Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal
Catalog link: https://jainqq.org/explore/008954/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ ર સંયોજક પૂ.પં.પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના શિષ્ય પંન્યાસશ્રી મેઘદર્શનવિજયજી મ.સાહેબ Page #2 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા પ્રસ્નપત્રો દ્વારા જૈન શાસનના અનેક વિષયો ઉપર પ્રકાશ પાથરતું પુસ્તક જ્ઞો દીપક પ્રોટાવશે ભાગ - ૨ ત્રિય પૂ.પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના શિષ્યરત્ન પૂજય પંન્યાસ શ્રી મેઘદર્શનવિજયજી મ.સા. અખિલ ભારતીય સંસ્કૃતિરક્ષક દળ પ્રિHિથાળ] (૨) કમલ પ્રકાશન ટ્રસ્ટ otee, નિશા પોળ ઝવેરી વાડ, રીલીફ રોડ, અમદાવાદ - ૧ ફોન નં. ૨૫૩૫૫૮૨૩ વર્ધમાન સંસ્કાર ધામ ભવાનીકૃપા બિલ્ડીંગ, ૧લે માળે ગીરગામ ચર્ચ સામે, ઓપેરા હાઉસ, મુંબઈ - ૪ ફોન : ૨૩૬૦૦૯૦૪ તપોવન સંસ્કાર ધામ ચં. કે. સંસ્કૃતિ ભવન ધારાગિરિ ગોપીપુરા મેઈન રોડ, પો. કબીલપોર સુભાષ ચક, નવસારી : ૩૯૬ ૪ર૪ સૂરત ફોન ન. ૨૩૬૧૮૩ ફોન ૨૫૯૩૩૮ વિવાહ ) Page #3 -------------------------------------------------------------------------- ________________ અતક્રમણિકા ૧. શ્રદ્ધાની સરગમ ૨. દિવાળીની દિવ્યતા ૩. આંકડાની અંતકડી ૪. શ્રીપાળકુંવરની વાતલડી સંયમ વિના નહિ ઉદ્ધાર જેવું અન્ન તેવું મન ૭. મંત્ર જપો નવકાર ૮. સૂત્ર સરગમ ૯. પર્યુષણનો પ્રકાશ ૧૦. કેવળજ્ઞાનની કળા ૧૧. આચારઃ પ્રથમ ધર્મો ૧૨. હું શ્રાવક તો બનું! ૧૩. ઈતિહાસનાં પાનાં ખોલીએ. પલ ૧૪. આદિદેવ અલવેસરુ ૧૫. વીરકુંવરની વાતલડી ૧૬. શ્રી શત્રુંજય તીરથ સારા ૧૭. જવાબો મુદ્રકઃ નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, દુધેશ્વર, અમદાવાદ. ફોન ૨૫૬૨૪૯૯૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ખૂબ જ આનંદની વાત છે કે જૈનશાસનના પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતો વૈદલ વિહાર કરીને, ગામોગામ વિચરીને પ્રજાને ધર્મમાર્ગે દોરી રહ્યા છે. અનેક કુટુંબોમાં અંધકારને ઉલેચીને પ્રકાશ ફેલાવી રહ્યા છે. પોતાના જીવનને વધુ ને વધુ ઉંચુ જીવવા દ્વારા અનેકોના અનાચારને ધ્રુજાવી દેવાની સખત મહેનત કરી રહ્યા છે. પરંતુ બીજી બાજુ જમાનાવાદનું ઘોડાપૂર પણ પૂરજોશમાં વહી રહ્યું છે. નવી પેઢી ફેશન ને વ્યસનમાં મસ્ત છે. ટી.વી. અને વીડીયો પાછળ પોતાનો કિંમતી સમય બરબાદ કરે છે. અશ્લીલસાહિત્ય ને નવલકથાઓ દ્વારા મનમાં વિકૃતિઓનો ભંડાર ભરે છે. હોટલોનાં ખાણાં તેમની બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. વાતોમાં નિંદા-ટીકા કે બિભત્સ પ્રકારની વિકૃતિઓ ઉભરાતી જણાય છે. સત્સંગ કે સત્સાહિત્યથી લાખો યોજન દૂર થવા લાગી છે. અને તેથી જ પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોને પણ કાર્ય ઘણું વિકટ જણાય છે. નવી પેઢી પણ ધર્મ સન્મુખ બને; પ્રાચીન ઈતિહાસની જાણકાર બને, આચાર માર્ગ અપનાવવા લાગે, ધર્મથી પરિચિત બને, સત્સાહિત્ય વાચક બને, નિંદાવિકથામાંથી બહાર નીકળે તે દૃષ્ટિથી પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ.મ.સા.ના શિષ્ય પૂ. મુનિશ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ વડે કરાયેલી પ્રેરણાને ઝીલી લઈને તેમનાં સં. ૨૦૪૭ના સુરતના ચાતુર્માસમાં અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળે તથા સં. ૨૦૪૮ના મંડપેશ્વરરોડ, બોરીવલીના ચોમાસામાં આદિનાથ જૈન ભક્તિ મંડળે જ્ઞાનવૃદ્ધિ અભિયાનનું આયોજન કર્યું હતું, જેના અન્વયે ચાતુર્માસના ૧૬ રવિવારે પૂ. મેઘદર્શન વિ.મ. સાહેબે તૈયાર કરેલાં જુદા જુદા વિષયને આવરી લેતાં પ્રશ્નપત્રો બહાર પાડયા હતા. બંને ચોમાસામાં આ આયોજનથી ખૂબ જ લાભ થયો હતો. ઘરમાં રહેલા ધાર્મિક પુસ્તકો ખુલવા લાગ્યા હતાં. ચોરે અને ચૌટે પેપરના પ્રશ્નો અને તેના જવાબોની જ ચર્ચા ચાલતી હતી. ટી.વી. વીડીયો તથા નવલકથાઓ દૂર મૂકાઈ જતા હતા. સતત ધર્મમયવાતોથી વાતાવરણ પલ્લવિત બનતું હતું. દસદિવસની મુદત દરમ્યાન ઘરે બેસીને જવાબ લખવાના હોવાથી, અરસપરસ પૂછવાની છૂટ હોવાથી નિંદા-ટીકા તો ક્યાંય દૂર થઈહતી. વળી માત્ર જવાબો ન લખતાં, આખા વાક્યો ફરીથી સંપૂર્ણપણે લખવાના હોવાથી, કોઈને પૂછ્યું હોય તોય જાતે લખવાના કારણે પરીક્ષા આપનારના મનમા તેના સંસ્કાર તો પડતાં જ હતાં. Page #5 -------------------------------------------------------------------------- ________________ દરેક પરીક્ષામાં સુંદર પ્રતિભાવ બતાડનાર ૧૦-૧૦ પરીક્ષાર્થીઓનું વિશિષ્ટ પ્રભાવનાઓ તથા ૫૦-૫૦ પરીક્ષાર્થીઓનું પ્રોત્સાહન પ્રભાવનાઓથી જાહેર પ્રવચનમાં બહુમાન કરાતું હતું. પ્રશ્નપત્ર બહાર પડતાં જ લગભગ પંદરસો જેવા પેપરો આપોઆપ રૂા. ૧ ની કિંમતે ઉપડી જતાં હતા ને જવાબપત્ર પરત કરવાના સમયે જવાબપત્રોનો ઢગલો થઈ જતો હતો. વળી જુદા જુદા વિષય ઉપર સો સો પ્રશ્નો મળી જતાં, દરેક વિષયનું સાંગોપાંગ જ્ઞાન મળતું હતું. તેથી અનેક લોકોની માંગણી આ પેપરોનો સંગ્રહ કરવાની હતી. જુદા જુદા સ્થળે પરીક્ષાઓનું આયોજન કરવા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો તથા અન્ય સંસ્થાઓ પણ આ પ્રશ્નપત્રો તથા તેના જવાબપત્રોની અમારી પાસે વારંવાર માંગણી કરતાં હોવાથી અમે આ પ્રશ્નપેપરો તથા જવાબપત્રોને પુસ્તકના સ્વરૂપમાં પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ. અમને વિશ્વાસ છે કે આ પુસ્તકથી તેઓની તો માંગણી સંતોષ પામશે જ. પણ સાથે સાથે અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો તથા સંસ્થાઓને પ્રશ્નપત્રો દ્વારા જ્ઞાનદીપક પ્રગટાવવામાં આ પુસ્તક સહાયક પણ બનશે જ.. આ પુસ્તકમાં રહેલાં જુદા જુદા પ્રશ્નપત્રો આપ્યા છે. છેલ્લે તે તમામના જવાબો આપવામાં આવ્યાં છે. વાચકોને સૌ પ્રથમ પોતાની જાતે જવાબો શોધીને પોતાની નોટમાં લખવા અને ત્યાર પછી જ આપેલા જવાબપત્રો સાથે પોતાના જવાબોને ચકાસી લેવા વિનંતી કરીએ છીએ. આ પુસ્તક અંગે આપના પ્રતિભાવો સાદર આવકાર્ય છે. જિનાજ્ઞા વિરુદ્ધ કે પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કાંઈ પણ છપાયું હોય તો તેની ક્ષમા માંગવા સાથે, જ્ઞાનદીપક પ્રગટાવનારા આપના કાર્યોની અનુમોદના કરવાપૂર્વક જ્ઞાનદીપક પ્રગટાવનારું આ પુસ્તક શ્રી સંઘના ચરણોમાં અર્પણ કરીને વિરમીએ છીએ. લિ. સંચાલક Page #6 -------------------------------------------------------------------------- ________________ પર રાજ કરે . પાક. રે, શાનદકિ આમિયાન પ્રેરક : પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ.મ.સા.ના. શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પેપર - ૧ , શકાની સરગમ પરત દિન (તા. સુચનો - (૧) જવાબપત્ર ભરીને પરત દિને રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ઉપાશ્રયમાં પહોંચાડવાના રહેશે. (૨) સાધુ-સાધ્વી મ. તથા પંડિત કે શિક્ષકદિની કોઈ પણ પ્રકારની સહાય વિના, લીટીવાળા ફૂલસ્કેપ કાગળમાં ક્રમસર જવાબો લખવા. (૩) જવાબપત્રમાં સૌથી ઉપર તમારું નામ, સરનામું તથા પ્રશ્નપત્ર નંબર અવશ્ય લખવો. (૪) આડ-અવળા લખેલા જવાબો તપાસાશે નહિ. (૫) ૧ થી ૧૦ નંબરે આવનારનું જાહેર પ્રવચનમાં બહુમાન કરાશે તથા અન્ય પ્રોત્સાહક ઈનામો અપાશે. (૬) પરીક્ષા કમિટિનો નિર્ણય આખરી ગણાશે. જવાબપત્ર પાછું જોવા મળશે નહિ. (૩) સ્વચ્છતા, સુંદર અક્ષર તથા શુદ્ધિ ઉપર પણ ધ્યાન અપાશે. (૮) કસમાં સાચો જવાબ ન હોય તો ખાલી જગ્યા કોરી રાખવી. (૯) માત્ર સાચો જવાબ બીજા રંગની પેનથી લખવો. કૌસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાકય ફરીથી લખો. ૧ પરમાઈનું બિરુદ –ને મળ્યું છે.(વસ્તુપાળ તેજપાળ, કુમારપાળ) ૨ માતાને ખુશ કરવા – દૃષ્ટિવાદ ભણવા ગયા. (ફલ્યુરક્ષિત, આર્યરક્ષિત, ધર્મરણિત) ૩ વિદ્યા બળે સૂરિજી રોજ પાંચ તીર્થોની યાત્રા કરતા હતા. (માનદેવ, પાદલિપ્ત, ધર્મ) ૪ “ન તથા સ્કન્ધો બાધતે, યથા બાધતિ બાબતે’ વાક્ય સૂરિ બોધ પામ્યા. (હરિભદ્ર, વૃદ્ધવાદિદેવ, સિદ્ધસેન દિવાકર) ૫ માયાથી _ એ ૮૦ ચોવીસી સુધી સંસાર ઊભો કર્યો. (લક્ષ્મણા, રુક્તિ, સ્થૂલભદ્રજી) ૬ “જહા લાહો તહાં લોહી વિચારતાં _ દીક્ષા સ્વીકારી. (નમીએ, કપીલે, વિનમએ) ૭ સુલસાની પરીક્ષા - કરી. (મયણાએ, અંબડે, રેવતીએ) ૮ સર્વને જીતવા આવનાર -- - પોતે જ જીતાઈ ગયા. (અંબડ, ઇન્દ્રભૂતિ, ગૌતમબુદ્ધ) Page #7 -------------------------------------------------------------------------- ________________ ૯ ઋષભકુટ ઉપર પોતાનું નામ લખતાં ની આંખમાં આંસુ આવ્યા. (બ્રહ્મદત્ત, સનસ્કુમાર, ભરત) ૧૦ “જગદ્ગુરુ બિરુદ – ને મળ્યું હતું. (હેમચંદ્રસૂરિ, હરિભદ્રસૂરિ, હીરસૂરિ) ૧૧ સાધ્વીના શીલની રક્ષા કાજે _ _ સૂરિજી યુદ્ધ લાવ્યા. (પાદલીપ્ત, કાલક, યક્ષદેવ) ૧૨ પ્રભુવીરના મુખે મુનિ વખણાયા. (મેતારજ, લોહાર્ય, ધન્ના) ૧૩ ભક્તિમાં હારેલા _ _ વિરતિમાં ઈન્દ્રને હરાવ્યો. (સ્થૂલભદ્ર, શાલિભદ્ર, દશાર્ણભદ્ર) ૧૪ કાઉસ્સગ્ન કરતા સત્તરભેદી પૂજાની રચના મહારાજે કરી. (ભાનુચંદ્રજી, સકલચંદ્રજી, અજિતચંદ્રજી) ૧૫ પોતાની પુત્રીઓને સંયમના માર્ગે મોકલવાનો પ્રયત્ન | _ મહારાજા કરતા હતા. (શ્રેણિક, ચેડ, શ્રીકૃષ્ણ) ૧૬ – ને પગારમાં વાર્ષિક ૧૪૭ મણ સોનું મળતું હતું. (ભામાશા, દેદાશા, પેથડશા) ૧૭ લગ્નના પ્રથમ દિને જ પત્નીને તિલાંજલી આપી. (અરિજયે, પવનંજયે, મૃત્યુંજય) ૧૮ પિતાને જેલમાં પૂરીને દુખ આપનાર પુત્ર હતો.(કુણાલ, કોણિક, કમલ) ૧૯ પ્રભુવીરની પ્રતિમા બનાવીને તેના પ્રભાવે કામવાસનાને શાંત કરનાર દેવાત્મા પૂર્વભવમાં _ હતા. (લુહાર, જેન, સોની) ર૦ જેનોને ચાંદલો ભૂંસવાની આજ્ઞા કરનાર રાજા હતો. (તેજપાળ, કુમારપાળ, અજયપાળ) ૨૧ જાન લઈને જવા છતાં પરણ્યા વિના પાછા ફરનાર _ હતા (વબાહુ, ભવદેવ, નેમકુમાર) ૨૨ સૂર્યનાં કિરણો પકડીને અષ્ટાપદજીની યાત્રા કરનાર – __ હતા. (ભવભૂતિ, શિવભૂતિ, ઇન્દ્રભૂતિ) ૨૩ કોળાપાક અને ઘેબરની દેવીભિક્ષા ન લેનાર સ્વામી હતા. (ગૌતમ, વજ, મહાવીર) ૨૪ _ ના બત્રીસે પુત્રો સાથે જગ્યા સાથે મર્યા (દેવકી, સુલસા, સાવિત્રી) ૨૫ પ્રભુવીરને જોતાં જ દીક્ષા છોડનાર – હતો. દેવશર્મા, શેડૂવક, હાલિક) ૨૬ દશ-દશ ભવો સુધી વૈરની પરંપરા ચાલુ રાખનાર – (મરૂભુતિ, કમઠ, અગ્નિશર્મા) _ હતો. Page #8 -------------------------------------------------------------------------- ________________ ર૭ ગધેડું ન ભૂકે ત્યાં સુધી કાઉસ્સગ્ગ ચાલુ રાખવાનો નિયમ , મ, સાહેબે લીધો. | (દેવચંદ્ર, સકલચંદ્ર, મેરુચ) ૨૮ દોરડ ઉપર નાચતા ક્વલ્ય મેળવ્યું. ચિલાતીપુત્ર, ઈલાચીકુમારે, વિષ્ણુકુમારે) ૨૯ _ _ ની ચીસથી પર્વતની શિલામાં તરાડ પી. સિંહ, મહાવીર, ઈન્દ્ર) ૩૦ ૭૦૦ વર્ષ સુધી ૧૬ મહા રોગોને સહન કર્યા. (અભયદેવ સૂરિએ, સનત્મનિએ, મણિઉદ્યોત મહારાજે) ૩ લોડને સમક્તિનું દાન કરનાર__ _હા. (મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, શાંતિનાથ) ૩૨ પૂર્વના ભવમાં હોલાને પ્રાણનું દાન કરનાર – – હતા. (મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, શાંતિનાથ) ૩૩ પશુઓને અભયદાન કરનાર – હતા.(શાંતિનાથ, નેમીનાથ, પાર્શ્વનાથ) ૩૪ સર્પને દેવલોકનું દાન કરનાર હતા. શાંતિનાથ, નેમીનાથ, પાર્શ્વનાથ) ૩૫ નૂતનમુનિને લાકડીનો માર મારનાર હતા. (ભવદેવ, ચંડરુદ્રાચાર્ય, અંગારમઈકાચાર્ય) ૩૬ મરીને ઊંટ બનનાર અભવ્ય_ _ હતા.(ભવદેવ,ચંદ્રાચાર્ય, અંગારમÉકાવાય) ૩૭ છ ઋતુના પુષ્પોથી પ્રભુપૂજન કરનાર _ હતા. (અજયપાળ, કુમારપાળ, તેજપાળ) ૩૮ --- થી તપાગચ્છ શરૂ થયો. (હેમચંદ્રસૂરિ, હીરસૂરિ, જગચ્ચન્દ્રસૂરિ) ૩૯ વરસ નહિ, આરસ જોઈએ કહેનાર-----– મંત્રી હતા.(પેડ, વસ્તુપાળ, વિમલ) ૪૦ ઈર્ષાના કારણે કુંતલા રાણી મરીને, _ થઈ.(ભૂંડણ, સાપણ, કૂતરી) ૪૧ “મારી દેરાણી તો દેવી છે દેવી !” પૂર્વભવમાં એવું વિચારનાર – હતા. (ત્રિશલા, દેવાનંદા, મરુદેવા) ૪૨ અઢળક સંપત્તિ હોવા છતાં તેલ અને ચોળા ખાનાર હતા. (પુણીયો, સંગમ, મમ્મણ) _. મંત્રીએ ભગવતીસૂત્રનું ૩૬૦૦૦ સોનામહોરથી પૂજન કર્યું હતું. (વસ્તુપાળ, પેથડ, કલ્પક) ૪૪ – સૂરિએ તાબોટા લઈને સિધ્ધસેન બ્રાહ્મણને હરાવ્યો હતો. (શાંતિચંદ્ર, વાદિદેવ, હરિભદ્ર) ૪૫ મૃત્યુની પથારીમાં પડેલ પતિનો પરલોક સુધારનાર સતી – હતી. (ઋષિદત્તા, મદનરેખા, સાવિત્રી) ૪૬ મહમદ બેગડાના આદેશથી શાહનું બિરુદ સાચવવા દેદરાણીએ દુષ્કાળ નાથ્યો. (દાદુ, કાદુ, ખેમા) Page #9 -------------------------------------------------------------------------- ________________ ૪૭ વિનાશ કરાવ્યો. ૪૮ જલપૂજા કરતી વખતે ૪૯ અકબર પૂર્વભવમાં ૫૦ પોતાના પાપના પ્રાયશ્ચિત રુપે કુમારપાળે બંધાવેલ જિનમંદિરનું નામ. વિહાર હતું. ૫૧ ભાઈની મશ્કરીથી ચારિત્ર સ્વીકારતા પતિના પગલે પગલું ભરનાર હતી. મુનિએ વીસમા ભગવાનનો સ્તૂપ ઉખેડી નંખાવીને વૈશાલીનો (આરણક, કુલવાલક દામનક), શેઠને યાદ કરાય છે.(દેદાશા, પેથા, મોતીશા) નામનો સંન્યાસી હતો.(યાકુબ, મુકુંદ, શંકરાચાર્ય) ૫૨ પ્રભુવીરનો આત્મા ૧૩ ૫૪ ૫૫ ૫૮ ૫૬ શરીરનો અશુચિ સ્વભાવ બતાડીને પ્રતિબોધ પમાડ્યા. ૫૭ મંકોડાની રક્ષા માટે ૫૯ ૬૦ ૬૨ (સુભદ્રા, સુલસા, મનોરમા) નગરીમાં ચક્રવર્તી બન્યો.(વિનીતા, મુકા, ક્ષત્રિયકુંડ) મુનિએ દ્વાદશાર નયચક્ર ગ્રંથની રચના કરી.