાં જોડાઈ જશે તેવી આશા રાખવી. પરસ્પર સંઘર્ષ કરવો નહીં. (૧૫) .. સુધીમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50