Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 18
________________ (૫) સંઘના સચ્ચે બીજાને ત્યાં થતાં સમૂહ રાત્રિભોજનના પ્રસંગોમાં જવાનું ટાળવું. અને જો કદાચ અનિવાર્ય સંજોગોમાં જવું જ પડે તો રાત્રિભોજન નહીં કરવું. કારણ કે સમૂહ રાત્રિભોજન બંધ કરેલ છે. આ ઠરાવ જૈનત્વની રક્ષામાં સહાયક છે. માટે સર્વાનુમતે આજે આ ઠરાવ પાસ કરવામાં આવે છે. આ ઠરાવનું પાલન કરવા સકલ સંઘને વિનંતી. રોગોથી બચવા રાત્રિભોજન કરશો નહિ. પેટ બગાડે તેવું ખાશો નહિ, મન બગડે તેવું વિચારશો નહિ, જીવન બગડે તેવું આચરશો નહિ, કલેશ થાય તેવું બોલશો નહિ, (મરણ બગડે તેવા પાપ કરશો નહિ.) શું તમારે રોગોથી બચવું છે ? શરીરને તંદુરસ્ત રાખવું છે ? મનને સ્વસ્થ રાખવું છે ? દવાઓના અને હોસ્પિટલના જાલીમ ખર્ચાથી બચવું છે ? રોગોનું મૂળ સ્વાદલોલુપતામાં છે, માટે પેટ બગડે તેવું ખાશો નહિ અને ખવડાવશો નહિ. બહારનું ખાવું એટલે પેટ બગાડવું. આજકાલ બહાર બનતા ફાસ્ટફૂડ, ઈન્ટસ્ટન્ટ ડ, વાસી અને હલકા દ્રવ્યો સંભાર મસાલાના જોરે બહુ (૧૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50