(મલ્લિષેણ, મેઘ, મલ્લ) મુનિએ સ્યાદ્વાદ મંજરીની રચના કરી. (મલ્લિષણ, મેઘ, મલ્લ) ના પુત્રે મીની શત્રુંજય રુપે બાબુના દેરાસરની રચના કરી, (મીનાકુમારી, મલ્લિકુભારી, મહેતાબકુમારી) એ પૂર્વ ભવોના મિત્રોને (મીનાકુમારી, મલ્લીકુમારી, મહેતાબકુમારી) પોતાની ચામડી કાપી. (મેતારજે, કુમારપાળે, ઉદયને) ૬૩ (યુકા, ત્રિભુવનપાળ, મુષક) કરી. ૬૧ મરણ પથારીએ પડેલા ભાઈની ભવ્ય ભાવનાને અમર બનાવતું જીનાલય વસંહ છે. આચાર્ય મલીના વાંકે ખાળના ભૂત બન્યા. (અષાઢભૂતિ, મંગુ, નયશીલ) આચાર્ય ઈર્ષ્યાના કારણે સાપ બન્યા.(અષાઢાભૂતિ, મંડુ, નયશીલ) મુનિના ઉદ્ધાર માટે શય્યભવસૂરિજીએ દશવૈકાલિક સૂત્રની રચના (કેનક, જનક, મનક) (વિમલ, લુણીંગ, સાકર) ચારિત્રની આરાધના કરીને જ્યાંથી આવ્યા હતા ત્યાં ગયા. ૬૪ બહેનોએ પોતાના ભાઈ ૬૫ બનેવીએ પોતાના સાળા રત્ન લાવીને ગુરુના ગ્રંથ-લેખનમાં વેગ વધાર્યો. * (સ્થૂલભદ્ર, અયવંતી, તંદુલીયો) (રત્નપાળે, ધનાશાહે, લલ્લિગે) ને પ્રતિબોધ પમાડ્યો. (શ્રીયક, બાહુબલી, સ્થૂલિભદ્ર) મુનિની ચામડી ઉતરાવી. (મેતારજ, બંધક, ધન્ના) Page #10 -------------------------------------------------------------------------- ________________ ૬૬ નાગકેતુ મૃત્યુ પામીને ૬૭ પ્રભુવીરને વંદન કરવા સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાને હતી. ૬૮ નેમ-રાજુલના લગ્નમાં ભંગ પડાવનાર ૬૯ ભરતની બેન સુંદરીએ ૭૦ શથ્યભવ ૭૧ આર્ય મહાગિરિના ગુરુ ૭૨ વસ્વામીએ. ૭૩ કુમારપાળ રાજા ૭૪ હસ્તલિખીત પ્રતોનો સૌથી મોટો ભંડાર ૭૫ પ્રભુવીર સુ v * (ગંગા, ઋજુવાલિકા, યમુના) ૭૬ થી ૧૦૦ બાજુના કોઠામાંના અક્ષરોમાંથી આટલું બનાવો (એક અક્ષરનો ગમે તેટલીવાર ઉપયોગ કરી શકાશે. એક પણ અક્ષર વધવો (શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ) ની પ્રતિમાથી બોવ પામ્યા. (મહાવીરસ્વામી, પાર્શ્વનાથ, શાંતિનાથ) જોઈએ નહિ.) ૭૬ થી ૯૩ જૈન ઈતિહાસમાં પ્રસિદ્ધ ૧૮ શ્રાવક-શ્રાવિકાનાં નામો. {e ૯૪ થી ૯૮ પ્રભુભક્તિ સંબંધિત પાંચ શબ્દો. ૯૯ થી ૧૦૦ ધર્મને લગતાં બે વાક્યો. પુ તે .. નદીકિનારે કેવળજ્ઞાન પામ્યા હતા. માં ગયા. (દેવલોક, મોક્ષ, મહાવિદેહક્ષેત્ર) નગરીમાં આવ્યા (વૈશાલી, પાવાપુરી, કૌશાંબી) હતો.(કુરંગ, વાનર, વાઘ) $ + પો. ૐ હિ હતા. ગિરિ ઉપર અનશન કર્યુ.(થાવર્ત, રાજ, વૈભાર) કરોડપતિઓ સાથે સ્નાત્રપૂજા ભણાવતા હતા. (૧૮૦૦, ૧૫૦૦, ૧૬૦૦) માં છે.(પાટણ, ખંભાત, જેસલમેર) પર્વત ઉપર દીક્ષા લીધી. સા શું, મા ગ્ ૩ | ૪ | ૫ | ૐ ૩|૪| •°•x || {Ë ગ આ | શે = 5 | ૪ £^{2 * થ સ્તુ દ્ર, ની ہے ન *| * ક નો શ્રી, Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રેરક જ્ઞાનવૃદ્ધિ અભિયાન પૂ.પં.શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ.સાહેબ પિપર - 2 દિવાળીની દિવ્યતા દિવાળીની દિવ્યતા રે પરત દિન તા, સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણ જાણાવી. કીસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. 1 દિવાળી આસો વદ ના દિને આવે છે. (પૂનમ, ચૌદસ, અમાસ) 2 દિવાળીના દિને પ્રભુ મહાવીરનું કલ્યાણક છે.(દીક્ષા, મોક્ષ, કેવળજ્ઞાન) 3 જૈન દૃષ્ટિએ દિવાળીને - કહેવાય છે.(તહેવાર, મહોત્સવ, પર્વ) 4 દિવાળી સાથે સંકળાયેલું છે. (શરીર, આત્મા, જીવન) પ દિવાળીમાં |_ ની શાંતિ, પવિત્રતા અને શુદ્ધિનો વિચાર કરવાનો (શરીર, ધંધા, આત્મા) 6 બેસતા વર્ષે કેવળજ્ઞાન પામ્યા. (11 ગણધર, જંબુસ્વામી, ગૌતમસ્વામી) 7 ભાઈબીજના નંદીવર્ધન - . ના ઘરે જમવા ગયા હતા. (પ્રિયદર્શના, શેષવતી, ગૌતમસ્વામી). 8 દિવાળીના દિને _રાજાઓએ દીવા પ્રગટાવ્યા હતા.(૮, 16, 32) 9 કલ્યાણક દિને - માં અજવાળાં પથરાયાં હતાં.(મોક્ષ, અલોક, નરક) 10 દરેક ભગવાનના - કલ્યાણકો હોય છે.. (6, 5, 4) 11 નિર્વાણ કલ્યાણક સમયે _ માં અજવાળાં પથરાયાં હતાં. (અઢીદ્વીપ, ચૌદ રાજલોક, મનુષ્યલોક) 12 મોક્ષમાં જતાં પ્રભુ ની કેદમાંથી છુટયા. (શરીરવાસ, ઘાતકર્મવાસ, મોક્ષવાસ) 13 પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઈન્દ્રોએ__ _ભાવે ઉજવ્યો. દુઃખી, હર્ષ, મિશ્ર) 14 વીરનું નિર્વાણ થતાં ઈન્દ્ર મહારાજાનું સિંહાસન કંપાયમાન. (થયું, ન થયું) 15 પ્રભુ વીરે છેલ્લે પહોર દેશના આપી હતી. (1,4,16) 16 પ્રભુવીરે છેલ્લે કલાક દેશના આપી હતી. (3,14,48) Page #12 -------------------------------------------------------------------------- ________________ હતી. ૧૭ પ્રભુ વીરની પહેલી દેશના . . હતી જ્યારે છેલ્લી દેશના (ટૂંકી-ફૂંકી, લાંબી-લાંબી, ટૂંકી-લાંબી) ૧૮ પ્રભુની છેલ્લી દેશના — નગરીમાં થઈ હતી. (અપાપાપુરી, રાજગૃહી, શ્રાવસ્તી) ૧૯ છેલ્લી દેશનામાં રાજા ઉપસ્થિત હતા. (પ્રજાપાળ, હસ્તિપાળ, વિજયપાળ) ૨૦ છેલ્લી દેશનામાં રાજાએ સ્વપ્નોનાં ફળ પૂછયાં. (૧૪, ૪, ૮) ૨૧ રાજાએ જોયેલાં સ્વપ્નો. હતાં. (સુંદર, વિચિત્ર, આનંદદાયક) ૨૨ સ્વપ્નોનું ફળ સાંભળવાથી જિનશાસનનો – - – કાળ જણાય છે. (વર્તમાન, ભૂત, ભાવિ) ૨૩ જિનશાસન પ્રભુવીરના નિર્વાણ પછી – ચાલવાનું છે. (શાશ્વતકાળ, ૨૧૦૦૦ વર્ષ, અનંતકાળ) ૨૪ છેલ્લી દેશનામાં સ્વપ્ન ફળ કથન પછી. _ એ ભવિષ્યકાળ સંબંધિત પ્રશ્ન પૂછયો. (સુધર્માસ્વામી, ગૌતમસ્વામી, રાજા) રપ આવતી ચોવીસીમાં _ _ _ સ્વામી પ્રથમ તીર્થકર થશે. (ઋષભદેવ, પવનાભ, પદ્મપ્રભ) ૨૬ પ્રભુ વિરે. _આરાની ભયંકરતાનું વર્ણન કર્યું.(પાંચમા, છઠ્ઠ, સાતમા) ર૭ પાંચમા આરાના અંતે - _ આચાર્ય હશે. (હરિભદ્રસૂરિ, દુષ્પસહસૂરિ, હેમચંદ્રસૂરિ) ૨૮ વીર પ્રભુના શાસનના છેલ્લા સાધ્વી _ _ થશે. (શાસનસેવાશ્રી, ફલ્યુશ્રી, નાગીલાશ્રી) રહે છેલ્લા રાજાનું નામ_ _ હશે.(ચક્ષુષ્યાહન, વિમલવાહન, મેઘવાહનો ૩૦ છેલ્લા શ્રાવકનું નામ - હશે. (કુમારપાળ, ઉદયન, નાગિલ) ૩૧ છેલ્લી શ્રાવિકાનું નામ -- હશે. (દયાશ્રી, શીલાશ્રી; સત્યશ્રી) _ આરાનું ભાવિ જણાવીને પ્રભુવીર સમવસરણમાંથી બહાર નીકળ્યા. | (છઠ્ઠા, પાંચમા, સાતમાં) ૩૩ સમવસરણમાંથી નીકળીને પ્રભુવીર _ _શાળામાં ગયા. કુમાર, પાઠ, દાણ) ૩૪ પ્રભુ વિરે ગૌતમસ્વામીને _ - તોડવા માટે દૂર કર્યો. (કર્મનાં બંધન, સ્નેહરાગ, સંસારરાગ) ૩પ પ્રભુવીરે ગૌતમસ્વામીને. _બ્રાહ્મણને પ્રતિબોધ પમાડવા મોકલ્યા. (હાલિક, અગ્નિશર્મા, દેવશર્મા) ૩૬ પ્રભુ વીરે તિથિએ પુણ્ય પાપના અધ્યયનો કહ્યા. ૩૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ (કા. વદ ૦)), ભા. વદ ૦)), મા. વદ ૦))) ૩૭ પ્રભુએ પુણ્યના ફળ જણાવનારા_ _ અધ્યયનો કહ્યા. (૭૫, ૬૫,૫૫) ૩૮ પ્રભુવીરને છેલ્લે ___ તપ હતો. (ઉપવાસ, છઠ્ઠ, એકાસણનો) ૩૯ પ્રભુ વીર નહિ પુછાયેલા પ્રશ્નના જવાબો જણાવવા લાગ્યા. (૫૫, ૩૬, ૪૫) ૪૦ નિર્વાણ પૂર્વે છેલ્લે પ્રભુવીર ----નામનું અધ્યયન ફરમાવી રહ્યા હતા. ૪૧ પ્રભુવીરનું જન્મનક્ષત્ર _છે.(ફાળુની, ઉત્તરાફાલ્ગની, પૂર્વાફાલ્ગની) ૪ર પ્રભુવીરનું નિર્વાણનક્ષત્ર –– છે.(હસ્તોતરા, સ્વાતિ, ઉત્તરાષાઢ) ૪૩ પ્રભુના --— નક્ષત્રમાં ભસ્મરશીગ્રહ સંત થવાનો હતો. નિર્વાણ, જન્મ, જ્ઞાન) ૪૪ ભસ્મગ્રહકુલ __વર્ષ સુધી તીવ્ર અસર બતાશે.ર000, ૨૫00, 8000) ૪૫ ભસ્મરાશી ગ્રહના _ વર્ષ છે, જયારે તેના વિના. વર્ષ છે. (૨૦૦૦-૧૦૦૦, ૨૦૦૦-૫૦૦, ૧૫૦૦-૧૦૦૦) ૪૬ ભસ્મરાશિગ્રહ _ ફળ બતાવાશે. (સારું, ખરાબ) ૪૭ ઈન્દ્ર પ્રભુને – - વધારવા વિનંતી કરી.(સાધુઓ, શાસન, આયુષ્ય) ૪૮ પ્રભુની ._ _ થી ભસ્મગ્રહની અસર તોડી નાંખવાની વિનંતી કરી, (વાણી, નજર, કાયા) ૪૯ જે કાળે જે બનવાનું હોય તે કાળે તે બને જ તેને કહેવાય. (કર્મ, નિયતિ, પુરુષાર્થ) ૫૦ તીર્થકરોને પોતે પ્રકાશેલા તીર્થ પર રાગ હોય. - _. (છે, નહિ) ૫૧ પ્રભુએ માં યોગનિરોધની ક્રિયા કરી.(પધાસન, પર્યકાસન, કાઉસ્સગ્નમુદ્રા) પર યોગિનરોધની ક્રિયા સુધી ચાલે છે.(૧ કલાક, ૧ અંતમુહૂર્ત, ૧ મિનિટ) પ૩ પ્રભુએ દેશના આપી ત્યારે તેઓ _ ગુણસ્થાનકે હતા. ચૌદમા, તેરમા, છઠ્ઠ) ૫૪ પ્રભુ વીરના નિર્વાણ સમયે ઢગલાબંધ ____ ઉત્પન્ન થયા. (ધનેરા, કુંથુઆ, સાપોળીયા) ૫૫ કેવળજ્ઞાન થયું ત્યારે ગૌતમસ્વામી વર્ષના હતા. (૭૦, ૮૦, ૯૦) ૫૬ પ્રભુવીરનું નિર્વાણ થતાં _ દીપક ઓલવાઈ ગયો.(દ્રવ્ય, ભાવ, કુળ) પ૭ કેવળજ્ઞાન મેળવવા આપણે બિનવું પડે. (ગુરુ, શિષ્ય) ૫૮ પ્રભુ વીરે ચૌદમા ગુણસ્થાનકે – હૃસ્વારનું ઉચ્ચારણ થાય તેટલા સમય સુધી રહ્યા. (૧૪, ૧૨, ૫) ૫૯ હૃદયના ––––ને કેવળરાન થાય.. _ _ ને કેવળજ્ઞાન થાય. (યુવાન, બાળ, વૃદ્ધ) ૬૦ રાજાએ પ્રથમ સ્વપ્નમાં _ _ _જોયો. (સિંહ, બળદ, હાથી) ૬૧ રાજાઓએ દિવાળીના દિને દીપકો પ્રગટાવ્યા.(ભાવ, દ્રવ્ય, જીવન દર શાલિભદ્રની_ _ _ માંગવામાં આવે છે. (સમૃદ્ધિ, ઋદ્ધિ, સંપતિ) Page #14 -------------------------------------------------------------------------- ________________ ૬૩ વીર નિર્વાણથી ૬૪ ગૌતમસ્વામી ૬૫ કયવન્ના શેઠનું ૬૬ પ્રભુવીર નિર્વાણ વખતે ઘણા સાધુઓએ ૬૭ ગૌતમસ્વામીની ૬૮ અભયકુમારની ૬૯ રાજાએ પ્રથમ સ્વપ્નમાં ૭૦ બાહુબલીના ૭૧ પ્રભુવીરના છે. પર્વની શરુઆત થઈ.(ભાઈબીજ, દિવાળી, બેસતું વર્ષ) ની જેમ રડવા લાગ્યા. શિષ્ય, બાળક, ગુરુ) ઇચ્છાય છે. (ભાગ્ય, નસીબ, સૌભાગ્ય) . સ્વીકાર્યું. મંગાય છે. ઇચ્છાય છે. ૮૦ ગૌતમસ્વામી સાથે આવે છે. ૮૧ રહનેમી રાજીમતીની વાત ૭૨ ઉત્તરાધ્યયન સૂત્રમાં ૭૩ ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનનું નામ ૮ર પરિષહ અધ્યયનમાં ૮૩ ‘જહાં લાહો તહા લોહો’ વાત સ્થાનમાં રહેલું પ્રાણી જોયું. ની માંગણી કરાય છે. દેશના ઉત્તરાધ્યયન નામના આગમ સૂત્ર રુપે મળે (પહેલી, છેલ્લી, બીજી) (૫૫, ૩૬, ૧૦) ૭૮ તેરમા અધ્યયનમાં ૭૯ અનાથી મુનિના વનનું કથન.... (મોક્ષ, મોત, અનશન) (શક્તિ, બુદ્ધિ, લબ્ધિ) (શકિત, બુદ્ધિ, લબ્ધિ) અધ્યયનો છે. ૭૪ ઉત્તરાધ્યયનમાં ૭૫ જવ ખાતા બકરાની વાત ૭૬ ‘મીથીલા બળતી હોય તેમાં મારું કાંઈ બળતું નથી' વાકય રાજર્ષિનું છે. ૭૭ મૃગાપુત્રની વાત (રજવાડી, નવા, જર્ણ) (પરાક્રમ, બળ, શૌર્ય) છે. (સર્વવિરતિ, વિનય, પરિહ) (૨, ૪, ૧૦) ચીજોનું દુર્લભ જણાવેલ છે. અધ્યયનમાં આવે છે.(પાંચમા, સાતમા, દસમા) U અધ્યયનમાં આવે છે. (આઠમા, ઓગણીસમા, પચીસમા) મુનિની વાત આવે છે.(રિકેશી, સંભૂતિ, સંજય) અધ્યયનમાં આવે છે. (કંડુ, નમી, ઉદયન) (ક્ષુલ્લક નિગ્રંથીય, પાપશ્રમણીય, મહાનિગ્રંથીય} ના થયેલા વાર્તાલાપનું વર્ણન ઉત્તરાધ્યયનમાં (પ્રદેશી રાજા, કેશકુમાર, આનંદ શ્રાવક) અધ્યયનમાં આવે છે. (વીસમા, બાવીસમા, ત્રીસમા) ગાથા છે. (૩૭, ૪૬, ૧૩) કેવલીની છે.(જયાનંદ, કપિલ, અનાથી) Page #15 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રદ્ધા કરતાં પણ વધારે દુર્લભ છે.(આચરણ, વિચાર, ઉચ્ચાર) ૮૫ ગૌતમસ્વામીએ સંબંધમાં વાર્તાલાપ કર્યો હતો. મહાવ્રત, યોગ, મોક્ષ) ૮૬ ગૌતમસ્વામીએ _ ના સાધુ સાથે વાર્તાલાપ કર્યો હતો. (મહાવીર પ્રભુ, જમાલી, પાર્શ્વનાથ) ૮૭ ગૌતમસ્વામીનો. _ પ્રસિદ્ધ છે. (શિષ્ય, વિલાપ, મોક્ષ) ૮૮ પ્રભુએ _પ્રકારના પરિષદો જણાવ્યા હતા. (૧૫, ૨૨, ૩૫) ૮૯ દિવાળીના દિને પ્રતિક્રમણ બાદ તરત શ્રી મહાવીરસ્વામી _ _ નમ:ની ૨0 માળા ગણવાની હોય છે. (પારંગતાય, સર્વજ્ઞાય, અત) ૯૦ દિવાળીના મધ્યરાત્રીએ શ્રી મહાવીર સ્વામી – - નમ:ની ૨૦ માળા ગણાવી જોઈએ. (પારગતાય, સર્વજ્ઞાય, અત) ૯૧ બેસતા વર્ષના મંગલ પ્રભાતે શ્રી ગૌતમસ્વામી _ નમ:ની ૨૦ માળા ગણવી જોઈએ. (પારગતાય, સર્વજ્ઞાય, અત) ૯૨ દિવાળીની આરાધના નિમિત્તે રાત્રે વિશિષ્ટ દેવવંદન કરવાના હોય છે. (૧, ૨, ૩) નીચે આપેલા સ્વપ્ન ફળને લખીને તેની સામે તે ળ જે સ્વપ્નનું હોય તે સ્વપ્નનું નામ (બ) વિભાગમાંથી શોધીને લખો. ૯૩ જૈનાચાર્યો ચંચળ, સત્વહીન પ્રમાદી થશે. ૯૪ જેનો જ જેનશાસનને વધુ નુકસાન કરશે. ૫ વ્રતોના પાલક શ્રાવકો થશે ખરા પણ ઝટ દીક્ષા લેશે નહિ, સંસારમાં પડ્યા રહેવાનું મન કરશે. ૯૬ કુપાત્રે અકથ્યનું દાન ઘણું થશે. ૯૭ શ્રાવકોની શક્તિનો ઉપયોગ શિથિલ સાધુઓ કરશે. ૯૮ સારા કુળમાં હલકા અને હલકાકુળમાં સારા માણસો થશે. ૯૯ સારા સાધુ પણ કુગચ્છમાં જશે. ૧૦૦ હલકા પ્રકારના સાધુઓ ચારેબાજુ ફેલાયેલા દેખાશે. (૧) ક્ષીરવૃક્ષ (૨) કમળ (૩) કાગવે (૪) બીજ (૫) કુંભ (૬) હાથી (૭) સિંહ (૮) વાંદરો Page #16 -------------------------------------------------------------------------- ________________ જ્ઞિાનવૃદ્ધિ અભિયાન પ્રેરક પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના. શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પિપર - ૩ો આંકડાની અંતી (પરત દિન તા. સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. યોગ્ય સંખ્યા પૂરીને આખું વાક્ય ફરીથી લખો. ૧ સમગ્ર વિશ્વ _ રાજલોક પ્રમાણ છે. ૨ જીવ વગેરે – –– તત્ત્વોનું જ્ઞાન મેળવવું જોઈએ. ૩ આપણે_ ગતિના સંસારમાં રખડીએ છીએ. ૪ શત્રુંજય ગિરિરાજ છઠ્ઠા આરામાં _ હાથ જેટલો રહેશે. યુગ પ્રધાનો જૈન શાસનમાં થવાની વાત સંભળાય છે. રત્નોને પ્રાપ્ત કરવા ભગવાનને હું પ્રદક્ષિણા દઉં છું. ૭ મારે - રાજ ઉપર રહેલી સિદ્ધ શીલામાં પહોંચવું છે. , ૮ નિશ્ચયનયે કાળ . .. સમયનો ગણાય છે. _પ્રકારનું સંયમ પાળવું જોઈએ. શીલાંગયુકત બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પ્રકારના પરમાધામીઓ નરકમાં ત્રાસ આપે છે. ૧૨ –– – નરક સુધી પરમાધામીઓ ત્રાસ આપે છે. નરક સુધી સ્ત્રીઓ જઈ શકે. ૧૪ - કાઠીયાઓ ધર્મમાં ઉપેક્ષા કરાવે છે. ૧૫ ચોમાસી દેવવંદન પછી | નવકાર ગણવાના હોય છે. ૧૬ શ્રાવકોને - -- વ્રતો ઉચ્ચરવાના હોય છે, ૧૭ સાધુઓ - – મહાવ્રતો ધારણ કરે છે. ૧૮ પરમાત્માને - અંગે પૂજા કરવાની હોય છે. ૧૯ શત્રુંજયની – _ પ્રકારી પૂજા ભણાવાય છે. ૧૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ ર૦ દીપક પૂજાનો નંબર – છે. ૨૧ અજીવ તત્ત્વના - -- ભેદ છે. રર આપણે રીતે પુણ્ય બાંધી શકીએ છીએ. ૨૩ -- પ્રકારના પુણ્યકર્મો બાંધી શકાય છે. ૨૪ કર્મોના પેટા ભેદ, _ છે. ૨૫ ઓળીમાં – - - પદની આરાધના કરવાની છે. ૨૬ - - લોકાંતિક દેવો દીક્ષા પહેલા ભંગવાનને વિનંતિ કરવા આવે છે. ૨૭ સૌથી ઉપર _ અનુત્તર દેવોનાં વિમાનો આવેલાં છે. ૨૮ સિદ્ધશીલા -------- લાખ યોજન લાંબી પહોળી છે. ૨૯ મનુષ્યલોક ___ 2 દ્વિીપ પ્રમાણ ગણાય છે. ૩૦ દેવાદિ તત્ત્વો પ્રત્યે બહુમાન રાખવું જોઈએ. ૩૧ _ _ _ _ _ કપાયોમાંથી એક પણ કષાયનો ભોગ ન બની જવાય તેની કાળજી લેવી જોઈએ. ૩ર આચાર્ય ભગવંતો -- આચારના પાલક હોય છે. _ પ્રકારના પરિષહોને સહન કરવા જોઈએ. ૩૪ રોજ મૈત્રાદિ_ – ભાવનાઓ ભાવવી જોઈએ. ૩પ ગુરુભગવંતની – આશાતનાઓ ન થઈ જાય તેની કાળજી લેવી જોઈએ. ૩૬ વાંદણા દેતી વખતે _ આવશ્યક સાચવવા જોઈએ. ૩૩ બહેનોએ . _બોલથી મુહપત્તિનું પડિલેહણ કરવું જોઈએ. ૩૮ પૌષધમાં ચરવળા _ બોલથી પડિલેહણ કરવું જોઈએ. ૩૯ સંસારના સર્વ જીવોનો સમાવેશ - જીવ યોનિમાં થાય છે. ૪૦ તે જ ભવમાં મોક્ષે જનારાને નંબરનું સંઘયણ હોવું જરૂરી છે. ૪૧ પાપ કર્મોના પ્રકારો છે. ૪ર પાપ કર્મો _ _ રીતે બંધાય છે. ૪૩ આત્માના વિકાસને – ગુણસ્થાનકો જણાવે છે. ૪૪ સીમંધર સ્વામી બાલ –––– નંબરના ગુણસ્થાનકે ગણાય. ૪૫ શ્રાવકનો નંબર _ગુણસ્થાનકે ગણાય જ્યારે જેનનો નંબર - ગુણસ્થાનકે ગણાય. ૩૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ – પ્રકારના દંડથી દંડતા અટકવાનું છે. ૪૭ આપણને _ _ ઇન્દ્રિયો મળી છે. ૪૮ સામાયિકમાં _ વિકથાઓમાંથી એકપણ વિકથા ન કરાય. ૪૯ અરિહંત ભગવાનના _ ગુણ પ્રચલિત છે. ૫૦ –– – કાયાના કુટામાંથી બચવા દીક્ષા લેવી જોઈએ. ૫૧ – પ્રકારના ભયો ટાળવા સૂતી વખતે નવકાર સ્મરણ કરવું જોઈએ. પર . સમિતિનું અને – – ગુપ્તિનું પાલન કરવું જોઈએ. - પ્રકારના શિલ્યોથી રહિત તપ કરવો જોઈએ. ૫૪ કુલ _ – પ્રકારનો તપ જિનશાસનમાં બતાવાયો છે. ૫૫ મુખ ઉપર પડિલેહણ કરતાં . _ ગારવનો ત્યાગ કરવાની ભાવના ભાવવાની છે. ૫૬ મુખ્યત્વે - પ્રકારની સંજ્ઞાઓ દરેક સંસારી જીવને સતાવતી હોય છે. ૫૭ - – પ્રકારના મદ ન આવી જાય તેનું ધ્યાન રાખવું. ૫૯ ક્ષમા વગેરે – પ્રકારના યતિધર્મો છે. ૬૦ સાધુ ભગવંત -- ગુણોના ધારક હોય છે. ૬૧ – પ્રકારના નોકષાયોથી ડરતા રહેવું જોઈએ. ૬૨ પ્રકારના રાગ ન કરવાનો નિશ્ચય કરવો જોઈએ. ૬૩ મનુષ્યલોક _ યોજન લાંબો પહોળો છે. ૬૪ શાસ્ત્રોમાં પ્રકારનાં ધ્યાન બતાવ્યાં છે. ૬૫ બ્રહ્મચર્યનું પાલન કરવા, તેની | _ વાવનું પાલન કરવું જોઈએ. ૬૬ કામના - – બાણોથી દૂર રહેવું જોઈએ. ૬૭ શ્રાવકોને પ્રતિમાઓ વહન કરવાની હોય છે. ૬૮ હાલ આગમો વિદ્યમાન છે. ૬૯ ભગવતીસૂત્ર એ નંબરનું અંગ છે. 90 સ્થાનકવાસી _ આગમોને માને છે. ૭૧ ત્રણ લોકમાં રહેલા જિન ચૈત્યોની હું સ્તવના કરું છું. ૭ર ત્રણે લોકમાં રહેલી on _ જિન પ્રતિમાઓને હું વંદના કરું છું. ૭૩ ભવનપતિમાં જિન ચૈત્યો આવેલા છે. ૭૪ નરકના જીવોનું ઓછામાં ઓછું -. વર્ષનું આયુષ્ય હોય છે. ૧૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૭પ મહાવીર સ્વામી પૂર્વના ભવમાં નંબરના દેવલોકમાં હતા. ૭૬ સર્વાર્થસિદ્ધ વિમાનમાં વસતા દેવનું આયુષ્ય -- સાગરોપમ હોય છે. ૭૭ એક કાળચક્ર = - કોડાકોડી સાગરોપમ. ૭૮ એક સામાયિક – – મિનિટનું હોય છે. ૭૯ મૌન એકાદશીના દિને _ કલ્યાણકોની આરાધના કરાય છે. 20 ઓળીમાં રોજ નું ગાણું ગણવાનું હોય છે. ૮૧ સિદ્ધચક્ર પૂજનમાં _ વિદ્યાદેવીની પૂજા કરાય છે. _ _ પ્રકારની લબ્ધિઓ હોય છે. ૮૩ દિક્ષાળ . - છે. ૮૪ એક ચંદ્રના __ _- ગ્રહો હોય છે. ૮૫ એક ચંદ્રના | _ નક્ષત્રો હોય છે. ૮૬ મનુષ્યલોકમાં કુલ ચન્દ્રો છે. ૮૭ ચૈત્ર સુદ તેરસના સવારે મેરુ પર્વત ઉપર એક સાથે કુલ – ભગવાનનો જન્માભિષેક દેવો વડે થતો હતો. ૮૮ દરેક ભગવાનનો અભિષેક - કળશ વડે કરાય છે. ૮૯ મધ્યલોકમાં શાશ્વતા જિનચૈત્યો – છે. ૯૦ મધ્યલોકમાં શાશ્વતી જિનપ્રતિમા _ _ છે. ૯૧ પૌષધમાં દોષ ન લાગવા જોઈએ. કર ઉપાધ્યાય ભગવંતો _ ગુણોના સ્વામી છે. ૯૩ ભરસરમાં _ _ . મહાપુરુષોની સ્તવના કરાઈ છે. ૯૪ ભરફેસરમાં _ _ મહાસતીઓની સ્તવના કરાઈ છે. ૯૫ વધારેમાં વધારે _ _ કેવળજ્ઞાનીઓ એક કાળે વિચરતા છે. ૯૬ જીવોની વિરાધના _ રીતે થાય છે. ૯૭ કાઉસ્સગ્નમાં _ દોષો ન લાગવા જોઈએ. ૯૮ સંસારી જીવોના ભેદો પ્રચલિત છે. ૯૯ સિદ્ધભગવંતોના ભેદો પ્રચલિત છે. ૧oo સમક્તિના બોલની સજ્જાય ભણવી જોઈએ. ૧૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ શાનદ્ધિ અભિયાનો પ્રેરક પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પેપર - ૪ - ( પરત દિન * શ્રીપાળ કુંવરની વાતલી, તા. સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણ જાણવી. કૌસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ શ્રીપાળ રાજાની માતાનું નામ – હતું. (સુરસુંદરી, રૂપસુંદરી, કમલપ્રભા) ૨ સુરસુંદરીને ભણાવનાર પંડિતનું નામ _ _ હતું. (સુબુદ્ધિ, શિવભૂતિ, ભવભૂતિ) ૩ શ્રીપાળ રાજાને રાણીઓ હતી. (૩, ૫, ૯) ૪ શ્રીપાળ રાજાના પિતાનું નામ હતું.(કમળપ્રભ સિંહાથ, પ્રજાપાળ) ૫ શ્રીપાળે . શેઠનાં ૫૦૦ વહાણો તરાવ્યાં.(મંગલ, ધવલ, ધર્મદાસ) ૬ શ્રીપાળ રાજાનો રાશ ___ માં રચાયો હતો. સુરત, રાંદેર, રાદેર રોડ) ૭ શ્રીપાળ રાજાનો રાસ _ માં રચાયો હતો.(૩૩૮, ૧૫૩૮, ૧૭૩૮) ૮ અન્ય દુઃખો કરતાં __ _ સાથેનો સહવાસ ઘણો દુઃખદાયી હોય (અભણ, દુર્જન, મુખી ૯ --- ના શરણના પ્રતાપે ચકકેસરીએ ધવલને જીવતો છોડ્યો. (નવપદ, ભગવાન, સતી) ૧૦ મયણાનો પક્ષ હતો __ કરે તે જ થાય છે. પિતા, કર્મ, ભગવાન) ૧૧ સિદ્ધચક્રનો સેવક દેવ દેવલોકમાં રહે છે.(પાંચમા, દસમા, પહેલા) ૧૨ સુરસુંદરીએ – કુળમાં વેચાવું પડ્યું. ઈવાકુ, બબ્બર, પ્લેચ્છ) ૧૩ માનવભવ - દૃષ્ટાંતે દુર્લભ છે. (૭, ૧૦, ૧૨) ૧૪ દરિયામાં પડતી વખતે શ્રીપાળે – નું ધ્યાન ધર્યું. (નવપદ, ભગવાન, પિતા) ૧૫ --દૂર કરીને આવો તો દેવદર્શન કરવા જઈએ. (દુર્વિચારો, દુન, દુર્મતિ) ૧૬ ભવભ્રમણની વૃદ્ધિનું મુખ્ય કારણ – - છે.(અજ્ઞાન, મોહ, કર્મ) Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ત્રીજી ઢળમાં રાસકર્તા ૧૮ શ્રીપાળ રાજાના સસરા ૧૯ મયણાએ શ્રીપાળના વિરહમાં ૨૦ શ્રીપાળ રાજાના રાસના રચિયતાના ગુરુ નો ત્યાગ કરવાનું જણાવે છે. (ક્રોધ, નિંદા, અહંકાર) દેશના રાજા હતા.(થાણા, માલવ, પ્રતિષ્ઠાનપુર) નિયમો કર્યા હતા. (૩, ૨, ૪) વિજય હતા. (યશો, વિનય, કીર્તિ) નો રાજા બન્યો.(માળવા, ચંપાપુરી, ઘણાપુર) એ જ સુખોની ખાણ છે.(સ્મરણ, વાંચન, શ્રવણ) માં ગયા. ગણનો પ્રયોગ છે.(ન, ૨, ય) ની જેમ ઇચ્છિત સિદ્ધિ આપનાર છે. (કામધેનુ,કલ્પવેલડી, કલ્પવૃક્ષ) કર્યું. (ગણધરે, ગૌતમે, સુધર્માસ્વામીએ) રાજા સામે કરવામાં (સંપ્રતિ, શ્રેણિક, કુમારપાળ) સમુદ્રમાં ડૂબવું પડે છે. (એકભવ, નવભવ, ભવોભવ) ની આહુતિ આપતા નથી.(ધન, પ્રેમ, ભક્તિ) ઉપર સવારી કરતો હતો. (ઘોડા, ગધેડા, ખચ્ચર) ને પણ યાદ કરાય છે. (શ્રેણિક, શ્રીપાળ, શાલિભદ્ર) હતું. (સુરસુંદરી, રૂપસુંદરી, સૌભાગ્યસુંદરી) (ધર્મ, નવપદ, પુણ્ય) પોતાનાં વખાણ ન કરે. (શ્રેષ્ઠ, ઉત્તમ, મહાન) ની જેમ માનજો. (ભગવાન, દેવ, સ્વામી) કહેવાય છે. (પશુ, દેવ, માણસ) ઢાળમાં પુણ્ય કરવાની (બારમી, પંદરમી, વીસમી) ગયા. દેવલોકમાં, નરકમાં, મોક્ષમાં) છે.(મણિભદ્ર, વિમલેશ્વર, ધરણેન્દ્ર) ૨૧ શ્રીપાળ સૌપ્રથમ ૨૨ નવપદ ગુણ ર૩ દર્શન કર્યા પછી મયણા શ્રીપાળ ૨૪ શ્રીપાળ રાસની શરુઆતમાં ૨૫ સિદ્ધિચક્રની ભક્તિ ૨૬ શ્રીપાળ રાજાના રાસનું સૌપ્રથમ વાંચન ૨૭ શ્રીપાળ રાજાના રાસનું સૌપ્રથમ વાંચન આવ્યું. ૨૮ પરસ્ત્રી સંસર્ગના પાપથી ૨૯ સજ્જનો પ્રાણને માટે ૩૦ ઉંબર રાણો ૩૧ નવપદની આરાધના કરનાર ૩૨ મયણાસુંદરીની માતાનું નામ ૩૭ ૩૪ થી સર્વ મનોવાંછિત મળે છે. પુરુષ પોતાનાં નામ ન કહે અને ૩૫ તમારા પતિને ૩૬ દુઃખને સહન કરનાર ૩૭ શ્રીપાળ રાજાના રાસની પહેલેથી પ્રેરણા કરાઈ છે. ૭૮ ધવલ શેઠ મરીને ૩૯ સિદ્ધિચક્રજીના સેવક દેવનું નામ ૧૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રીપાળની કથાને અને વગેરે પ્રમાદોને છોડીને ધ્યાનથી સાંભળવી જોઈએ.(નિદ્રા-વિકથા, નિદ્રા-નિંદા, નિંદા વિકા) જે જન્મી છે, તે નિશ્ચે પારકી છે.(લક્ષ્મી, પુત્રી, આપત્તિ) વેશે પ્રાપ્ત કરી.(શ્રેષ્ઠી, રાજકુમાર, વામન) મ. સાહેબે શરુ કરી. (યશોવિજયજી, ગણધર, વિનયવિજયજી) ની ચિંતા કરી, તેથી દરવાજા (રાજ્ય, પુત્રીના વર, શત્રુભય) ની સેવાથી આ ભવ અને પરભવમાં અપાર એવી લીલાલહેર (નવપદ, સિદ્ધચક્ર, પરમાત્મા) ઢાલ રચતાં દેવલોક પામ્યા ૪૧ ૪૨ શ્રીપાળે ગુણસુંદરીને ૪૩ શ્રીપાળ રાસની રચના ૪૪ કનકકેતુ રાજાએ દેરાસરમાં બંધ થઈ ગયા. ૪૫ પ્રાપ્ત થાય છે. ૪૬ વિનય વિજયજી મ.સા. ૪૭ ૫૧ ૪૮ જ્યાં રામ વસે ત્યાં ૪૯ એક મહિનામાં મદનમંજુષાના વરને લઈને આવું છું. એ પ્રમાણે કહ્યું. ૫૦ જેના હૃદયમાં પર પર બનેલો માણસ મજા ભોગવતાં ભાવિની સજા ભૂલી જાય છે. ૫૪ (લોભાંધ, મોહાંધ, કામાંધ) નગરી. વિનીતા, લંકા, અયોધ્યા) થતા નથી. મનુષ્ય ઉપર પ્રીતિ કરવી એ દુઃખ આપનારી થાય છે. (વતનના, પરદેશી, સ્નેહી) ‘માણસો’જ વાસાના વૃક્ષની જેમ કોઈનું પણ સારું જોઈને રાજી (દુષ્ટ, ઈર્ષાળુ, પાપી) પાપ હોય તે તરત ફળ આપે છે. (ઉગ્ર, ભયંકર, તીવ્ર) ૫૬ કોઈપણ કાર્યને ઉત્પન્ન થવામાં કારણો જરુરી છે.(૧, ૩, ૫) ૫૭ શાસ્ત્રમાં ૫૫ યોગ કહ્યા છે. ૫૮ આઠ દૃષ્ટિ સહિત સક્િતવંત જીજ્મ નવમી (૨, ૩, ૪) ને ઇચ્છે છે. (સમતા, સર્વવિરતિ, મોક્ષસિદ્ધિ) (વિમલવાહનદેવે, ચકકેસરીદેવીએ, મંત્રીએ) હોય છે તે બીજાના ઋદ્ધિ જોઈ શકતો નથી. (અહં, ઈર્ષ્યા, અતૃપ્તિ) ના પ્રભાવથી મનના સારા પરિણામ થાય છે.(પાપ, પુણ્ય, પાઠશાળા) ની દૃષ્ટિથી જિનાલયના દરવાજા ખુલી ગયા. વિમલવાહન, શ્રીપાળ, મયણા) ૧૭ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૫૯ જ્ઞાની માણસ પોતાના _ ને ભૂલતો નથી.(સાબ, સાધન, પિતા) ૬૦ નવપદના __ થી સર્વ પાપો નાશ પામે છે. (જાપ, ધ્યાન, દર્શન) ૬૧ _ એ જ મહાદુઃખ છે. (અપેક્ષા, તૃષ્ણા, આસકિત) દર સજ્જન મનુષ્ય પોતાને દુખ આપનાર દુર્જનના પણ જુએ છે. (ઉપકાર, ગુણો, દોષો) ૬૩__ માણસનું મન કોઈ ચતુર માણસ પણ રીઝવી શકે નહીં. (પંડિત, બુદ્ધિમાન, મુખ) કાળે વિપરીત બુદ્ધિ. (અભ્યદય, મૃત્યુ, વિનાશ) એ કારણ એવું છે કે જે બીજા કારણોને મેળવી આપે છે. (ધર્મ, નિયતિ, પુણ્ય) ૬૬ યશોવિજયજી મહારાજે અધૂરો ખંડ પૂર્ણ કર્યો. (બીજો, ત્રીજો, ચોથો) ૬૭ શ્રીપાળે નૈલોકયસુંદરીને – રુપે પ્રાપ્ત કરી.(ડુંબ, કુબ્સ, શ્રેષ્ઠ) ૬૮ દુર્જનની ગતિની રીતને જાણી શકતો નથી.(શ્રીપાળ, સજ્જન, ધવલ) ૬૯ સમસ્યા પૂર્ણ કરીને શ્રીપાળ સુંદરીને પરણ્યો (મદન, શૃંગાર, મયણા) ૭૦ ગુણસુંદરી – કળાનો ખજાનો હતો. (૩૨, ૬૪, ૧૬) ૭૧ નવપદ - - — સર્વ ભવો ચાલ્યા જાય છે. (ધ્યાન ધરવાથી, જાપ કરવાથી, પૂજા કરવાથી) ૭૨ શ્રીપાળ કુંવર સમુદ્રમાં પડ્યા ત્યારે – – રાત્રી દુઃખમાં ગઈ. (એક, બે, ત્રણ) ૭૩ જેનો હોય તેની રક્ષા કરવી, એવો ન્યાય છે. મોભો, સમય, ઉપયોગ) ૭૪ - સુંદરીએ નટી બનવું પડ્યું. (મય, સુર, શૃંગાર) ૭૫ પ્રાણદાન કરીને શ્રીપાળ સુંદરીને પરણ્યો.(મદન, શૃંગાર, તિલક) ૭૬ મયણાસુંદરીને જોવાથી ની શુદ્ધિ થાય છે.(જ્ઞાન, ચારિત્ર, સમ્યક્ત) _મોક્ષ સુખરૂપ વૃક્ષના મૂળ સમાન છે. (પૂજા, દીક્ષા, ઓળી) ૭૮ – કાઠીયા ગુરુના દર્શનના ઉત્સાહને ભાંગી નાંખે છે.(૧૦, ૧૩, ૧૫) ૯ --- ૨૫ તલવારની ધાર વડે મુનિઓ દ્વૈધને હણે છે. (ઉપશમ, ક્ષમા, સરળતા) ૮૦ કપૂરથી સુગંધિત કરાયેલ — ની દુર્ગધ જતી જ નથી. (વિષ્ઠ, લસણ, કચરા) ૮૧ શ્રીપાળ રાજાએ ૭૦૦ કોઢીયાઓને _ ની પદવી આપી. (મંત્રી, રાજા, રાણી) 9 ૧૮ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૮૨ મયણાસુંદરી પૂર્વભવમાં_ _રાણી હતી.(વિજયા, શ્રીમતી, મદનરેખા) ૮૩ સવકિયાના મૂળનું પણ મૂળ ––– _ છે. (શ્રદ્ધા, દયા, જ્ઞાન) ૮૪ ધવલ શેઠની દૃષ્ટિ , ના પ્રભાવથી ચાલી ગઈ. (પુષ્પમાળા, નવપદ, શીલ) ૮૫ જ્યાં છે ત્યાં સર્વસ્વ આપવાની તૈયારી હોય છે. (સ્વાર્થ, પ્રેમ, રુચિ) ૮૬ શ્રીપાળ રાજા _ _ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરશે.(તેજ, ત્રીજા, નવમા) ૮૭ શ્રીપાળ રાજા મૃત્યુ પામીને ––– દેવલોકમાં ગયા. (બારમા, નવમા, પાંચમા) _ એ જ સુખનું કારણ છે. (પુણ્ય, ઉદ્યમ, ધર્મ) ૮૯ - રુપી ખીલા વડે મુનિઓ માયાવેલડીને ઉખેડે છે. (લોભ, સરળતા, ઉપશમ) 0 શ્રીપાળે પોતાના પુત્ર - -- ને રાજપાટ સોપ્યું. (અજયપાળ, ત્રિભુવનપાળ, કુમારપાળ) ૯૧ મારો આ મનોરથ તો , _ મહારાજ પૂરશે.(ગુરુ, સિદ્ધચક્ર, રસોયા) ૯૨ શ્રીપાળના કાકા પૂર્વભવમાં રાજા હતા. શ્રીકાંત, સિંહ, યશોવર્ધન) લ્ડ તીર્થકર ભગવાનના અભાવે ગચ્છની ચિંતા કરનારા _ ભગવંત (સાધુ, ઉપાધ્યાય, આચાર્ય) ૯૪ માણસનું કુળ થી જણાય છે. (વાણી-વિચાર, આચાર-વિચાર, આચાર -વ્યવહાર) ૫ – પ્રાપ્ત થયા વિના જ્ઞાન યથાર્થ થતું નથી.(ગુરુ, સમક્તિ, ભગવાન) ૯૬ જેને ___ રુપી શેરી હાથ લાગે છે. તેને ફરીથી સંસારની અંદર વક્રપણું થતું નથી. (સરળતા, ઉદાસીનતા, નિરિભિમાનિતા) ૯૭ – સર્વ માંગલિકોમાં પ્રથમ મંગલરુપ છે.(નવકાર, તપ, જપ) ૯૮ શ્રીપાળને _દેવે મનોહર હાર આપ્યો.(માતંગ, વિમલેશ્વર, ધરણેન્દ્ર) ૯૯ માતંગ શબ્દના બે અર્થ થાય છે ૧. ચાંડાલ ૨ - (ઘોડે, ભીલ, હાથી) ૧૦૦ શ્રીપાળ રાજા પૂર્વભવમાં રાજા હતો(શ્રીકાન્ત, ચંદ્રકાંત, વિજય) સુચના : બધા જવાબો શ્રીપાળ રાજાના રાસના આધારે તપાસવામાં આવશે. ૧૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ ": : : : પેપર - ૫ શાનદૃદ્ધિઅભિયાન પ્રેરકઃ પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન પૂજય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પેપર - ૫ -૧ (સંયમ વિના નહિ હટાવો પરત દિન al લેવી. સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. કીસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખ. ૧ મોક્ષ મેળવવા માટે જીવન દરેકે સ્વીકારવું જ જોઈએ. (દેવ, સંયમ, કૌટુંબિક) ર સંયમ લેવું એટલે __ (રીક્ષા, દીક્ષા, દક્ષા) ૩ સંયમ લેનારે ,_ – મહાવ્રતો પાળવાના હોય છે. (૪, ૫, ૧૨) ૪ સંયમ – વર્ષની ઉંમર પહેલા ન લઈ શકાય. (૫, ૮, ૧૨) ૫ સંયમ લેનાર પુરુષને કહેવાય છે. શ્રાવક, સાધુ, ગૃહસ્થ) ૬ સંયમ લેતી વખતે - - સૂત્ર ઉચ્ચરાવવામાં આવે છે. (લોગસ્સ, નમુથુણે, કરેમિ ભંતે) ૭ સંયમી વ્યક્તિ માથાના વાળને દૂર કરવા _ _ ની સહાય લે છે. (હજામ, બ્યુટીપાર્લર, લોચ) ૮ સંયમ લેનાર - - ગુણસ્થાન પામ્યો ગણાય છે.(ચોથું, પાંચમું, છઠ્ઠ) ૯ સંયમજીવન એટલે x = જીવન. (અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ) ૧૦ સંયમ લેનારને આખા - નું સામાયિક હોય છે. દિવસ, વન, મહિના) ૧૧ – પાસે જેમણે સંયમ લીધું તે બધા કેવળજ્ઞાન પામ્યા. (મહાવીર, ગૌતમસ્વામી, ઋષભદેવ) ૧૨ આ અવસર્પિણીકાળમાં સૌથી પહેલાં સંયમ – લીધું. (મરુદેવાએ, ઋષભ, પુંડરીકસ્વામીએ) ૧૩ સંયમ સ્વીકારનાર _ ને ન રાખે. (જ્ઞાન, પૈસા, સમકિત) ૧૪ સંયમ લેનારે રોજ બે વાર – કરવું જોઈએ. (પ્રભુપૂજન, સામાયિક, પ્રતિક્રમણ) Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સંયમ જીવન ૧૬ સંયમ જીવનને ઓળખાવનાર બાહ્યચિલ્ડ્રન ૧૭ સંયમ લેતી વખતે આત્મા ૧૮ સંયમ જીવન લેનારાએ ૧૯ વર્તમાનકાળે સાચો સંયમી હોય ૨૦ અભવ્યજીવ સંયમવેશ લઈ શકે ૨૧ સંયમવેશ લીધા વિના ભવમાં જ મળી શકે છે.(તિર્યંચ, દેવ, માનવ) છે.(ચરવળો, ઓઘો, પાતરા) જ્વોને અભયદાન આપે છે. (ભવ્ય, માનવ, સર્વ) નો ત્યાગ કરવાનો હોય છે. જ્ઞાન થઈ શકે નહિ. (કેવળજ્ઞાન, મન:પર્યંવ, અવિધ) એ સંયમ લીધું. (ચંદનબાળાજી, ઈન્દ્રભૂતિ, સુધર્માસ્વામી) જાણે સંયમ લીધું હતું.(૧૦૦૦, ૪૦૦૦, ૪૪૦૦) જણે સંયમ ૨૨ પ્રભુવીર પાસે સૌથી પહેલા ૨૩ ઋષભદેવની સાથે ૨૪ ઋષભદેવ પાસે વૈતાલીય અધ્યયન સાંભળીને સ્વીકાર્યું. ૨૫ સંયમ સ્વીકારતી વખતે ઋષભદેવ ભગવાનને (પત્ની, પરિવાર, સંસાર) (છે, નહિ) (છે, નહિ) ર૬ ૨૭ સંયમજીવનમાં ૨૮ સંયમ લેનારાએ ૨૯ બે હોય તો અવાજ થાય જાણીને ૩૦ દુબળા બળદને જોઈને વૈરાગ્ય પામી ૩૧ પોતાની અન્નાથનાને જાણીને ૩૨ વિખરાતા વાદળ જોઈને ૩૩ કાકાના અકાળ મૃત્યુને જોઈને. (છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ) ભગવાનને સંયમદિને એકાસણું હતું.(વીસમા, પાંચમા, ત્રીજા) શીલાંગ પાળવાના હોય છે.(૧૮, ૧૮ હજાર, ૩૬) તત્ત્વથી સાવચેત રહેવું જોઈએ. ૨૧ (૨, ૧, ૯૮) નો તપ હતો. (સ્ત્રી, વિજાતીય, પરમાત્મ) એ સંયમ લીધું. (અનાથી, નમી રાજર્ષિ, કરકંડુ) એ સંયમ લીધું. (અનાથી, કરકંડુ, નમી ૨ાજર્ષિ) એ સંયમ લીધું. (અનાથી, નમી રાજર્ષિ, કરકંડુ,) એ સંયમ લીધું. (રામચંદ્રજી, લક્ષ્મણજી, હનુમાનજી) સંયમ લીધું.(નમીએ, લવે, શ્રેણીકે) Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સમવસરણની સમૃદ્ધિ જોઈને ---- એ સંયમ લીધું. (મરીચી, જંબુ, સ્થૂલભદ્રજી) ૩૫ દશમા તમે વાકય સાંભળીને - _સંયમ લીધું. (નંદીષણે, ઈલાચીકુમારે, અષાઢાભૂતિએ) ૩૬ ખાવા માટે - - સંયમ લીધું. વજસ્વામીએ, ભીખારીએ, કંજૂસે) ૩૭ મંત્રી મુદ્રા માટે આલોચતા આલોચતા - લોચ કરી સંયમ લીધું. (શ્રીયકે, સ્થૂલભદ્ર, કલ્પક) ૩૮ પોતાના માથે બે નાથ છે જાણીને ને સંયમ લેવાનું મન થયું. (શ્રેણિક, શાલિભદ્ર, સ્થૂલભદ્ર) ૩૯ ઈન્દ્ર કરેલા સામૈયાને જોઈને ગર્વ ઊતરતા સંયમ સ્વીકાર્યું. (કોણિકે, દશાર્ણભદ્ર, શ્રેણીકે) ૪૦ કહેવું સહેલું છે, છોડવું અઘરું છે એ પ્રમાણે પત્નીની મકરીથી સંયમ લીધું. (રામે, ધન્નાએ, શાલિભદ્ર) - ના સ્વાધ્યાયે હરિભદ્ર બ્રાહ્મણને સંયમની ભેટ ધરી. (ચંદનબાળાજી, યાકિનીમહારા, પુષ્પચૂલા) કર ભાઈને મારવા ઉગામેલી મુઠીથી લોચ કરીને સંયમ લીધું. (રામે, બાહુબલીએ, મણીરથે) ૪૩ રાવણની સત્તાલાલસા જોઈને વૈરાગ્ય પામીને _રાજાએ સંયમ લીધું. (રામ, સુગ્રીવ, વાલી) ૪૪ રાવણથી થતાં પોતાના પરાજયથી સંસારની અસારતા જાણી, રાજાએ સંયમ લીધું. (વરુણ, ઈન્દ્ર, વૈશ્રમણ) ૪૫ ભાઈ પ્રત્યેના દાક્ષિણ્યથી ._ _ સંયમ લીધું. (કુશે, ભવદવે, અર્જુને) ૪૬ દેવકીને છેલ્લી મા બનાવવાના આશિષ મેળવીને _ _ સંયમ લીધું. (શ્રીકૃષ્ણ, પ્રદ્યુમ્ન, ગજસુકુમાલે) ૪૭ ગૌતમસ્વામી પાસે નાના બાળ – સંયમ લીધું. (હાલિકે, દેવશર્માએ, અઈમુત્તાએ) ૪૮ પોતાના ચતુર્થવ્રતની વાત જાહેર થતાં – શેઠે સંયમ લીધું. (પુણ્યસાર, પુષ્પદંત, વિજય) ૪૯ અગ્નિપરીક્ષામાં પાસ થઈને _ એ સંયમ લીધું.(દ્રૌપદી, દમયંતી, સીતા) ૫૦ ગૌતમસ્વામી પાસે — તાપસોએ સંયમ લીધું.(૧૦૦), ૧૫00, ૨૦૦૦) ૨૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શરીરનું રુપ નાશવંત છે જાણીને ચક્રીએ સંયમ લીધું. (ભરત, સનતકુમાર, શાંતિનાથ) પર ગૌતમ પાસે સંયમ લેનાર _સંયમ છોડી ચાલ્યો ગયો. (કઠિયારો, ખેડૂત, રાજકુમાર) પ૩ નલીનીગુલ્મ વિમાનમાં જવા માટે સંયમ લીધું. (અભયકુમારે, અવંતીએ, ચીલાતીકુમાર) ૫૪ માતાના વચનથી . સંયમ લઈને શીલા ઉપર અનશન કર્યું. (નંદીષેણ, આદ્રકુમારે, અરણિકે) પપ ____ પૂર્વભવમાં સામયિકમુનિ તરીકે સંયમ સ્વીકાર્યું. (નંદષણે, આદ્રકુમારે, અરણિકે) ૫૬ કાચા સુતરના તાંતણાના બંધનમાંથી માંડ મુકત થઈને સંયમ સ્વીકાર્યું. (નંદીષણે, આદ્રકુમારે, અરેણિકે) પ૭ ઉદાયી રાજાનું ખૂન કરવા ---સંયમ લીધું. (અંગારમઈકે, વિનયરને, પાલકે) ૫૮ માંગવાનું વિચારતા વિચારતા લોચ કરીને સંયમ લીધું. (લિભદ્રજીએ, કપિલ, ગૌતમે) પ૯ મુનિને જોઈને . ને સંયમ લેવાનું મન થઈ ગયું. (ઉદયસુંદર, વજબાહુ, મનોરમા) ૬૦ સંયમ લેનાર મુનિને આહારનો અંતરાય નડ્યો. (ખંધક, મેતારાજ, ઢઢણ) ૬૧ સંયમ લીધા પછી મુનિના માથે વાગર વીંટળાઈ. “(ખંધક, મેતારાજ, ઢઢણ) કર સંયમ લીધા પછી . ન ધર્મરથ હાલમૉલમ થયો. (ઢણકુમાર, અભયકુમાર, મેઘકુમાર) ૬૪ ધનપાળ કવિનો ભાઈ શોભન સંયમ લઈને - સૂરિનો શિષ્ય બન્યો. ૬૫ અઢાર નાતરાનો સંબંધ જાણીને . સંયમ લીધું. (કુબેરસેને, કુબેરદ, કુબેરસેનાએ) ૬૬ લક્ષ્મણ ઉપરનો ગાઢ રાગ છૂટતા, _ _ સંયમ સ્વીકાર્યું. (સીતાજીએ, રામચંદ્રજીએ, ઉર્મિલાએ) ૬૭ પિતા દશરથની સાથે જ સંયમ લેવાની ભાવના _ _ _ વ્યક્ત કરી. (રામે, ભરત, શત્રુને) Page #29 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કંચૂકીની વૃદ્ધાવસ્થા જોઈને ૩૦ પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સાહેબે ૧ પ્રસેનજિત રાજાએ ૭૨ પાર્શ્વનાથ ભગવાને ૨૩ વારિખીલ્લે ૪ મલ્લિનાથ ભગવાને ૫ વ્યકત બ્રાહ્મણે પોતાના ૩૬ હાલ સંયમ લઈને વિચરતા તમામ સાધુઓ ગણાય છે. (મહાવીર, ગૌતમ, સુધર્મા) ૩૭ પૂ. સિદ્ધાન્ત મહોદધિ પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સમગ્ર સમુદાયમાં હાલ સાધુઓ સંયમ જીવનમાં વિચરી રહ્યા છે. ૨૮ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં સંયમ લઈને હાલ કુલ રહ્યા છે. સાધુઓ વિચરી ૯ જૈનોના ચારે ફીરકામાં મળીને કુલ જીવનમાં છે. સાધુઓ હાલ સંયમ ૮૦ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં સંયમ લઈને હાલ કુલ વિચરી રહ્યા છે. ડી. હી ત ૧ થી ૧૦૦ નીચે કોઠામાં આપેલા અક્ષરોનો ગમે તેટલી વાર ઉપયોગ કરીને સંયમ જીવનના ૨૦ ઉપકરણોનાં નામ શોધીને લખો. એકપણ અક્ષર ઉપયોગ કર્યા વિનાનો બાકી રહેવો જોઈએ નહિ. ગ ક ઝ ૫ થા મ લ ર સા ને સંયમ લેવાનું મન થયું. (રાવણ, દશરથ, જનક) પાસે સંયમ જ્મન સ્વીકાર્યું, જોતાં વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. (દૂતને, કંચૂકીને, ધોળાવાળને) ની સાથે સંયમ સ્વીકાર્યું.(૧૦૦, ૩૦૦, ૧૦૦૦) ની સાથે સંયમ સ્વીકાર્યું. પુરુષોની સાથે સંયમ સ્વીકાર્યું. શિષ્યોની સાથે સંયમ સ્વીકાર્યુ. થી જો ચે જ ત પૂં. | નો یلم *" . લ્લા કા ણી દો ૨૪ સ સં. | પાં હ (૫૦૦, ૩૫૦, ૩૦૦) સ્વામીની પાર્ટ વા ગુ Æ| 2 ち સ સાધ્વીજીઓ I ad ડી St કે, પા પો ', ન ડૉ fl Page #30 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવૃદ્ધિ અભિયાન પ્રેરક : પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના. શિષ્યરત્ન પુજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પરત દિન પેપર - ૬ તા. સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. કૌંસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ મહાવિગઈ છે. ૨ ઘરના ક્જિમાં ઉકાળેલા પાણીનો બનાવાયેલો બરફ જેવું અન્ન તેવું મન ૩ ૪ પાણી ઉકાળીને તેને ——— ૫ કાચા દૂધ, દહીં, છાસ સાથે કઠોળની વસ્તુ ભેગી થતાં તેમાં વો ઉત્પન્ન થાય છે. ૧૨ ખારેક ૧૪ શ્રીખંડ એ (૪, ૫, ૬) છે.(ભક્ષ્ય, અભક્ષ્ય) મેવો શિયાળામાં પણ ન ખવાય. કાજુ, કીસમીસ, અંજીર) ઘરી શકાય.(પંખા નીચે, કુદરતી પવનમાં, ફ્રિજમાં) ૬ આહાર પ્રકારના છે. ૭ ભક્ષ્ય વિગઈ છે. ૮ ચોમાસામાં ઉકાળેલા પાણીનો કાળ ૯ થીમાં તળેલા ફાફડા ૧૦ ઉનાળામાં બનાવેલી મિઠાઈ ૧૧ ચોમાસામાં (બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રય) (૪, ૫, ૬) (૪, ૫, ૬) પ્રહરનો હોય છે. (૩, ૪, ૬) વિગઈ કહેવાય. (કડા, મહા, અભક્ષ્ય) દિવસ ચાલે. (૧૫, ૨૦, ૩૦) ને તેજ દિવસે ફોલીને વાપરી શકાય.(બદામ, અખરોટ, પીસ્તા) ગણાય છે. (લીલોતરી, શાક, મેવો) કહેવાય.(કાચી વિગઈ, નિવિયાનું, મહા વિગઈ) (૧, ૨, ૩) ૧૫ રાત્રી ઓળંગેલું દહીં અભક્ષ્ય ગણાય છે. ૧૬ દૂધની કાચી વિગઈના ત્યાગવાળાને માત્ર ગરમ કરેલું દૂધ ell. ૧૭ આજનો સેકેલો પાપડ આવતી કાલે ૧૮ આહાર તેવો ૧૯ દિવસે પણ લાગે છે. ૨૫ (પીવાય, ન પીવાય) અને છે.(ભક્ષ્ય, અભક્ષ્ય) જગ્યામાં આહાર કરવાથી રાત્રી ભોજનનો દોષ (ખુલ્લી, ઢાંકેલી, અંધારી) Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ એઠે ગ્લાસ પાણીના માટલામાં નાખવાથી બે વર્ષ બાદ - . જીવોની ઉત્પત્તિ થાય છે. (બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, સમૃદ્ઘિમ) ૨૧ આજનો તળેલો પાપડ આવતી કાલે . _ ગણાય.(ભઠ્ય, અભક્ષ્ય) રર મીઠે લીમણે ચોમાસામાં વાપરી _ . (શકાય, ન શકાય) ૨૩ ચોમાસામાં સુખડનો કાળ _ _ દિવસનો છે. (૧૫, ૨૦, ૩૦) ૨૪ માખણ વિગઈ છે. (મહા, કડ, ભક્ષ્ય) ૨૫ રાત્રે એકવાર જમ્યા પાછી નહિ ખાવું તે રાત્રી ભોજનનો ત્યાગ – (કહેવાય, ન કહેવાય) ૨૬ જેને ખાવાથી ઈન્દ્રિયો વિકારી બને તેને -- – કહેવાય છે. ર૭ આજે બનાવાયેલા ખાખરા દિવસ પછી અભક્ષ્ય બને. ૨૮ ત્રિફળા ચૂર્ણ, (આહારી, અણાહારી) ર૯ એક પ્રહર (પહોર) - - (ત્રણ કલાક, સવા ત્રણ કલાક, સૂર્યોદયથી સૂર્યાસ્તનો ચોથો ભાગ) ૩૦ પૂરીના ઘાણ તળાયા પછીનું ઘી નિવિયાનું કહેવાય છે. (૧, ૨, ૩) ૩૧ આજે દળાવેલા ઘઉંનો લોટ - દિવસ પછી અભક્ષ્ય બને. ૩૨ રાત્રીભોજન એ નરકમાં જવાનો - હાઈવે છે. (નેશનલ, સ્ટેટ) ૩૩ રવિવારે બનાવેલી રોટલી રાત્રી પસાર થતાં અભક્ષ્ય છે.(૦, ૧, ૨) ૩૪ મેથી. (કોળ, ફુટ, શાક) ૩૫ અખાત્રીજના દિવસે બનાવેલી બરફી દિવસ પછી અભક્ષ્ય છે. (૧૫, ૨૦, ૩૦) ૩૬ દહીંથી બનાવાયેલા થેપલા - દિવસ ચાલે. (૧, ૨, ૩) ૩૭ મેથીની ભાજી _થી_ _ સુધી ભક્ષ્ય છે. ૩૮ રાત્રે તિવિહારના પદ્માણવાળાને – આહારનો ત્યાગ હોય. (૧, ૨, ૩) ૩૯ લીલી હળદર – – છે. (ભઠ્ય, અનંતકાય, જીવનોપયોગી) ૪૦ મૂળાની ભાજીનું શાક - (ભઠ્ય, અભક્ષ્ય) ૪૧ આજનો બનાવેલો શીરો આવતીકાલે કહેવાય છે. (વાસી, તાજો) ૪૨ પત્તરવેલીયાના પાન ફા.સુ. ૧૪થી કા. સુ. ૧૪ સુધી હોય છે. (ભઠ્ય, અભક્ષ્ય) ૪૩ જાંબુ - _ ફળ કહેવાય. (ભઠ્ય, અજાણ્યા, તુચ્છ) ૪૪ વૈશાખ મહિનામાં કોથમીર નાંખેલી દાળ ___ (ખવાય, ન ખવાય) ૪૫ નરમ પૂરીe _ દિવસ ચાલે. (૧, ૨, ૩) ૪૬__ પહેલા ઓસાવ્યા વિનાની તલની બનાવેલી ચિકી ચોમાસામાં ન ખવાય. ગણાય. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૪૭ બોળ અથાણું (ભક્ષ્ય, અભક્ષ્ય) ૪૮ જેમણે ૩ર અનંતકાયનો ત્યાગ કર્યો. તેમણે તેને અભયદાન આપ્યું કહેવાય. ૪૯ ખસખસને _ કહેવાય (અનંતકાય, પ્રત્યેક વનસ્પતિકાય, બહુબીજ) ૫૦ વાસી થાય તેવી વસ્તુ -. (રખાય, રખાય નહિ) નીચેનાં વાકય લખીને તેની સામે તે ઉચિત છે કે અનુચિત? તે લખો. પ૧ ધર્મનિષ્ઠ ધર્મિષ્ણબેન પુત્રવધૂને જણીથી પ્રાર્થના કરીને જ ચૂલો પેટાવવાનું શિક્ષણ આપે છે. પર રાત્રે રસોઈ બનાવેલી જાણી મુંબઈના મનુભાઈ સંઘ ભક્તિમાં જમવા ન ગયા. પ૩ ઘીમાં શેકેલા આજના માવાને આવતીકાલે અભક્ષ્ય ગણાવી શાંતિકાકા તપસ્વીઓની - ભક્તિ માટે વાપરવાની ના પાડે છે. ૨૪ કલકત્તાના કાન્તિભાઈની, પર્યુષણના સંઘજમણ માટે બદામ ફોડીને તે જ દિવસે બદામ કતરી બનાવવા ૬૦ માણસની મજૂરી વેઠવાની વાતનો વનેચંદ વિરોધ કરે છે. પપ પારસ અભક્ષ્ય વસ્તુ નથી ખાતો, નિયમ પણ નથી લેતો. પક જૈન પાઉંભાજીનું બોર્ડ જોઈ લારી ઉપર અનિલ પાઉભાજી ખાય છે. પ૭ ધર્મથી રંગાયેલ રમણભાઈ, પુત્રના લગ્નની પાર્ટીમાં શ્રીખંડ અને બેશનના - ખમણ બનાવી અલગ અલગ ખાવાની સુચના વારંવાર આપે છે. પ૮ પ્રેમિલાબેને પાણી ગાળવા નળ ઉપર કોથળી બાંધી જ રાખે છે. પલ મગની છૂટી દાળ સાથે દહીંની કઢી સંજયે ખાધી. ૬૦ રમેશભાઈ તાજી બાસુંદીની સાથે મેથીના ભજિયાનું ભોજન મહા સુદ ૧૫ના દિવસે તિથિઓમાં કોઈ ભય-વૃદ્ધિ નથી, તેમ સમજીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ૬૧ સુલસાબેને આગલા દિવસે બનાવેલા સાદા માવામાં ખાંડ ભેળવીને શ્રાવણ સુદ ૧ના દિવસે પંડ બનાવ્યા, તો તે પેડ કયારે અભક્ષ્ય બને ? ૬ર ચલ્લણાબેને પોતાના પુત્ર અભયનો જન્મદિવસ હોવાથી ફાગણ સુદ ૧૩ના દિવસે મુઠીયા તળી, તેનો ભૂકો કરી તેમાં ઘી, સાકર મેળવીને ચૂરમાના લાડુ બનાવ્યા તે લાડુ કયા દિવસે અભક્ષ્ય બનશે ? ૬૩ રવિવારે નજીકના તીર્થની યાત્રા માટે જવાનું હતું તેથી મયણાબેને આગલા દિવસે બપોરે જ યાત્રા માટેનો નાસ્તો તૈયાર કરી દીધો. તેમણે સેવ, બુંદી, તાજી છાશમાં બનાવેલા થેપલા અને તળેલા પાપડના ડબ્બા તૈયાર કર્યા. રવિવારે આખા કુટુંબે આ નાસ્તો ખાધો તો ત્યારે કઈ ચીજ અભક્ષ્ય હતી ? Page #33 -------------------------------------------------------------------------- ________________ ૬૪ દમયંતીબેને માગશર સુદ ૧ના દિવસે સાંજે દૂધ મેળવ્યું. તેમાંથી બનેલા દહીંમાથી માગસર સુદ ૨ના છાશ બનાવી તે છાશના માગસર સુદ ત્રીજે થેપલા બનાવ્યા. માગસર સુદ ચોથે તે થેપલાને સેકીને ખાખરા બનાવ્યા. પોષ સુદ ૧ના દિવસે તે ખાખરાનો ભૂકો કરી ચેવડે બનાવ્યો. પોષ વદ ૧૨ના દિવસે ચેવડ ખાઈને પૂરો કર્યો. આમ કરવા જતા કઈ પ્રક્રિયામાં વસ્તુ અભક્ષ્ય બની ? ૬૫ અંજનાબેને કા. સુદ ૧૩ના દિવસે બનાવેલો મોહનથાળ કયાં સુધી ખવાય. ૬૬ કલાવતીબેને અષાઢ સુદ ૧૨ના દિવસે બનાવેલા ખાખરા કયારે અભક્ષ્ય બને ? ૬૭ બારવ્રતધારી પુંડરીકભાઈએ મા.સુ. ૧૪ના દિવસે એકાસણામાં ભૂલથી કોથમીર નાંખીને ઉકાળેલી દાળ અને દહીંમાં બનાવેલા થેપલા ખાધા તો તેમને કયો દોષ લાગ્યો ? ૬૮ ત્રિશલાબેને ચે. સુ. રના દિવસે કોથમીર નાંખીને બનાવેલી કડકપૂરી કયારે અભક્ષ્ય બને? ૬૯ ધનતેરસને દિવસે બનાવેલી કાજુકતરી ઉપર ૧૦ દિવસ બાદ ફૂગ વળી ગઈ, તે કાજુકતરી કયારે અભક્ષ્ય બને? ૭૦ સુમતિભાઈએ શત્રુંજયની છ ગાઉની યાત્રા કર્યા પછી નીચે ઊતરીને પાલમાં માખણવાળી છાશ પીધી તો તેમણે ભક્ષ્ય કે અભક્ષ્ય છાશ પીધી? નીચેના વ્યકિતઓએ પોતાના પ્રસંગ માટે પસંદ કરેલી વાનગીઓમાં કોઈ ચીજ આભાય કે અનુચિત હોય તો તે ચીજું માત્ર નામ લખો. ૭૧ પર્યુષણ પછીના રવિવારે ચૈત્યપરીપાટીમાં પધારેલા ભાવુકોની ભક્તિ માટે શ્રીયકભાઈએ તાજો દૂધપાક, પૂરી, મગની છૂટી દાળ અને મેથીની ભાજીના ભજિયાં બનાવ્યા. ૭૨ સુદર્શનભાઈએ શંખેશ્વરજી તીર્થમાં ચે. સુ. ૧૪થી સામુદાયિક અટ્ટમ કરાવવાનું નકકી કર્યું. ઉત્તરપારણા માટે ખજૂરપાક, ગુંદરપાક, કેળાની વેફર, ખાટા ઢેકળા બનાવ્યા. ૭૩ ચોમાસામાં શ્રી નમસ્કાર મહામંત્રના સામુદાયિક એકાસણા કરાવવાનો લાભ શ્રેણિકભાઈએ લીધા તે માટે તેમણે મગની દાળનો શીરો, જામફળનું શાક, ભજિયા, આગલા દિવસે ફોર્ડને તુરત તળેલી બદામ બનાવી.. ૭૪ પોતાના પિતાજીના સ્વર્ગવાસ નિમિત્તે સિદ્ધાર્થભાઈએ સ્વામિવાત્સલ્ય કરવાનો નિર્ણય કર્યો. તે માટે તેમણે શુદ્ધ બાસુંદી, પૂરી, ખમણ, ઢોકળા, શેકેલા પાપડ બનાવ્યા. ૭૫ મુંબઈના એક યુવક મંડળે ફા. સુ. ૧૩ના દિવસે શત્રુંજયની છ ગાઉની યાત્રા પ્રસંગે ભક્તિના પાલમાં દહીં થેપલાંની સાથે સાદા વઘારેલાં મરચાં, પાપડ, લીંબુનું શરબત, વરીયાળી રાખ્યા. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૭૬ મેઘકુમારભાઈએ સિદ્ધચક્ર પૂજન પ્રસંગે મહેમાનોની સાધર્મિક ભક્તિ કરવા, શ્રીખંડ, પૂરી સાથે કેળાની વેફર, તળેલી ગુવાર, શીંગનું શાક, ભીંડનું શાક બનાવ્યા. ૭૭ શિબિર બાદ બાળકોને અલ્પાહારમાં કેળાપવા, ઉકાળો, સફરજન અને જાંબુ આપવાની આયોજક અજિતભાઈની ભાવના છે. ૭૮ એસ.એસ.સી.ની પરીક્ષામાં પ્રથમ નંબરે ઉર્તીણ થયેલ કૌશલે પોતાના મિત્રો માટે યોજેલી પાર્ટીમાં પૂરી, મગની દાળની કચોરી, ફુટ મિશ્રિત સાદુ દૂધ, કેળાની સૂકીભાજી રાખી. ૭૯ માતુશ્રીના વર્ષીતપના પારણા પ્રસંગે આયોજિત ભોજન સમારંભ માટે સુમતભાઈએ - કેરીનો રસ, પૂરી, પતરવેલીયા તથા ઉંધીયાનું શાક બનાવ્યું. ૮૦ વિનોદભાઈ ચુસ્ત શ્રાવક છે તેમણે ઘરે લગ્ન પ્રસંગે મૈસુર, મોતીચુર લાડુ, ઉંધીયાનું શાક, કેળાવડા અને દાળભાત રાખ્યા છે. આ વિભાગની સામે બે વિભાગમાંથી બંધબેસતો જવાબ શોધો. અ (૮૧) બરફ (૮૨) વિષ (૮૩) બહુબીજ (૮૪) મધ (૮૫) ચલિતરસ (૮૬) કંદમૂળ (૮૭) તુચ્છ ફળ (૮૮) ઉંબરફળ (૮૯) અનંતકાય (૯૦) અજાણ્યાફળ બે (૨) વંકચૂલ (૨) લીલું આદુ (૩) કુંઆર (૪) પીલુ (૬) હડતાલ (૬) વાસી ભાત (૭) રાજગરો (૮) હિમ (૯) વડના ટેટા (૧૦) મદિરા નીચેના કોઠામાંથી માંગ્યા પ્રમાણે અભક્ષ્ય વસ્તુઓ શોધીને લખો. (અને ત્યાગ કરવા પ્રયત્ન કરો.) ળ | | | બો] ૨ બ | કો | મી | બો | રીં | સ | શ | હું | શું | બ | ગ | દ્વિ ! લિ |ફી | ચ | આ ૨ | જ | ડા (૧) ભોજન માટે ત્યાજય સમય (૨) એક બહુબીજ (૩) એક અનંતકાય (૪) એક તુચ્છ ફળ (૫) ઘરઘરમાં અભક્ષ્યનું કારખાનું (૬) જેમાં અગણિત બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ છે. (૭) જે આહારની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય તે (૮) એક અભક્ષ્ય વસ્તુ (૯) પૃથ્વીકાયનો એક પ્રકાર (૧૦) નરકમાં લઈ જનાર. ૨૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ ' | મંત્ર જપો નવકાર) તા. ાિનવ િઅભિયાન પ્રેરક પૃપં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના. શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પિપર - ૭). 5 ( પરત દિન તા. સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. કૌસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ નવકાર _ છે. (પર્વાધિરાજ, તીર્થાધિરાજ, મંત્રાધિરાજ) ૨ નવકારના કર્તા છે. (તીર્થકર, ગણધર, આચાર્ય) ૩ નવકારના ચોથા પદમાં રહેલા પરમેષ્ઠિનો વર્ણ ૪ નવકારમાં ગુરુતત્વના ગુણ – – છે. (૧૦૮, ૮૮, ૭પ) ૫ નવકારને આગમમાં. _ કહેલ છે. ૬ નવકાર મંત્ર - _ _ પૂર્વનો સાર છે. (૯, ૬૮, ૧૪) ૭ નવકારમાં ની આરાધના છે.(તત્ત્વત્રયી, રત્નત્રયી, મંત્રત્રયી ૮ નવકાર બોલતા કુલ - વખત અટકવાનું છે. (૯, ૮, ૭) ૯ નવકારમાં ૨૦ ગુણ – તત્ત્વના છે. (દેવ, ગુરુ, ધર્મ) ૧૦ નવકારમાં ગુરુ અક્ષર (૭, ૯, ૬૧) ૧૧ એક નવકાર ગણવાથી -- -- સાગરોપમના નરકની અશાતાનાં પાપો ધોવાય છે. (૫૦, ૭, ૫૦૦) ૧૨ નવકારની ચૂલિકાના અક્ષરો _ છે. (૩૩, ૩૫, ૩૬) ૧૩ નવકારના પહેલા બે પદમાં સ્વતંત્ર સ્વર છે. (૧, ૨, ૨) ૧૪ નવકારમાં _ ની પૂજા છે. – ના પૂજા : વ્યક્તિ, અરિહંત, ગુણ) ૧૫ નવકારના પાંચમા પદથી જણાતા પરમેષ્ઠિના ગુણ ૧૬ એક બાંધી માળામાં – નવકાર ગણવાના હોય છે. (૧૨, ૧૦૮, ૧૦૦૮) ૧૭ નવકારમાં નો પણ સમાવેશ થાય છે. શ્રાવિકા, પાઠક, શ્રાવક) ૧૮ નવકારમાં – કાળના પરમેઓિને નમસ્કાર થાય છે. (ભૂત, ભવિષ્ય, ત્રણે) ૧૯ નવકારના પાંચમા પદના પરમેષ્ઠિનો વર્ણ . ર૦ નવકારના પાંચમા પદમાં ગુરુ અક્ષરો છે. (૨, ૦, ૧) ૨૧ નવકારમાં કુલ અક્ષરો. (૬૭, ૬૮, ૨૧) રર નવકારની ઓછામાં ઓછી બાંધીમાળા તો રોજ ગણવી જોઈએ. (૧, ૫, ૧૦ છે _ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ર૩ આઠ કર્મનો નાશ કરનાર આત્મા નવકારના . પદમાં આવે. (પહેલા, બીજા, ત્રીજા) ૨૪ નવકારના ત્રીજા પદમાં રહેલા આત્માઓ ગુણોના ધારક હોય છે. ૨૫ ગૌતમસ્વામી હાલ નવકારના _ પડે છે. બીજા, ત્રીજા, પહેલા) ર૬ નવકારના, પદો છે. (૯, ૮, ૧૦) ૨૭ ચાર કર્મનો નાશ કરનાર આત્માઓ નવકારના _પદમાં ગણાય. (પાંચે, પહેલા, ત્રીજા ૨૮ સીમંધરસ્વામી હાલ નવકારના પદે છે. પહેલા, બીજા, ત્રીજા) ર૯ નવકારમાં અગિયાર અક્ષરવાળા પદો છે. (૧, ૨, ૦). ૩૦ નવકારના પદના સૌથી ઓછા અક્ષરો છે. બીજા, નવમા, પહેલા) ૩૧ નવકારની સંપદાઓ છે. (૯, ૮, ૧૦) ૩ર રાતો વર્ણ નવકારના – - પદમાં રહેલા પરમેષ્ઠિનો છે. (પહેલા, બીજા, ત્રીજા) ૩૩ નવકાર બોલતા જ્યાં અટકવાનું હોય તેને કહેવાય છે. (પદ, વાકય, સંપદા) ૩૪ નવકારમાં - અક્ષરો લઘુ છે. (૬૮, ૬૧, ૩૩) ૩૫ સૌથી વધારે અક્ષરો નવકારના . _ _ પદમાં છે. ૩૬ નવકારમાં _ પરમેષ્ઠિઓનો સમાવેશ થાય છે. (૩, ૫, ૯) ૩૭ નવકારના પહેલા પદમાં રહેલા પરમેષ્ઠિનો વર્ણ (રાતો, પીળો, સફેદ) ૩૮ નવકારની ચૂલિકામાં સંપદા આવે છે. (૪, ૩, ૫) ૩૯ જેને હૈયે શ્રી નવકાર, તેને શું કરશે . (ભગવાન, સરકાર, સંસાર) ૪૦ અહીં છઠ્ઠો આરો હોય, ત્યારે મહાવિદેહમાં નવકાર – (હોય છે, ન હોય) ૪૧ નવકારના પાંચમા પદમાં. _ _ અક્ષરો છે. (૫, ૩, ૯) ૪૨ તીર્થકરની ગેરહાજરીમાં નવકારના પદમાં રહેલા પરમેઓિ - જિનશાસન ચલાવે છે. (પહેલા, બીજા, ત્રીજા) ૪૩ વ્યાખ્યાન સાંભળતા નવકારની માળા – (ગણાય, ન ગણાય) ૪૪ નવકારમાં. પરમેઓિને નમસ્કાર થાય છે. (સંખ્યાતા, અસંખ્ય, અનંતા) ૪૫ નવકારની ચૂલિકામાં. _ પદો આવે છે. (૪, ૯, ૧૦) ૪૬ નવકારમાં જણાવેલા પરમેષ્ઠિઓના ગુણોનો સરવાળો - છે. (ર૬૮, ૧૦૮, ૧૬૦) ૪૭ ઝોકા ખાતા નવકારની માળા _ જોઈએ.(ગણવી, ન ગણવી) ૩૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૪૮ નવકાર ગણતા – આત્માઓ મોક્ષ પામ્યા છે. (અસંખ્ય, ૧ અબજ, અનંતા) ૪૯ નવકારના શબ્દો - માં એકસરખા રહે છે. (૪થા આરા, ત્રીજા આરા, ત્રણે કાળ) ૫૦ નવકારની ચૂલિકામાં લઘુ અક્ષરો _ _ છે. (૨૯, ૩૩, ૨૭) પ૧ _ લાખ નવકારનો જાપ કરવાનો પ્રચલિત છે.(પાંચ, નવ, વીસ) પર નવકાર મંત્ર પ્રત્યે આપણામાં _ ભાવ જોઈએ.(મંત્ર, તંત્ર, સમર્પણ) પ૩ અશુદ્ધ વસ્ત્રોમાં પણ નવકાર _ ગણી શકાય. (બબડીને, મોટા અવાજે, હોઠ ફફડાવ્યા વિના) __ પણ અંત સમયે નવકારને યાદ કરે છે. (દેવો, નારકો, ચૌદ પૂર્વધરો) ૫૫ બીજી બધી નવકારવાળી કરતાં. - ની સફેદ નવકારવાળીથી ગણાતો નવકાર વધારે લાભદાયી બને છે. (સ્ફટિક, મોતી, સૂતર) પ૬ નવકાર મંત્ર _ મંત્ર છે. (શાશ્વત, અશાશ્વત, આદિ) પ૭ નવકારની ચૂલિકામાં ગુરુ અક્ષરો છે. (૪, ૫, ૭) ૫૮ નવકારનો જપ કરતા પહેલા મનને - ભાવથી ભાવિત કરવું જોઈએ. (સમ, મૈત્રી, કરુણા) ૫૯ નવકારના એકેક અક્ષર ઉપર _ વિદ્યાઓ રહેલી છે. (૧૦૦૮, ૧૦૮, ૧૦૦૦) ૬૦ ભાવથી ગણેલો નવકાર આપણને – _ માં સ્થાન અપાવે છે. | (ચૌદ રાજલોક, નવકાર, વિશ્વ) ૬૧ નવકારશીનું પચ્ચખાણ પારતા – નવકાર ગણવાના હોય છે. (૫, ૯, ૩) ૬૨ નવકાર _ પદ આપે છે. (ચકી, શ્રેષ્ઠ, પરમાત્મ) ૬૩ નવકાર વડે મુખ્યત્વે દોષ ઉપર હુમલો કરવાનો છે. (ધ, માન, માયા) ૬૪ દરરોજ સૂતા-જાગતાં અનુક્રમે અને નવકાર ગણવાના હોય છે. (૧૨-૭, ૮-૭, ૭-૮). ૬૫ વિધિપૂર્વક _ _ લાખ નવકાર ગણવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. (૧, ૧, રાત) ૬૬ નવકાર ગણ – કરવાથી આવે છે. (પાંત્રીશું, અદ્ભવીશું, અઢારીયું) ૬૭ ૧૦૮ નવકાર ગણવાથી, _ _ સાગરોપમની નરકની અશાતાનાં પાપો દૂર થાય છે. (૫૪૦૦, ૫૪૦૦૦, ૭૫૬) Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬૮ નવકારનો જાપ દિશા સન્મુખ બેસીને કરવો જોઈએ. (દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ) ૬૯ આંગડીના વેઢામાં બને છે. દ્વારા નવકાર ગણવાથી વધારે ફળદાયી (નંદાવર્ત, પંચાવર્ત, દ્વાદશાવર્ત) ૭૦ સંવત્સરી પ્રતિક્રમણના કાઉસ્સગમાં લોગસ્સ ન આવડતો હોય તેણે ૭૧ નવકાર ૭૨ નવકાર ૭૩ ૭૪ નવકારના જાપ માટેનું ઊનનું છે. ૭૫ નવકારવાળી વિના નવકાર ગણવાના હોય છે. (૧૬૧, ૧૪૦, ૧૬૦) નિધિ આપે છે. (૧૦૮, ૯, અનંતા) મંગલ છે. (ઉત્કૃષ્ટ, પ્રથમ, અદ્વિતીય) લાખ નવકારનો જાપ નરક નિવારે છે.(એક, સવા, નવ) કટાસણું વધારે યોગ્ય ગણાય (લાલ, બ્લુ, સફેદ) બંધ નવકાર પણ ગણી શકાય છે. (કમળ, જુઈ, ગુલાબ) નીચેના શબ્દો કોઠામાં યોગ્ય સ્થાને લખો. (૧) જ્ઞાનાચાર (૨) વિનય (૩) આબુ (૪) સમેતશિખર (૫) તપાચાર (૬) ઉપકાર (૭) અષ્ટાપદ (૮) ચારિત્રાચાર (૯) દર્શનાચાર (૧૦) સિદ્ધાચલ (૧૧) સમતા (૧૨) વીર્યાચાર (૧૩) આચાર (૧૪) આનંદ (૧૫) ઉજજયંતગિરિ પરમેષ્ઠિ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ શ્રી અ २ મા ૫ આચાર પ્રાપ્તિ ૭૬ ૭૭ ७८ મ શિ ૨ ર્શ શ્રી મ ८० R|| ત્ ગુ # [[E]9 04 ભંડાર ૮૧ ૧ ૮૩ r ૬૫ ભા દ ઈ *||s|2|2 કમ પંચતીર્થી ૮૬ ૮૭ ८८ ૮૯ ૯૦ ૩|૪| ચં. ચો ટ્ ડી ર ણા કું. ૯૧થી ૧૦૦ આ કોષ્ટકમાં નવકારના પ્રભાવથી જેઓને લાભ થયો છે. તેવા ૯ નામ ભૂતકાળના અને ૧ નામ વર્તમાનકાળનું એમ સ્ત્રી પુરુષ, તિર્યંચ વગેરેના કુલ ૧૦ નામ ખોવાઈ ગયા છે, તે શોધીને લખો. ૩૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ GિE1E પ્રેરક : પ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના. શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પેપર -૮ . ( સુત્ર સરગમ ) ) ( પરત દિન તા. 1 . સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. કસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ એકપણ જોડાક્ષર વિનાનું સૂત્ર – છે. ર સ્થૂલભદ્રજીની બહેનોના નામ સૂત્રમાં છે. ૩ શ્રાવકે કુલ , અતિચારના મિચ્છામિ દુક્કડમ્ માગવાના હોય છે. ૪ નમુત્થણે સૂત્રના કુલ અક્ષરો છે. ૫ એક મીંડું વધારે કરવાથી થયેલ અનર્થમાં નું દૃષ્ટાંત આવે છે. ૬ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા મિશ્રિત સૂત્ર ___ છે. ૭ પંચ પરમેષ્ઠિઓનાં નામ સૂત્રમાં આવે છે. સંખ્યા લખો ૮ ચૌદ સ્વપ્ન અને અષ્ટમંગલ બન્નેમાં વસ્તુઓ એકસરખી આવે છે. ૯ નમુત્થણે સૂત્રને પણ કહેવાય છે. ૧૦ ચઉવિહારના પચ્ચશ્માણમાં આગાર છે. (સંખ્યા લખો) ૧૧ વ્યાખ્યાનમાં સામાયિક પારતી વખતે – સૂત્રો પ્રગટ બોલવાના હોય છે. (૬, ૧, ૨) ૧૨ _ _ ભગવાનનો વર્ણ રાતો છે. ૧૩ સૂત્રોની સુવાસ મેળવવા રોજ 2 માં જવું જોઈએ. ૧૪ _ _ સૂત્રોને પ્રાર્થના સૂત્ર કહેવાય છે. ૧૫ સમ્યગ્દષ્ટિ જીવ નિર્દય રીતે પાપ નથી કરતો એવું જણાવતી__ મી ગાથા છે. (સૂત્રના નામ સાથે ગાથા . લખો) ૧૬ ગુરુવંદન કરતાં ઇચ્છકાર સૂત્ર બોલતી વખતે – પ્રશ્નો પૂછવાના હોય છે. ૧૭ નાનામાં નાનું સૂત્ર _ _ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૮ પ્રતિક્રમણમાં 2’ આવશ્યકો સાચવવાના હોય છે. સૂત્રના રચિયતા સિદ્ધસેન દિવાકર સૂરિ છે. છે. ૩૦ જાવંતિ ચેઈઆઈનું બીજુ નામ ૨૧ ત્રણ લોકમાં રહેલા ચૈત્યોને વંદન કરવા માટે (સકલતીર્થ, ૨૨ સંસારદાવાનલ સૂત્રની પહેલી ગાથામાં ૨૩ પદ્મવિજયજી મહારાજે ચૈત્યવંદનમાં દરેક ભગવાનની સ્તુતિ કરી છે. ૨૪ લોગસ્સ સૂત્ર બોલતી વખતે ૨૫ દશમા વ્રતના અતિચાર બતાવતી ૨૬ ઉત્કૃષ્ટપણે ૨૭ કલ્લાણકંદ સૂત્રની ત્રીજી ગાથામાં સૂત્રની પૂર્તિ જૈન સંઘે કરી છે. સૂત્રનું નામ તથા ગાથા નં. લખવો) અરિહંત ભગવંતો વિચરતા હોય છે. ની સ્તુતિ કરેલી છે. ૨૮ ૨૯ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલતી વખતે ૩૦ સામાન્યથી બારે વ્રતનાં અતિચારોને બતાવતી ૩૧ ગુજરાતી અને પ્રાકૃત ભાષા મિશ્રિત ૩૨ ચાર શાશ્વતા જિનને નમસ્કાર ૩૬ છઠ્ઠા ભગવાનનું નામ ૩૭ દેવવંદનમાં વાર માથું નમાવવાનું હોય છે. મી ગાથા છે. ૩૩ ત્રણ શ્લોકના શબ્દો ઉત્તરોત્તર વધતાં જતાં હોય તેવું ૩૪ સંથારા પોરિસી ભણાવતાં ઈરિયાવહી પડિક્કમ્યા પછી બોલાય છે. રૂપ સમ્યગ્દર્શનના અતિચાર બતાવતી સૂત્રો સંપૂર્ણ શાશ્વત છે. ૪૧ સ્થાપના સ્થાપવા માટે સૂત્ર બોલાય છે. જગચિંતામણી, વરકનક) ભગવાનની સ્તુતિ કરી છે. બોલથી ૩૮ ૩૯ પાંચ આચાર બતાવતું સૂત્ર ૪૦ બીજા વ્રતના અતિચારો બતાવતી વખત માથું નમાવવાનું હોય છે. ગાા છે. (સૂત્રનું નામ તથા ગાથા નં. લખવો) સૂત્ર છે. સૂત્રમાં કરવામાં આવ્યો છે. સૂત્ર છે. સૂત્ર છે. ચૈત્યવંદન બોલવામાં આવે છે. (સંખ્યા લખો) ૩૫ ગાથા છે. (સૂત્રનું નામ, ગાથા નં. લખવો) છે. ગાથા છે. (સૂત્રનું નામ, ગાથા નં. લખવો) સૂત્ર બોલાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રાવકનાં દૈનિક કર્તવ્યોનું વર્ણન સૂત્રમાં ગુરુનાં ગુણોનું વર્ણન છે. સંપદા છે. ૪૩ ૪૪ લોગસ્સ સૂત્રની ૪૫ વીર્યાચારને બતાવતી ૪૬ જયવીરાય સૂત્રમાં ૪૭ દેવસી પ્રતિક્રમણમાં સૂર્યાસ્ત સમયે ૪૮ સંપૂર્ણ ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ ૪૯ બે ગાથાના ગાથા છે.(સૂત્રનું નામ ગાથા નં. લખો) પ્રાર્થના કરાય છે. (કુલ સંખ્યા લખો) બોલવાનું હોય છે. ૫૦ સંસાર દાવાનલની બીજી ગાથામાં ૫૧ કાઉસ્સગ્ગમાં રખાતી છૂટ પર બાર તપનાં નામો પર અતિચારો છે. ૫૪ બીજા અણુવ્રતના ૫૫ પુખ્ખરવરદીવડ્યે સૂત્રની પહેલી ગાથામાં ૫૬ લોગસ્સ “સૂત્રમાં -----ભગવાનનું સ્તુતિ છે. ૫૭ -અને- - સૂત્રની છેલ્લી ૫૮ મોક્ષ અને આપો' આવો અર્થ લીટીમાં છે. સૂત્રમાં પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ છે. ની સ્તુતિ કરાઈ છે. સૂત્રમાં જણાવી છે. સૂત્રની પહેલી ગાથામાં સૂત્રમાં આવે છે. ૫૯ બાર વ્રતના અતિચારો બતાવતું ૬૦ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રનું બીજું નામ ૬૧ મુક્વાસુકિત મુદ્રામાં સૂત્રમાં આવે છે. ૬૨ પાપો પ્રકારે થાય છે. ૬૩ બે પ્રકારે અને ત્રણ પ્રકારે પાપોનો ત્યાગ ૬૪ એકેક ગાથાના બે સૂત્ર ૬૫ પહેલા વ્રતના ૬૬ પચ્ચકખાણ લેનારે પોતે છેલ્લે ૬૭ ૬૮ નવકારશીના પચ્ચકખાણમાં ૬૯ હાલ વધારેમાં વધારે શકાય છે. સૂત્ર શ્વાસોશ્વાસ પ્રમાણે હોય છે. અતિચારો છે. અને ભગવાનનું સૂત્ર છે. છે. સૂત્રો બોલવાના હોય છે. ભગવાનનાં નામ છે. ૩૬ (સંખ્યા લખો) ને નમસ્કાર કર્યા છે. સૂત્રની અંદર આવેલા છે. સૂત્ર ઉચ્ચારવાથી થાય છે. બોલવાનું હોય છે. (વોસિરઈ, પચ્ચક્ખામિ, વોસિરામિ) સૂત્રમાં નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણક જણાવ્યા છે. આગાર જણાવેલા છે. ઉપવાસનું પચ્ચક્ખાણ એક સાથે લઈ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સાતમાં વ્રતના કુલ અતિચારો ૭૧ પોષાર્થીએ સાત લાખની જગ્યાએ ૭૨ ૨૫ આવશ્યકો ૭૩ પાણહારમાં પચ્ચક્ખાણમાં ૭૪ છે. સ્તોત્ર બોલતાં શિવલિંગ ફાટ્યું હતું. અતિચારો છે. ૭૫ તપાચારના ૭૬ સોળ વિદ્યાદેવીઓના નામ સંસ્કૃત ભાષાના ૭૭ ૭૮ આગાર એટલે ૭૯ (સંખ્યા લખો) સૂત્ર બોલવાનું હોય છે. સૂત્રો બોલતાં સાચવવાના હોય છે. આગાર જણાવેલા હોય છે. સૂત્રમાં છે. સૂત્રમાં ૨૪ ભગવાનનાં યક્ષયક્ષિણીનાં નામો આવે છે. ૮૩ ૮૪ સ્મરણ કરવા યોગ્ય સ્તોત્ર સૂત્રની રચના કરતાં સામ સામે રહેલી બે દેરીઓ એક લાઈનમાં (સંખ્યા લખો) થઈ ગયેલી. ૮૦ ઈચ્છા, સંદિ. ભગ. દેવસિઅ પડિક્કમે ઘઉંથી નાણૈમિની આઠ ગાથાના કાઉસ્સગ્ગ સુધીના આવશ્યકનું નામ છે. ૮૧ કૃષ્ણની આઠ પટ્ટરાણીઓનાં નામ સૂત્રમાં છે. ૮૨ સૂત્રની માત્ર છેલ્લી લીટી સરખી છે. અને સૂત્રમાં શ્રાવકને સાધુ જેવો કહ્યો છે. છે. ૮૫ નમુન્થુણં સૂત્રમાં તીર્થંકરના વિશેષણો છે. ૮૬ ઋષભદેવ ભગવાનની સ્તવના કરતું સંસ્કૃત સૂત્ર ૮૭ (સંખ્યા લખો) (સંખ્યા લખો) છે. અને સૂત્રની છેલ્લી ગાથા સરખી છે. સૂત્ર ગૌતમ સ્વામીએ અષ્ટાપદ ઉપર બનાવેલ છે. સૂત્રમાં આવે છે. સૂત્રમાં કરેલ છે. (૮ ૮૯ કાઉસ્સગ્ગ કરવાનાં છ કારણો ૯૦ શ્રુતજ્ઞાનની સ્તુતિ ‘બ' વિભાગમાં રહેલા શબ્દની સાથે સંબંધ ધરાવતો શબ્દ બ' વિભાગમાંથી શોધીને લખો. અ (૯૧) શ્રી માનવદેવ સૂરિ (૯૨) ઉવસગ્ગહરં (૯૩) શ્રી માનતુંગ સૂરિ (૯૪) કલ્યાણ મંદિર સ્તોત્ર (૯૫) વ વિજય મહારાજ (૯૬) તિજયપહુત્ત (૯૭) સકલાર્હત્ (૯૮) વાંદા (૯૯)અહિય સાસણ(૧૦૦) તસઉત્તરી બ (૧) ભક્તામર સ્તોત્ર (૨) ચૈત્યવંદન (૩) તુઝ પણામો વિ (૪) તીર્થવંદના (૫) ૪૯ (૬) દ્વાદશાવર્ત વંદન (૭) લઘુશાન્તિ (૮) સિદ્ધસેન દિવાકરસૂરિ (૯) ૧૭૦ ભગવાન (૧૦) જગ ચિન્તામણી, ૩૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવૃદ્ધિ અભિયાન પ્રેરક : પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના. શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પરત દિન પેપર - ૯ તા. પર્યુષણનો પ્રકાશ ૫ સંભૂતિ વિજયજી ૬ પર્યુષણ પર્વમાં કુલ ૭ પર્યુષણના સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. કોંસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ પર્યુષણ પર્વ ૨ પર્યુષણ પર્વમાં ૩ એક અચ્છેરું ૪ બારસા સૂત્રના રચયિતા ૮ ભદ્રબાહુ સ્વામીએ ૯ જંબુસ્વામીનું આયુષ્ય ૧૦ બાવીશ જિનના સાધુઓ પ્રાજ્ઞ) મહિનામાં પૂર્ણ થાય છે.(શ્રાવણ, અષાઢ, ભાદરવા) કર્તવ્યો બજાવવાનાં હોય છે. (૧૧, ૫, ૩૬) મા ભગવાનના શાસનમાં થયું છે.(૧૯, ૧૬, ૨૪) છે. (વસ્વામી, વિનય વિ. મ., ભદ્રબાહુસ્વામી) હતા.(કેવલો, અવધિજ્ઞાની, શ્રુતકેવલી) ગ્રન્થો ગુરુ ભગવંત હોર્ છે.(૨, ૩, ૪) દિને ફોટાના દર્શન કરવાના હોય છે. rul. ૧૩ ૬ મહિનાના ઉપવાસ ૧૪ જંબુસ્વામીનો કેવલી પર્યાય સ્તોત્રની રચના કરી. ૧૧ પર્યુષણમાં કર્તવ્ય રુપે ૧૨ સકળ સંઘ સાથે ક્ષમાપના સંવત્સરિ પ્રતિક્રમણ (પહેલા, ચોથા, છેલ્લા) (સંતિકર, નમીઉણ, ઉવસગ્ગહર) . વર્ષનું હતું. (૮૫, ૮૦, ૭૫) હતા.(જડવક્ર, ઋજુ-જડ, ઋજુ ઉપવાસ કરવાના હોય છે. (૮, ૬, ૩) કરવાની હોય છે. (પછી, પહેલા) શ્રાવિકાએ કર્યા હતા.(રેવતી, સુલસા, ચંપા) વર્ષનો હતો.(૪૧, ૪૪, ૫૦) ૩૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ 1 _ હતું. ૧૫ ચરમજિનના કાળના જીવો હોય.(જડ-વક્ર, ઋજુ-જડ, વક્ર-પ્રાજ્ઞ) ૧૬ પર્યુષણમાં ભગવાનોનું સંક્ષેપથી જીવન ચરિત્ર _ _ દિવસે વંચાય (છઠ્ઠા, સાતમા, પાંચમાં) ૧૭ પર્યુષણમાં – મા ભગવાનનું વિસ્તૃત ચારિત્ર વંચાય છે. (૨૨, ૧૬, ૨૧) ૧૮ - સાધુઓ ભદ્રબાહુ સ્વામી પાસે ભણવા નેપાળ ગયા હતા. (૫૦૦, ૧૦૦૦, ૧૫૦૦) ૧૯ કુમારપાળ મહારાજાએ_ _સોનામહોર ખર્ચીને જિનમંદિર બનાવ્યું (૯૬ લાખ, ૯૯ કરોડ, ૯૬ કરોડ) ૨૦ સુધર્મા સ્વામીનું આયુષ્ય વર્ષનું હતું.(૧૦૦, ૧૨૦, ૯૦) ૨૧ દશમાં કલ્પનું નામ – – છે. (પર્યુષણ, માસ, ઓશિક) રર પર્યુષણના ત્રીજા દિવસના વ્યાખ્યાનમાં ની વાત આવે છે. (સામાયિક, સ્વપ્નપાઠક, પૌષધ) ર૩ નેમિનાથ ભગવાનના – ગણધરો હતા. (૧૮, ૮૪, ૧૧) ૨૪ ચંદનબાળાના પાલક પિતાનું નામ – (શતાનિક, જીરણશેઠ, ધનાવહ) ૨૫ જ્યોતિષ શાસ્ત્રોને પાણીમાં પધરાવવા - _ _ તૈયાર થયો હતો. | (વરાહમિહિર, અષ્ટાંગ નિમિત્તજ્ઞ, ગોશાળો) ૨૬ ચંદનબાળાજીનું મૂળ નામ____ – હતું.(વસુમતી, વીરમતી, યશોમતી) ર૭ પ્રભુ પાસેથી ત્રિપદી મળ્યા પછી ગણધરો માં દ્વાદશાંગી રચે (સમય, અંતર્મુહુર્ત, એક દિવસ) ૨૮ પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર _ મા દિવસે આવે છે. (પ, ૭, ૮) ર૯ તીર્થકર ભગવન્તો પણ પોતાના કર્મને ક્ષણમાત્ર પણ વધારી શકતા નથી. (નામ, ગોત્ર, આયુષ્ય) ૩૦ નેમનાથ ભગવાનનો હાથ વાળવા લટકેલા શ્રીકૃષ્ણ પોતાનું નામ સાર્થક કર્યું. (કપિ, હરિ, વાનર) ૩૧ પાંચમો કલ્પ __ _ છે. (શય્યાતર, જયેષ્ઠ, કૃતિકર્મ) ૩૨ પાર્શ્વનાથ ભગવાનના _ ભવ ગણતરીમાં ગણાય છે.(૧૩, ૧૦, ૯) ૩૩ ભદ્રબાહુ સ્વામી રોજ _ _ વાચના આપતા હતા. (૫, ૭, ૯) ૩૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ કરનાર –– દેવ હતો. (સંગમ, મેઘમાળી, હરિશૈગમેષી) ૩૫ અષ્ટાઢિંકા વ્યાખ્યાનના રચયિતા પ. પૂ | સૂરિ મ. સા. છે. (હીર, સેન, લક્ષ્મી) ૩૬ શુલપાણી યક્ષ પૂર્વભવમાં (સિંહ, શેઠ, બળદ) ૩૭ પ્રભુ મહાવીરે છઠ્ઠા સ્વપ્નમાં ઉગતો --- જોયો હતો. (ચન્દ્ર, સૂર્ય, તારો) ૩૮ ગંગા નદી ઊતરતા આવેલા ઉપસર્ગમાંથી પ્રભુને દેવોએ ઉગારી લીધા હતા. (બે, ત્રણ, ઘણા) ૩૯ ચતુર્વિધ સંઘ સાથે વાજતે ગાજતે દેરાસર દર્શન કરવા જવું તેને કહેવાય. (પંજણું, વરઘોડો, ચૈત્યપરિપાટી) 40 બ બબુદા સમાધથા મરવાથી - ૪૦ બે બળદો સમાધિથી મરવાથી - - નામના વ બને છે. (સંગમ-સુદ્રષ્ટ, કંબલ સંબલ, મેઘમાળી-દદ્રાંક) ૪૧ બારમાં અંગનું નામ – છે.(આચારાંગ, ભગવતી સૂત્ર, દષ્ટિવાદ) ૪૨. પર્યુષણના સાતમા દિવસે સાંજે _ સ્તવન બોલાય છે. (૨૭ ભવનું, સંતિકર, હાલરડું) ૪૩ - ચકલાની જીભ ખાનાર અકબર હતો. (એક કીલો, એક શેર, સવા શેર) ૪૪ જે નામમાં “રુપા' શબ્દ આવતો હોય તેવી દિકકુમારીકા છે. (૪, ૬, ૩) ૪પ કલ્પસૂત્રમાં જીવદયા ઉપર _ _ નું દ્રષ્ટાંત છે. ૪૬ ત્રિશલા માતાએ લક્ષ્મીજીના મૂળ કમળની આસપાસ - વલયો જોયા. ૪૭ પર્યુષણમાં જન્મવાંચન દિવસે સાંજે પ્રતિક્રમણમાં _ __ નું સ્તવન બોલાય છે. (પંચકલ્યાણક, ૨૭ ભવ, હાલર) ૪૮ સ્થૂલભદ્રજી અર્થથી ___ પૂર્વ ભણ્યા હતા. (૧૦, ૧૪, ૯) ૪૯ ૪ દિકકુમારીઓ રુચક પર્વતની _ માં રહેનારી છે. (ઉત્તર દિશા, પશ્ચિમ દિશા, વિદિશા) ૫૦ જેઓ રોજ ધર્મ કરતા હોય તેઓને _ કહેવાય. (સયા, - ભદેયા, કદૈયા) ૫૧ નેમીકુમારની દીક્ષાનું મુહૂર્ત_ _ જોશીએ કાઢ્યું (ટીડા, રત્નાનંદ, સ્કુકી) પર પર્યુષણ પર્વના સાતમા દિવસે સાંજે પ્રતિક્રમણમાં _ _ ની થાય બોલાય છે. | (સ્નાતસ્યા, કલ્યાણકંદ, પર્યુષણ) Page #46 -------------------------------------------------------------------------- ________________ ૫૩ અકબર પૂર્વ ભવમાં ___ હતો.(તાપસ, બૌદ્ધસાધુ, સંન્યાસી) ૫૪ વરાહમિહિરે રાજપુત્રનું આયુષ્ય _ _ નું બતાવ્યું હતું. (૧૦૦ વર્ષનું, ૭ દિવસ, ૭ વર્ષ) પપ કંદર્પ ને જીતનારા સ્થૂલભદ્રજી _ ને ન જીતી શક્યા. વિષય, દર્પ, લોભ) પ૬ ૧૦ પૂર્વો લખવા માટે હાથીના વજન જેટલી સાહી જોઈએ. (૧૦૨૩, ૨૦૪૭, ૪૦૯૬) ૫૭ પર્યુષણ મહાપર્વના છેલ્લા દિવસે સવારે – _પ્રતિક્રમણ કરવાનું હોય છે. | (દેવસી, સંવત્સરી, રાઈ) ૫૮ ૨૪ તીર્થકરોનું – __ એક સરખું હોય છે. (આયુષ્ય, કેવળજ્ઞાન, શિષ્યવૃંદ) પ૯ શું આપની પાસે ધર્મ નથી ? એમ _ – રાજકુમારે પૂછયું. (કપિલ, અનંગ, મહાબળ) ૬૦ વર્ષ દરમ્યાન કર્તવ્યો કરવાનાં હોય છે. (૩૬, ૫, ૧૧) ૬૧ ગૌતમ સ્વામીનો વિલાપ – દિને સાંભળવા મળે છે. | (ચોથા, છઠ્ઠી, પાંચમાં) ૬૨ મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને મહાવતો હોય છે. (૨, ૪, ૫) ૬૩ કલ્પસૂત્રની ટીકાનું નામ છે (શિષ્યવૃત્તિ, સુબોધિકા, શિષ્યાદિતા) ૬૪ હીરસૂરિ મહારાજે અકબર પાસે – મહિના અમારી પ્રવર્તન કરાવેલ હતું. ૬૫ ગણધરવાદનું વ્યાખ્યાન | _ હોય છે. (સવારે, બપોરે, રાત્રે) ૬૬ ગૌશાળો – નો પુત્ર હતો. (શરણવ, મખલી, મહાવીર) ૬૭ પર્યુષણ મહાપર્વ _દિવસના હોય છે. (૮, ૯, ૧૦) ૬૮ પર્યુષણના કર્તવ્યમાંથી ત્રીજું કર્તવ્ય (ઉજમણું, મૃતભક્તિ, ક્ષમાપના) ૬૯ સાતમો કલ્પ _ ૭૦ ગોશાળાને બચાવવા શ્રમણ પ્રભુ વીરે – _ લેગ્યા છોડી હતી. (તેજો, શીત, પીત) ૭૧ પ્રભુવીરની પાસે સૌથી પહેલા દીક્ષા લેનારા પાંચ બ્રાહ્મણોના શિષ્યો હતા. ૭૨ ભગવાન મહાવીર ઉપર કેવલજ્ઞાન બાદ , ઉપસર્ગ કર્યો. (સંગમે, ગોશાળાએ, ગોવાળિયાએ) ૭૩ વાર્ષિક કર્તવ્યોમાંથી પાંચમું કર્તવ્ય - - - છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ભગવાન મહાવીરે વર્ષ રાજ્ય કરીને દીક્ષા લીધી હતી. (૩૦, ૦, ૫) ૭પ પર્યુષણ પર્વ નિમિત્તે કુલ ___ પ્રતિકમણ કરવાના હોય છે. (૮, ૧૬, ૧૭) ૭૬ પર્યુષણમાં _બાળકનું નામ યાદ કરાય છે. (મરીચિ, શાલિભદ્ર, નાગકેતુ) ૭૭ કલ્પસૂત્રના છઠ્ઠા વ્યાખ્યાનમાં _ __ નું વર્ણન આવે છે. (દીક્ષા, જન્મ, ઉપસર્ગ) ૭૮ રથયાત્રા એ. કર્તવ્ય છે. (વાર્ષિક, પર્યુષણનું, દેનિક) ૯ સુપાર્શ્વનાથ ભગવાન _ દિવસ ગર્ભમાં રહ્યા.(૨૮૯, ૨૮૦,૨૮૨) ૮૦ રાજપિંડ એ નંબરનો કલ્પ છે. (૧૦, ૩, ૪) ૮૧ સુધર્મા સ્વામીનો કેવલપર્યાય – વર્ષનો હતો. (૧૨, ૨૦, ૮) ૮૨ કલ્પસૂત્રના પહેલા વ્યાખ્યાનમાં _ સ્વપ્નોની વાત આવે છે. (૪, ૧૦ ૧૪). ૮૩ અમારી પ્રવર્તન એ – કર્તવ્ય છે (દૈનિક, પર્યુષણનું, વાર્ષિક) ૮૪ ૬ઠ્ઠા આરામાં ઉત્કૃષ્ટ આયુષ્ય = - વર્ષનું હશે.(૨૫, ૧૫, ૨૦) ૮૫ કલ્પસૂત્રના બીજા વ્યાખ્યાનમાં નું વર્ણન આવે છે. (૨૭ ભવ, ઉપસર્ગ, જન્મ) ૮૬ પ્રભુનું મા દિવસે વર્ધમાન નામ પડ્યું. (૧૦, ૧૨,૧૫) ૮૭ પર્યુષણમાં ભગવાનના માત્ર આંતરા આવે છે.(૨૪, ૨૦, ૧૯) ૮૮ સાધુએ ચાતુર્માસ કરવા માટે ક્ષેત્રના ઉત્કૃષ્ટ _ _ ગુણો હોવા જોઈએ. (૧૫, ૧૩, ૧૪) ૮૯ પ્રભુનું લેખશાળા ગમનનું વ્યાખ્યાન પર્યુષણના દિવસે આવે (૬ ઠ્ઠ, પમા, ૭મા) ૯૦ પહેલા છેલ્લા તીર્થકરોના સાધુઓને - મહાવત હોય છે. (૪, ૫, ૬) આ વિભાગના શબ્દો લખીને, તેની સામે તેમનું વર્ણન જે પ્રવચનમાં આવતું હોય તે જ પ્રવચન સાથે સંબંધ ધરાવતો શબ્દ (બ) વિભાગમાંથી શોધીને લખો. અ (૯૧) ફોટાદર્શન (૯૨) ચૈત્યપરિપાટી (@) ત્રિશલાવિલાપ (૯૪) જન્મ વાંચન (૫) ઉદ્યાપન (૯૬) દસ આચાર (૭) ગણધરવાદ (૯૮) ધરણેન્દ્ર (૯૯) સ્વામી (૧૦૦) કુલ મહત્તરા. બ (૧) સાધર્મિક વાત્સલ્ય (૨) મેઘકુમાર (૩) અભિગ્રહ (૪) વીર મોક્ષ (૫) વીરદીક્ષા (૬) રાજુલવિલાપ (૭) સ્થૂલભદ્રજી (૮) બારસા સૂત્ર (૯) શ્રુતભક્તિ (૧૦) શ્રીફળ ૪૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રેરક જ્ઞાનવૃદ્ધિ અભિયાનો પુ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પેપર - ૧૦ પરત દિન પર કેવળજ્ઞાનની કળા) પરત દિન) તા. સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણાવી. કોંસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ અઈમુત્તા મુનિ કેવલજ્ઞાન પામ્યા. (પાપનો વિચાર કરતા, ઈરિયાવહિયં પડિક્કમતા, ગુરુને ખમાવતાં) ૨ મૃગાવતીજી કેવલજ્ઞાન પામ્યા. (અનિત્ય ભાવના ભાવતા, ઉપાશ્રયે આવતા, ગુરુને નમાવતા) ૩ ભાષ0ષ મુનિ - - - - કેવલજ્ઞાન પામ્યા. (ગોખતા ગોખતા, કાજો લેતા, પડિલેહણ કરતા) ૪ ગૌતમ સ્વામી __ કેવલજ્ઞાન પામ્યા. (ખેડૂતને પ્રતિબોધતા, પારણું કરાવતા, વિલાપ કરતા) ૫ ભરત ચક્રવર્તી કેવલજ્ઞાન પામ્યા. (એકત્વ ભાવના ભાવતા, વીંટી સરકી જતાં, નદી ઊતરતા) ૬ શ્રેણિક રાજા થઈને કેવલજ્ઞાન પામશે. (ગણધર, તીર્થંકર, આચાર્ય) ૭ સીતાજી _ _ થઈને કેવલજ્ઞાન પામશે. (ગણધર, તીર્થકર, આચાર્ય) ૮ ત્રિવિક્રમ મુનિ _ ઉપર કેવલજ્ઞાન પામશે. (મેરુ પર્વત, રાજ સિંહાસન, શત્રુંજય) ૯ સીમંધર સ્વામીનું કેવલજ્ઞાન કલ્યાણક આપણી ચોવીસીમાં છે. (ગઈ, આ, આવતી) ૧૦ રામ _ _ ભવમાં કેવલજ્ઞાન પામ્યા. (પછીના, તેજ, ત્રીજા) ૧૧ આ અવસર્પિણીમાં સૌથી પહેલા કેવલજ્ઞાન પામ્યા * (મરૂદેવા, ભરત, ઋષભદેવ) ૪૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આ અવસર્પિણીમાં સૌથી છેલ્લા - કેવલજ્ઞાન પામ્યા. (મહાવીર સ્વામી, જંબુ સ્વામી, પ્રભવ સ્વામી) ૧૩ પંથક મુનિ કેવલજ્ઞાન પામ્યા(ઉપાશ્રયમાં, ઉદ્યાનમાં, શત્રુંજયમાં) ૧૪ સુલસા _ થઈને કેવલજ્ઞાન“પામશે” (ગણધર, તીર્થંકર, સાધ્વી) ૧૫ વલ્કલચિરિ – કેવલજ્ઞાન પામ્યા” (કાઉસ્સગ કરતાં, પાતરાનું પડિલેહણ કરતાં, પશ્ચાતાપ કરતાં) ૧૬ કુમારપાળ રાજા _ થઈને કેવલજ્ઞાન પામશે.(ગણધર, તીર્થકર, ઉપાધ્યાય) ૧૭ બાહુબલી કેવલજ્ઞાન પામ્યા. (એક વર્ષ કાઉસગ્ન કરતાં, વંદન માટે પગ ઉપાડતાં, હાથીની અંબા ઉપર) ૧૮ _ મહા વિદેહ ક્ષેત્રમાં જઈને કેવલજ્ઞાન પામ્યા. (આનંદઘનજી, અનુપમાદેવી, વસ્તુપાળ) ૧૯ મરુદેવા માતા કેવલજ્ઞાન પામ્યા. (પુત્રની ઋદ્ધિ જોતાં, લોક ભાવના ભાવતા, પુત્રના રાગથી) ૨૦ કુર્મા પુત્ર કેવલજ્ઞાન પામ્યા.(ઘેર બેઠા બેબ, રાજ્ય કરતાં, ચોરીમાં) ૨૧ રાવણ _ થઈને કેવલજ્ઞાન પામશે.(તીર્થકર, પ્રત્યેકબુદ્ધ, ગણધર) ૨૨ ગૌતમ સ્વામીના શિષ્યો કેવલજ્ઞાન પામ્યા. (૫૦ હજાર, ૫ હજાર, ર૫ હજાર) ૨૩ ગોશાલક _ભવો પછી કેવલજ્ઞાન પામશે.(સંખ્યાતા, અસંખ્ય, અનંતા) ૨૪ પ્રસન્નચંદ્ર રાજર્ષિ _ કેવલજ્ઞાન પામ્યા. (વંદના કરતા, વંદનની ભાવના ભાવતા, ધ્યાન ધરતાં ૨૬ મેતારજ મુનિ – કેવલજ્ઞાન પામ્યા. | (સોનીનો પરિષહ સહતા, પ્રમોદ ભાવના વિચારતા, રાજાના ભયથી) ૨૭ ચાર ભાણેજ મુનિના મામા મુનિ – કેવલજ્ઞાન પામ્યા. (ગુસ્સો કરતાં, કાઉસ્સગ્ન કરતાં, ભાણેજ મુનિને ખમાવતા) ૨૮ દઢ પ્રહરી _ _ કેવલજ્ઞાન પામ્યા. (ચોરી કરતાં, માર મારતાં, માર સહન કરતાં) ર૯ ભાભી ઉપર ખરાબ દૃષ્ટિ કરનાર રહેનમી ભવમાં કેવલજ્ઞાન પામ્યા. (પછીના, ત્રીજા, તેજ) ૩૦ ઇલાચીકુમાર કેવલજ્ઞાન પામ્યા. (મુનિને વહોરતા જોઈ, ચોરીમાં, રાજાને ખુશ કરતા) ४४ Page #50 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લેવા ૩૧ ચોરી કરવા આવેલ ચોર - કેવલજ્ઞાન પામ્યો. (નવકાર સાંભળતા, માર ખાતા, ચોરી કરતા) ૩ર અષાઢી શ્રાવક_ _ થઈને કેવલજ્ઞાન પામ્યા.(ગણધર, તીર્થકર, આચાર્ય) ૩૩ અરણિક મુનિવર કરીને કેવલજ્ઞાન પામ્યા. (કાઉસ્સગ્ગ, અણસન, ભોજન) ૩૪ નમિ રાજર્ષિ _બનીને કેવલજ્ઞાન પામ્યા. ગુરુ, પ્રત્યેક બુદ્ધ, શિષ્ય) ૩૫ ગૌતમ સ્વામીના પહેલા ૫૦૦ તાપસ શિષ્યો , કેવલજ્ઞાન પામ્યા. (પારણું કરતા, અશુચિ ભાવના ભાવતા, પ્રભુનું નામ સાંભળતા) ૩૬ ટંણ અણગાર _ કેવલજ્ઞાન પામ્યા. (ગોચરી કરતા, મોદકનો ચૂરો કરતાં, ઉપસર્ગ સહન કરતા) ૩૭ ગુણસાગર . – કેવલજ્ઞાન પામ્યા.(જંગલમાં હસ્તમેળાપ કરતાં ૩૮ જંબુ સ્વામી કેવલજ્ઞાન પામ્યા. (સંયમ પાળતા, વર્ધમાન તપ કરતાં, ઘરમાં) ૩૯ ચરુદ્રાચાર્ય કેવલજ્ઞાન પામ્યા. (લોચ કરતાં, પાઠ આપતા, નૂતનમુનિને ખમાવતા) ૪૦ જમાલી ભવો પછી કેવલજ્ઞાન પામશે. (૧૫, ૧૦, અનંતા) ૪૧ અષાઢભૂતિ - કેવલજ્ઞાન પામ્યા. (નાટક કરતાં, ગુરુને ખમાવતા, ચામડી ઊતરતા) ૪૨ શ્રીપાલ રાજા મા ભવે કેવલજ્ઞાન પામશે. (૯, ૧૧, ૧૫) ૪૩ પ્રભુ વીરના પિતા , તેજ ભવે કેવલજ્ઞાન પામ્યા. (સિદ્ધાર્થ, ઋષભદત્ત, નાભીરાજા) ૪૪ ત્રણ શબ્દોથી પ્રતિબોધ પામીને _ કેવલજ્ઞાન પામ્યા. (ઈલાચી, ચીલાતી, પ્રભાવી) ૪૫ ગૌતમ સ્વામીના બીજા ૫૦૦ તાપસ શિષ્યો , કેવલજ્ઞાન પામ્યા. (પ્રભુનું નામ સાંભળતા, પારણું કરતાં, સમવસરણ જોતા) ૪૬ પ્રભુ વરની માતા તેજ ભવે કેવલજ્ઞાન પામ્યા. (દેવાનંદા, ત્રિશલા, મરુદેવા) ૪૭ સાડા આઠ કરોડ સાથે કેવલજ્ઞાન પામ્યા. (પાંડવો, પ્રધુમ્ન, નમી) ૪૮ ખંધકમુનિ _ કેવલજ્ઞાન પામ્યા. (રાજમહેલમાં, નગરમાં, ચામડી ઉતરતા) ૪૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સ્કંધક સૂરિના ૫૦૦ શિષ્યો . કેવલજ્ઞાન પામ્યા. (ઘાણીમાં પલાતા, અગ્નિમાં સળગતા, નવકાર સાંભળતા) ૫૦ પ્રાયશ્ચિત કરવા માટે પગ ઉપાડતા આત્માઓ કેવલજ્ઞાન પામ્યા. (સંખ્યતા, અસંખ્ય, અનંતા) ૫૧ . કેવલજ્ઞાન પામ્યા પછી ૬ મહિના સુધી માતા પિતાની સેવા કરી હતી. (મૃગાપુત્ર, મંડિતપુત્રે, કુર્માપુત્ર પર કુરગમુનિ . કેવલજ્ઞાન પામ્યા. (ખાતા ખાતા, મોદકનો ચૂરો કરતાં, ઠંડી સહન કરતા) પ૩ નવદીક્ષિત મુનિ કેવલજ્ઞાન પામ્યા. (ગુરુને ખભા ઉપર લઈ જતાં, એકલપણે વિચારતા, લોચ કરાવતાં) ૫૪ અર્ણિકાપુત્ર આચાર્ય કેવલજ્ઞાન પામ્યા. (અન્યત્વ ભાવના ભાવતા, ગંગા નદી ઊતરતા, ગોચરી વાપરતાં) પપ ગૌતમ સ્વામીના છેલ્લા ૫૦૦ તાપસ શિષ્યો કેવલજ્ઞાન પામ્યા. (એકપણું ભાવતા, પ્રભુને જોતા, સમવસરણ જોતા) પ૬ ગજસુકુમાલ મુનિ . . કેવલજ્ઞાન પામ્યા. (વાઘણે ફાડી ખાતા, માથા ઉપરનો અગ્નિ સહન કરતાં, ઠંડી સહન કરતા) ૫૭ મહાબળ મુનિ | કેવલજ્ઞાન પામ્યા. (ચૌદ પૂર્વધર થયા પછી, ઉપસર્ગ હતા, ગોચરી વાપરતા) પ૮ પભદેવ ભગવાનના ___ તેજ ભવે કેવલજ્ઞાન પામ્યા. (માતા, પિતા, પુત્રો) ૫૯ . ભગવાન ગિરનાર ઉપર કેવલજ્ઞાન પામ્યા. (પહેલા, બારમા, બાવીશમા) ૬૦ નાગકેતુ કેવલજ્ઞાન પામ્યા. (દીક્ષા વખતે નાચતાં, પુષ્પ પૂજા કરતાં, અઠ્ઠમ કરતાં) ૬૧ ઝાંઝરીયા મુનિ કેવલજ્ઞાન પામ્યા. (દેશના સાંભળતા, તલવારનો ઘા સહતા, સમવસરણ જોતા) ૬૨ ભુવનતિલક મુનિ - કેવલજ્ઞાન પામ્યા. (અનશન કરી, કાજો કાઢતા, ગંગા નદી ઊતરતા) ૬૩ અંબઇ પરિવ્રાજક _ બનીને કેવલજ્ઞાન પામશે. (તીર્થંકર, ગણધર, સાધુ) ૬૪ સુકોશલ મુનિ વખતે કેવલજ્ઞાન પામ્યાખવાતી, બળતી, જમતી) ૪૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ચંદનબાળા કેવલજ્ઞાન પામ્યા. (દેશના સાંભળતા, બાકુળા વહોરાવતા, શિષ્યોને ખમાવતા) કેવલજ્ઞાન પામ્યા. (ગોચરી પરવતા, મેરુપર્વત ઉપર, બળતા બળતા) બનીને કેવલજ્ઞાન પામશે. (તીર્થંકર, ગણધર, સાધુ) ક્ષેત્રમાં કેવલજ્ઞાન પામશે.(ભરત, ઐરાવત, મહાવિદેહ) કેવલજ્ઞાન પામ્યા. (ગુરુની ભક્તિ કરતાં, વિહાર કરતાં, ગુરુને ખમાવતા) કેવલજ્ઞાન પામ્યા. (પર્વત ઉપર, રાજ સિંહાસન ઉપર, સમુદ્રમાં) ક્ષેત્રમાં કેવલજ્ઞાન પામશે.(ભરત, ઐરાવત, મહાવિદેહ) કેવલજ્ઞાન પામશે. ૬૬ સુવ્રતમુનિ ૬૭ લક્ષ્મણજી ૬૮ આનંદ શ્રાવક ૬૯ પુષ્પાચુલા સાધ્વી ૭૦ પૃથ્વી ચંદ્ર ૭૧ અમરકુમાર ૭૨ રોજ દશને પ્રતિબોધ કરનાર નંદિષેણ ૭૩ વિજય શેઠ, વિજયા શેક્ષણી ૭૪ શ્રેણિકને સમકિત પમાડનાર ૭૫ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર પામ્યા. ૭૬ આ અવસર્પિણીમાં ૭૭ વીસ વીહરમાન તીર્થંકર (આવતા ભવે, બે ભવે, ત્રણ ભવે) ભવે કેવલજ્ઞાન પામ્યા. દસમા) (પછીના, તે જ, તેજ ભવમાં કેવલજ્ઞાન પામ્યા. (પ્રભુવીર, અનાથીમુનિ, અભયકુમાર) ભગવાન પાસે દીક્ષા લઈને કેવલજ્ઞાન (મહાવીર, શાંતિનાથ, આદિનાથ) આત્માઓ ગણધર થઈને કેવલજ્ઞાન પામ્યા. (૧૦૨૪, ૧૪૫૨, અનંતા) દિને કેવલજ્ઞાન પામ્યા. (વૈ. સુ. ૩, કા. સુ. ૧૦, ચૈ. સુ. ૧૩) ૭૮ મહાવીર સ્વામી ભગવાન કેવલજ્ઞાન પામ્યા ત્યારે અઢીદ્વીપમાં કુલ તીર્થંકર કેવલજ્ઞાન પામ્યા હતા. ૯ આ ચોવીસીના ૮૦ અર્જુનમાળી (૧, ૧૫, ૧૦) તીર્થંકરો ત્રીજા આરામાં કેવલજ્ઞાન પામ્યા. (૦, ૧, ૨૪) કેવલજ્ઞાન પામ્યા. (સમવસરણમાં, અણસણ કરી, વૈતાઢ્ય પર્વત ઉપર) ૪૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૮૪ મહાયશા ૮૧ પુણ્યાક્ય રાજા કેવલજ્ઞાન પામ્યા. (અશરણ ભાવના વિચારતા, જિનદર્શન કરતાં, દેવનો ઉપસર્ગ સહતા) ૮૨ રતિસારકુમાર કેવલજ્ઞાન પામ્યા. (દીક્ષા લેતી વખતે નાચતાં, પડિલેહણ કરતાં, પત્નીને શણગારતા) ૮૩ આદિત્ય શા _ કેવલજ્ઞાન પામ્યા. (અશુચિ ભાવના ભાવતા, અરિસા ભુવનમાં, કાઉસ્સગ્ન કરતાં) કેવલજ્ઞાન પામ્યા. (અરિસા ભુવનમાં, વંદન કરતાં, ધ્યાન ધરતાં) ૮૫ જળવીર્ય કેવલજ્ઞાન પામ્યા. (ગોચરી વહોરતા, વિહાર કરતાં, અરિસા મુનવમાં) ૮૬ બળભદ્ર _____ કેવલજ્ઞાન પામ્યા. (સવર ભાવના ભાવતા, અરિસા ભુવનમાં, બીજાનો વિચાર કરતાં) ૮૭ કીર્તિવીર્ય , કેવલજ્ઞાન પામ્યા. (અરિસા ભુવનમાં, મૈત્રી ભાવના વિચારતા, ગોચરી જતાં) ૮૮ બળવીર્ય કેવલજ્ઞાન પામ્યા. (આતાપના લેતા, અરિસા ભુવનમાં, કાઉસ્સગ્ન કરતાં) ૮૯ કંડુ રાજર્ષિ _ ઉપર કેવલજ્ઞાન પામ્યા. (સમેતશિખર, શંત્રુજય, ગિરનાર) ૯૦ ભગવાન અભિનંદન સ્વામી ના દિવસે કેવલજ્ઞાન પામ્યા. (પ. વ. ૧૪, પો. સુ. ૧૪, મહા સુ. ૧૪) આ વિભાગમાં આપેલ કેવલજ્ઞાનીઓની સંખ્યા લખી તેની સામે (બ) વિભાગમાં સંબંધ ધરાવતા તીર્થકર ભગવંતનું નામ લખો. અ (૯૧) ર૦,૦૦૦ (૯૨) ૭૦(૯૩) ૪૩૦૦ (૯૪) ૧૦૦૦ (૫) ૭૫૦૦ (૯૬) ૬૦૦૦ (૭) ૩૨૦૦ (૯૮) ૨૨૦૦ (૯૯) ૧૫૦૦ (૧૦૦) ૧૫૦૦૦ બ (૧) શાંતિનાથ (૨) મહાવીર પ્રભુ (૩) પુષ્પદંત (૪) કુંથુનાથ (૫) અરિષ્ટનેમિ (૬) પાર્શ્વનાથ (૭) વાસુપુજ્ય (૮) સંભવનાથ (૯) મલ્લિનાથ (૧૦) આદિનાથ ૪૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવૃદ્ધિ અભિયાન પ્રેરક: પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પિપર - ૧૧ આિચારાથમો ધર્મો. પરત દિન સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણ જાણવી. કસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ ક્રિયા કરવામાં _ બનવું જોઈએ. (વેઢયા, બેદરકાર, ચુસ્ત) ૨ દરેક ક્રિયામાં વિધિ અને – ખૂબ જરૂરી છે. (નમસ્કાર, જયણા, નમ્રતા) ૩ આપણે રોજ પરમાત્માની પૂજા કરીએ છીએ. (નામ, ભાવ, સ્થાપના) ૪ શ્રાવકાએ સાધ્વીજીને – વંદન કરવાનું હોય છે. (થોભ, ફીટ્ટ, દ્વાદશાવત) ૫ શ્રાવકે સાધ્વીજીને વંદન કરવાનું હોય છે.(થોભ, ફીટ્ટા, દ્વાદશાવત) ૬ કાચા દૂધ-દહીં સાથે કોળ ખાવાથી જીવોની હિંસા થાય છે. (અનંતા, અસંખ્ય, સંખ્યાતા) ૭ શાસનરક્ષા નિમિત્તે _ _ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો જોઈએ. (૧૦, ૨૦,૧૨) ૮ વ્યાખ્યાનમાં સામાયિક પારવા કરતાં લેતી વખતે _ ખમાસમણ વધારે દેવાના હોય છે. (૨, ૪, ૬) ૯ પ્રાતિહાર્ય યુક્ત પ્રતિમા પરમાત્માની – અવસ્થા જણાવે છે. (પદસ્થ, રુપાતીત, પીંડસ્થ) ૧૦ કાઉસ્સગ્નમાં _ દોષો ત્યાગવા જોઈએ. (૩૨, ૧૯, ૧૨) ૧૧ અક્ષરવાળા કપડાં પહેરવાથી કર્મ બંધાય. (અંતરાય, નામ, જ્ઞાનાવરણીય) ૧૨ લીલોતરીમાં . નો પણ સમાવેશ થાય છે. માટે તે પર્વ તિથિ એ ખવાય નહિ. (મસાલા, ક્ટ, મેવા) ૧૩ સંસારનું ભ્રમણ નિવારવા __ _ દેવાય છે (દાન, પ્રદક્ષિણા, ખમાસમણ) ४८ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૪ બે હાથ મસ્તકે જોડીને પ્રણામ કરવાના હોય છે. (અર્ધવનત, અંજલિબદ્ધ, પંચાંગ) ૧૫ સામાયિકમાં દોષો ત્યાગવા જોઈએ. (૩૨, ૧૯, ૧૨) ૧૬ પોરિસીનું પચ્ચખાણ કરવાથી નરકનું – વર્ષનું અશાતા વેદનીય - કર્મ તુટે છે. (૧૦૦, ૧૦૦૦, ૧૦,૦૦૦) ૧૭ પોસ્ટલ કવર, ટિકિટ વગેરે ઉપર થૂક લગાડવાથી _ _ કર્મ બંધાય છે. (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય) ૧૮ પરમાત્માની પૂજા . આંગળીથી કરવાની હોય છે. (કનિષ્ઠ, મધ્યમા, અનામિકા) ૧૯ જ્ઞાનની આરાધના – _ દિવસે કરાય છે. (કા.સુ. પ, ફા.સુ. ૫, અ.સુ. ૫) ૨૦ સામાયિકમાં મુહપત્તિ વિના , _ . (બોલાય, બોલાય નહિ) ૨૧ પ્રક્ષાલ કરતા પરમાત્માને _ નો સ્પર્શ ન થવો જોઈએ. (કળશ, પાણી, દૂધ) ૨૨ વર્ષમાં અઠ્ઠાઈની આરાધના કરવી જોઈએ. (૬, ૪, ૫) ૨૩ અત્યારે કુલ વિદ્યમાન આગમો _ છે. (૮૪, ૪૫, ૩૨) ૨૪ ભણેલું ભૂલી ન જવાય તે માટે રોજ તેનું _ કરવું જોઈએ. (ચિંતન, મનન, પુનરાવર્તન) ર૫ કાદશાંગીમાંથી વર્તમાનમાં અંગ મળે છે. (૧૨, ૧૦, ૧૧) ર૬ ખાધા પીધા પછી થાળી વાટકી કે ગ્લાસ ન લૂછીએ તો ૪૮ મિનિટ પછી _જીવો ઉત્પન થઈ શકે છે. (ગર્ભજ, ચઉરિદ્રિય, સંમુશ્લિમ) ૨૭ ગુરુવંદન _ પ્રકારના છે. ' (એક, બે, ત્રણ) ૨૮ દેરાસરમાં રહેલા દેવદેવીને _ થી તિલક કરવું જોઈએ. (અંગૂઠ, મધ્યમા, અનામિકા) ૨૯ પુરુષ બેઠે હોય તે સ્થળે સ્ત્રીએ - સુધી ન બેસવું જોઈએ. (બે ઘી, ૪ ઘડી, ૩ પ્રહર) ૩૦ દેરાસર જવાની ઇચ્છા કરતાં | ઉપવાસનું ફળ મળે છે.(૧, ૫, ૧૦) ૩૧ લોગસ્સ સૂત્રમાં ભગવાનના નામના છેલ્લા અક્ષર ઉપર માંડ બોલવાના નથી. (૫, ૩, ૪) ૩૨ ૩00 શ્વાસોશ્વાસના કાર્યોત્સર્ગવાળા પ્રતિક્રમણ વર્ષમાં વાર કરવાના હોય છે. (૨૧, ૩, ૨૪). ૩૩ _ _ ફુલપૂજા કરવાથી ૧૮ દેશનું રાજય મળ્યું. (સંપ્રતિ, કુમારપાળ, દેવપાળ) ૩૪ આપણે — છીએ. (શાકાહારી, ટાહારી, અન્નાહારી) ૫) Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૫ મૌન એકાદશીના દિવસે _ તીર્થકરના કલ્યાણક થયેલ છે. (૯૦, ૧૫૦, ૩૦૦) ૩૬ પૌષધમાં _ __ _ દોષોનો ત્યાગ કરવાનો હોય છે.(૩૨, ૧૦, ૧૮) ૩૭ પ્રતિક્રમણ દ્વવ્યા પછી જ આવશ્યક પૂર્ણ થાય ત્યાં સુધીના પ્રતિક્રમણમાં નમુત્થણ સૂત્ર આવેજ નહિ તેવા __ _ પ્રતિક્રમણ શ્રાવકે ૩૦ દિવસના એક મહિનામાં કરવાના હોય છે. (૩૦, ૨૮, ૨) ૩૮ – _ પરમાત્માની ભક્તિથી તીર્થંકર નામ કર્મ બાંધ્યું. (સંપતિએ, કુમારપાળે, દેવપાળ) ૩૯ બીજી નિસીહી પછી દેરાસરમાં _ _ ની વાત ના કરાય. (દેરાસર, દ્રવ્યપૂજા, સંસાર) ૪૦ એક હાથ એટલે _ _ આંગળ થાય. (૧૨, ૨૪, ૩૨) ૪૧ કારતક સુદ ચૌદશે સવારે – પ્રતિક્રમણ કરવાનું હોય છે. (પકુખી, ચૌમાસી, રાઈઅ) ઝર દેવવંદનમાં વાર નમુત્થણ સૂત્ર બોલવાનું હોય છે.(૨, ૩, ૫) ૪૩ એક આયંબિલ કરવાથી વર્ષની નરકની અશાતા દૂર થાય (એક હજાર કરોડ, દશ કરોડ, દશ હજાર કરોડ) ૪૪ દૂરથી દેરાસરની ધજા દેખાય તો – બોલવું. (નમો નમ:, મત્યએણવંદાર્મિ, નમો જિણાણ) ભગવાનના સમયમાં ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થકરો વિચરતા હતા. (આદિનાથ, અજિતનાથ, શાંતિનાથ) ૪૬ વ્યાખ્યાનમાં ગુરુભગવંતે મંગલાચરણ કર્યા પછી, _ ને પ્રણામ કરીને બેસવું જોઈએ. (ગુરુજી, સાધ્વીજી, સકળસંઘ) ૪૭ ભગવાનની . _ _ બાજુએ ઘીનો દીવો મૂકવો જોઇએ. (જમણી, બી, સામેની) ૪૮ ઘરમાં કુળદેવીને _ _ _ ખમાસમણ દેવા જોઈએ. (૩, ૦, ૫) ૪૯ ભગવાને પર્વતિથિએ ___ ન ખાવાનું કહ્યું છે. (લીલોતરી, શાકભાજી, ફળ) ૫૦ દેવસિ પ્રતિક્રમણમાં ચારિત્રની શુદ્ધિ માટે _ _ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવાનો હોય છે. (૧, ૨, ૪). ૫૧ તીર્થંકર ભગવાનને વંદન કરવા –- ખમાસમણ દેવાના હોય છે. (૪, ૨, ૩) પર જાવંતિ ચેઈઆઈ સૂત્ર __ _ મુદ્રામાં બોલવાનું હોય છે. (યોગ, જિન, મુકતાસુકિત) ૫૩ સામાયિક (૪૮, ૨, ૪) ઘડીનું હોય છે. પ૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જેનો ઉપયોગ ન કરીએ તે વસ્તુનું પાપ ન લાગે તે માટે રોજ _ કરવા જોઈએ. (પ્રતિક્રમણ, સામાયિક, ૧૪ નિયમ) પપ સાંજના પ્રતિક્રમણમાં . - સૂત્ર સૂર્યાસ્ત વખતે આવવું જોઈએ. (શાંતિ, વંદિત, નમોસ્તુ) પ૬ સામાયિકમાં કટાસણું જોઈએ. (રેશમી, સુતરાઉ, ઊનનું) પ૭ પ્રચંડ પુણ્ય બાંધવા _ _ ની સેવા કરવા જોઈએ. (ગરીબ, માતા પિતા, દેવગુરુ) ૫૮ એક ઉપવાસ = નીવી. (૨, ૩, ૪) ૫૯ જરૂર કરતાં ઓછું ખાઈએ તો - _ તપ થાય. (બીયાસણું, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ) ૬૦ એક પૂર્વ એટલે _અબજ વર્ષ. (૭૦૫૬૦, ૮૦૪૧૦, ૭૦૬૫૦) ૬૧ ચરવળાની દાંવ , - અને દસ આંગળ લાંબી જોઈએ. (૩૦-૬, ૨૨-૧૦, ૨૪-૮) ૬ર મને દુ:ખ જોઈતું નથી, તેથી હું બીજાને આપીશ નહિ. (સુખ, દુઃખ, આનંદ) ૬૩ ચાર ગતિનો નાશ કરવા માટે કરાય છે. (સિદ્ધશીલા, સાથીયો, ત્રણ ઢગલી) ૬૪ ચૈત્યવંદન , કેશર પૂજા કરાય. (પછી, પહેલા, સાથે) ૬૫ આવતી ચોવીસીના . તીર્થકરો ગિરનાર તીર્થ ઉપર મોક્ષે જવાના છે. (૨૦, ૨૪, ૧૬) ૬૬ એક સામાયિક કરવાથી પલ્યોપમ દેવલોકનું શાતાવેદનીય બંધાય. (૬ર૫૬૨૫૬૫, ૨પ૨પ૯૨૫, ૯૩૫૯૩૫૩૫) ૬૭ અષ્ટપ્રકારી પૂજામાં પાંચમી – પૂજા છે.(પુષ્પ, ધૂપ, દીપક) ૬૮ નાત્ર મહોત્સવ – – કલ્યાણકની ઉજવણીનું પ્રતીક છે. (દીક્ષા, કેવળજ્ઞાન, જન્મ) ૬૯ ચૈત્યવંદન કરતાં કરતાં- _જોવાય. (ચારે બાજુ, માત્ર ભગવાન સામે, ઉપર) ૭૦ ગૌતમ સ્વામીનું કેવલજ્ઞાન અટકાવનાર પ્રભુ ઉપરનો. - રાગ હતો. (ભકિત, સ્નેહ, ગુણ) ૭૧ સંવત્સરિ પ્રતિક્રમણમાં. _ _ શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરવાનો હોય (૩૦૦, ૧૦૮, ૧૦૦૮) ૭ર વિશવના જીવમાત્રના બનવું જોઈએ.(ભકત, મિત્ર, દુમન) ૭૩ અભિષેક પૂજા કરતાં અવસ્થા ચિંતવવાની હોય છે. (રાજ્ય, જન્મ, દક્ષા) પર Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ગભારામાં પ્રવેશ કર્યા _ દેરાસરના ઘૂમટની કલાકારીગરી જોઈ શકાય. (પહેલા, પછી) ૭૫ આ ભરત ક્ષેત્રમાંથી અત્યારે વધારેમાં વધારે _ દેવલોક સુધી જવાય છે. (ત્રીજા, ચોથા, પાંચમા) ૭૬ જીવ રક્ષા માટે એક કરોડ પિંજરા બનાવવાથી જે પુણ્ય બંધાય તેટલું પુણ્ય - એક અંક_ _ આપનાર મેળવી શકે છે (ચરવળો, મુહપત્તિ, કટાસણું) ૭૭ ત્રીજી નિસીહિ બોલીને સંબંધી વિચારોનો ત્યાગ કરવાનો હોય છે. (સંસાર, દેરાસર, દ્રવ્યપૂજા) ૭૮ પ્રભુના અંગે માત્ર – તિલક કરવાના હોય છે.(નવતેર, ચૌદ) ૯ પરમાત્માની હથેળીમાં પૂજા _ . (કરાય, ન કરાય) ૮૦ અહીંથી હાલ નરકથી નીચેની નરકમાં નથી જવાતું. (૧લી, ૪થી, રજી) ૮૧ પંદર દિવસનાં પાપોની શુદ્ધિ માટે. __ . પ્રતિક્રમણ કરવાનું હોય છે. (રાઈ, પકિખ, ચોમાસી) દર ચૈત્યવંદન --- પૂજા છે. (અંગ, અગ્ર, ભાવ) ૮૩ ત્રીજી નિશીહિ બોલ્યા પછી __ પ્રણામ કરવાના હોય છે. (અંજલિબદ્ધ, અર્ધાવનત, પંચાંગપ્રણિપાત) ૮૪ સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી ભગવાનની પૂજા _ _.(કરાય, ન કરાય) ૮૫ અષ્ટપ્રકારી પૂજા _ _ કરવાની હોય છે. (સવારે, મધ્યાહુને, સાંજે) ૮૬ ચંદનપૂજા એ _ _ પૂજા છે. (અંગ, અગ્ર, ભાવ) ૮૭ ઉકાળેલું પાણી પીવા દ્વારા ---- જીવોને અભયદાન અપાય છે. (અનંતા, અસંખ્ય, સંખ્યાતા) ૮૮ દરેક ક્રિયા થી કરવી જોઈએ. (દ્રવ્ય, ભાવ) ૮૯ મહાવીર સ્વામી ભગવાનના સાધનાકાળને અનુલક્ષીને. - છઠ્ઠ કરાય (૭, ૨૦, ૧૦૮) ૯૦ ચાર મહિનાના પાપો ધોવા નુ પ્રતિક્રમણ કરવાનું હોય છે. (દેવસી, પકિખ, ચોમાસી) અ (૯૧) સામાયિક (૯૨) દર્શન (૭) પૌષધ (૯૪) તપ (૫) બ્રહ્મચર્ય (૯૬) નિયમ (૭) ગુરુવંદન (૯૮) નવકાર (૯૯) સમ્યક્ત (100) પ્રતિક્રમણ બ (૧) મરુદેવા (૨) વંકચૂલ (૩) શીવકુમાર (૪) માણસંહ (૫) કુમારપાળ (૬) સુલસા (૩) પુણીયો (૮) શ્રીકૃષ્ણ (૯) નાગકેતુ (૧૦) વિજયા. છે. ૫૩. Page #59 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવૃદ્ધિઅભિયાનો પ્રેરક પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ.મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ રિપર - ૨ (હું શવક તો બનું છે પરત દિન (ા, સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. કૌંસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ શ્રાવક - પદ માટે તલસતો હોય(રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સાધુ) ૨ શ્રાવકે ઉઠીને ગણવા જોઈએ.(અનાનુપૂર્વી, ઉવસગ્ગહર, નવકાર) ૩ હાલ શ્રાવકો - બનાવેલી આરતી રોજ ઉતારે છે. (ઋષભે, મૂળચંદે, કુમારપાળ) ૪ શ્રાવક જાણે છે કે ખાવું એ નરકનો દરવાજો છે(રાત્રે, દિવસે, ફળ) ૫ શ્રાવકે ગુરુ ભગવત્તની – આશાતના ન કરાય.(૮૪, ૫૧, ૩૩) ૬ _ માટે ઝૂરતો હોય તે શ્રાવક. (મોક્ષ, સ્વર્ગ, ચક્રવર્તીપણા) ૭ શ્રાવકે ગુરુવંદન કરવા જોઈએ.(ત્રિકાળ, વ્યાખ્યાનમાં, સવારે) ૮ શ્રાવકે _ ની જેમ રોજ આરતી ઉતારવી જોઈએ. (ઋષભ, કુમારપાળ, મૂળચંદ) ૯ દેરાસરમાં પ્રવેશ કરતાં શ્રાવકે . _ _ બોલવું જોઈએ. નિસિપી, નમોજિણાણે, સ્તુતિ) ૧૦ શ્રાવક - ગુણોથી યુક્ત હોવો જોઈએ. (૩૫, ૨૧, ૨૭) ૧૧ _સામે ઝઝૂમતો હોય તે શ્રાવક. (મોત, પરલોક, મોહ) ૧૨ શ્રાવકે સાંજે – માં હાજરી આપવી જોઈએ. (બજાર, બગીચા, આરતી) ૧૩ શ્રાવકે દેરાસરમાં ઉત્કૃષ્ટથી _ આશાતના કરવી નહિં. (૧૦, ૧૦૮, ૮૪) ૧૪ શ્રાવકે સવારે ઓછામાં ઓછું - નું પચ્ચકખાણ કરવું જોઈએ. (નવકારશી, પોરિશી, બીયાસણા) ૫૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રાવકથી એંઠા મોઢે વાતો ૧૬ શ્રાવક સૂર્યોદયથી ૧૭ શ્રાવકે ચોમાસીનો ૧૮ પાર્યા વિના બીજું સામયિક લેતા શ્રાવકે છેલ્લો આદેશ માંગવો જોઈએ. ૧૯ દેરાસરમાં જતાં શ્રાવકે (થાય, ન થાય) ઘડી પહેલા ઊઠે. (૬, ૫, ૪) કરવો જોઈએ.(છઠ્ઠ. ઉપવાસ, અઠ્ઠમ) ૨૦ વીરમગામના સળંગ કરી હતી. ૨૧ શ્રાવકને ૨૨ શ્રાવકે ૧૫ દિવસમાં ૨૩ દેરાસરમાંથી નીકળતા ૨૪ શ્રાવક રોજ ૨૫ શ્રાવક શક્ય તેટલી જિનાજ્ઞાઓનો (૨, ૫, ૭) ભાઈએ વર્ધમાનતપની ૧ થી ૧૦૦ ઓળી (માનચંદ, મોહન, રતિ) (આખો આદેશ લખવો) અભિગમ સાચવવાના હોય છે. માં અવિચલ શ્રદ્ધા હોય. (વિજ્ઞાન, જિનવચન, રાજકારણ) નો તપ કરવાનો હોય છે. (છઠ્ઠ, અઠ્ઠમ, ઉપવાસ) કરાય નહિ. સૂંઠ, દર્શન, પૂજા) નું વાત્સલ્ય કરે.(ગરીબ, સંન્યાસી, સાધર્મિક) હોય. (ચાહક, પાલક, પક્ષપાતી) થી ઓળખાય. (તિલક, ચરવળા, ઓઘા) કર્તવ્યો કરવાનો હોય છે. (૧૧, ૩૬, ૫) નો લાભ મેળવે છે. (બેસણા, એકાસણા, આયંબિલ (ગરીબ, સંન્યાસી, સાધર્મિક) હોય. ૨૬ શ્રાવક ૨૭ શ્રાવકે વર્ષમાં ૨૮ રોજ થાળી ધોઈને પીવા દ્વારા શ્રાવક ૩૪ શ્રાવક રૂપ શ્રાવક તે જ કહેવાય જે ૨૯ શ્રાવક નું ઔચિત્ય કરે. ૩૦ શ્રાવક દુઃશક્ય જણાતી આજ્ઞાઓનો કટ્ટર (નિંદક, પાલક, પક્ષપાતી) ગમે તે શ્રાવક કહેવાય. (સાધુ, સાધુ બનવું, સાધુ ભક્તિ) ૩૧ જેને ૩૨ શ્રાવકે દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ માટે રોજ દેરાસરમાં ત્રણ આપવી જોઈએ. ૩૩ દરરોજ શ્રાવકે (નિસિહિ, વંદના, પ્રદક્ષિણા) દ્રવ્યપૂજા કરવી જોઈએ. (પોતાના, સાધારણના, બીજાના) ની અનુકંપા કરે છે.(ગરીબ, સંન્યાસી, સાધર્મિક) થી ડરતો હોય.(મોત, જન્મ, પોલીસ) ૫૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રાવકે રોજ વારંવાર – કરવું જોઈએ. (વ્યાખ્યાન શ્રવણ, સામાયિક, ગુરુવંદન) ૩૭ શ્રાવકનું . બે ઘડીનું હોય છે.(પ્રતિક્રમણ, પૂજન, સામાયિક) ૩૮ શ્રાવકે દેરાસરમાં _ _ ત્રિકનું પાલક કરવું જોઈએ. (૧૦, ૧૫, ૫) ૩૯ શ્રાવકના રસોડામાં – જોઈએ. (પંજણી, સ્ટવ, ગેસ) ૪૦ શ્રાવક તે કહેવાય જેને સંસારમાં રહેવાથી - – થતી હોય. (પ્રસન્નતા, ધ્રુજારી, અછતતા) ૪૧ શ્રાવકે રોજ ત્રણવાર કરવું જોઈએ. (પ્રતિક્રમણ, પ્રભુ પૂજન, સામાયિક) ૪ર શ્રાવક _ _ વિના તો સામાયિક ન જ કરી શકે. (કટાસણા, ચરવળા, માળા) ૪૩ શ્રાવિકાએ પોતાની - બાજુ ઊભા રહીને સ્તુતિ બોલવી જોઈએ. (જમણી, ડાબી, સામેની) ૪૪ વિદળ ન થવા દેવા શ્રાવકથી શ્રીખંડની સાથે – - ન ખવાય. | (ચોખાનાં ઢોકળા, કેળાની વેફર, મગની દાળ) ૪૫ શ્રાવક તે જ કે જેને પરલોકમાં મળે તેની જ સતત ચિંતા હોય. (સતિ, દુર્ગતિ, સુખ) ૪૬ શ્રાવકે રોજ સવારે 7 ને પ્રણામ કરવા જોઈએ. (શાસનદેવ, શિક્ષક, માતાપિતા) ૪૭ શ્રાવકે વાંદણા દેતી વખતે ૨૫ સાચવવા જોઈએ. (આવર્ત, અવગ્રહ, આવશ્યક ૪૮ શ્રાવકે રોજ - ચૈત્યવંદન કરવાનાં હોય છે. (૩, ૫, ૭) ૪૯ શ્રાવકે અનંતકાયનો ત્યાગ કરવો જોઈએ. (૨૦, ૨૨, ૩૨) ૫૦ શ્રાવક તે જ કહેવાય કે જે દેવ, ગુરુ, અને સાધાર્મિકનો – હોય. (શિષ્ય, રાગી, વેષી) ૫૧ શ્રાવકે મહિનામાં બધા મળીને કુલ ___ પ્રતિક્રમણ સામાન્ય રીતે કરવા જોઈએ. (૩૦, ૬૦, ૨૮) પર શ્રાવકે – પૂર્વક ખમાસમણ દેવા જોઈએ. સંડાસા, પંજવા, પ્રમાર્જના પ૩ શ્રાવકે પૂજામાં – વસ્ત્રો વાપરવાના હોય છે. (૨, ૩, ૫) ૫૪ ગભારામાં પ્રવેશ કરતાં શ્રાવકે , પડવાળો મુખકોશ બાંધવો જોઈએ. (૪, ૬, ૮) પ૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૫ સંસારના દરેક કાર્યોમાં . - રહે તે શ્રાવક(લીન, મસ્ત, ઉદાસ) પ૬ શ્રાવક એટલે _ ઘર. (સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યકત્વ) ૫૭ શ્રાવકે ૧૦ બોલ બોલવા પૂર્વક નું પડિલેહણ કરવાનું હોય છે. (કંદોરા, કટાસણા, મુહપતિ) ૫૮ શ્રાવકે પૂજામાં વસ્ત્રો વાપરવાનાં હોય છે. (સીવેલા, સીવ્યા વિનાના) ૫૯ શ્રાવકે દર્શન કરવા - _ _ વસ્ત્રો પહેરીને જવું જોઈએ. (સામાયિકના, ઉચિત, નવા) ૬૦ શ્રાવકે ઘરમાં – રાખવું જોઈએ. (ટીવી, ૪િ, દેરાસર) ૬૧ શ્રાવનું ગુણસ્થાનક _ _– કહેવાય. (છઠું, ચોથું, પાંચમું) ૬૨ શ્રાવકે રોજ – પૂજા કરવી જોઈએ. (અંગ, અષ્ટપ્રકારી, અગ્ર) ૬૩ ગુરુજી આદેશ આપે ત્યારે શ્રાવકે – બોલવું જોઈએ. (સારું, હાજી, તહતિ) ૬૪ સાધુ ભગવંતો શ્રાવકેને. _ – જણાવે છે.(વંદના, પ્રણામ, ધર્મલાભ) ૬૫ શ્રાવકે રોજ ઘરમાં રાખેલા , _ ના ઉપકરણોનાં દર્શન કરવાં જોઈએ. (સાધુ, શ્રાવક, રસોઈ) ૬૬ શ્રાવકને દૈનિક કર્તવ્યો કરવાનાં હોય છે.(૧૧, ૩૬, ૫) ૬૭ શ્રાવકે સાંજે ઓછામાં ઓછું. – નું પચ્ચકખાણ કરવું જોઈએ. (પાણહાર, તિવિહાર, ચોવિહાર) ૬૮ શ્રાવક સાધુ ભગવંતોને. – જણાવે છે.(વંદના, પ્રણામ, ધર્મલાભ) ૬૯ શ્રાવકે દેરાસરમાં સાચવવાની ત્રિકમાંથી ત્રીજી ત્રિકનું નામ – છે. (વંદના, , પ્રણામ, પૂજા) ૭૦ ગુરુમહારાજ રસ્તામાં મળે તો શ્રાવકે બે હાથ જોડી મસ્તક નમાવીને. બોલવું જોઈએ. મજામાં છો ,નમો જિણાણે, મથએણ વંદામિ) ૭૧ સાધુપણાનો રસાસ્વાદ માણવા શ્રાવકે પર્વતિથિએ _ _ કરવું જોઈએ. (પૌષધદ્રત, સામાયિક, ગુરુવંદન) ૭૨ શ્રાવક સામે મળે તો શ્રાવકે બે હાથ જોડી કહેવું જોઈએ. (હેલો, કેમ છો? પ્રણામ) છ૩ શ્રાવકે ભગવાનની _ બાજુએ ઊભા રહીને સ્તુતિ બોલવી જોઈએ. (વબી, જમણી, સામેની) ૭૪ શ્રાવક _ ને કાપતો હોય. (વૃક્ષો, બીજાની વાતો, કષાયની પરિણતિ) પ૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ – હોય છે. ૭૫ શ્રાવકના કુલ વ્રતો (૧૨, ૧૪, ૫) ૭૬ પ્રભુના દર્શન કર્યા વિના શ્રાવક મોઢામાં - - ન નાખે. (દાતણ, પાણી, કંઈ) ૭૭ ખમાસમણા દેતી વખતે શ્રાવકે - _ અંગો જમીનને અડાડવા જોઈએ. (બધા, પાંચ, આઠ) ૭૮ શ્રાવકે _ તપની અનુમોદના કરવા રોજ એક રોટલી કોરી ખાવી જોઈએ. (શત્રુંજય, સિધ્ધિ, આયંબિલ) ૭૯ શ્રાવકે ગભારામાં _ _પૂજા કરવાની હોય છે. (અંગ, અગ્ર, ભાવ) ૮૦ શ્રાવકના . અણુવ્રતો હોય છે. (૧૨, ૧૪,૫) ૮૧ શ્રાવકે પર્યુષણ મહાપર્વમાં _ કર્તવ્યો કરવાનાં હોય છે. (૧૧, ૩૬, ૫) ૮૨ શ્રાવકને સામાયિકમાં _ _ દોષો લાગી શકે છે. (૧૦, ૧૨, ૩૨) ૮૩ છઠ્ઠ વદ નોમના સાંજે શ્રાવક __ પ્રતિક્રમણ કરે. (રાઈ, દેવસી, પકિખ) ૮૪ મહાવીર પ્રભુના મુખ્ય શ્રાવકનું નામ – (ગૌતમ, સુદર્શન, આનંદ) ૮૫ શ્રાવકના ગુણવ્રતો – હોય છે. (૫, ૩, ૪) ૮૬ શ્રાવકે સવારે ઉઠીને તરત - ના દર્શન કરવા જોઈએ. (છાપા, પ્રભુજી, સિધ્ધસિલા) ૮૭ પાર્યા વિના સળંગ _ _ સામાયિક શ્રાવક કરી શકે છે.(૨, ૩, ૪) ૮૮ શ્રાવકે – અભક્ષ્યનો ત્યાગ કરવો જોઈએ. (૩૨, ૨૨, ૩૦) ૮૯ શ્રાવકનો ‘વ' એટલે રાખે. (વિવેક, વસ્તુ, વાપરવાનું) ૯૦ શ્રાવકનાં શિક્ષાવતો ,_ હોય છે. (૫, ૩, ૪) – હતું. જોડકા (અ) (૯૧) દેદાશાહ (૯૨) સુલસા (૯૩) સુદર્શન (૯૪) લલ્લિગ (૯૫) ઉદયનમંત્રી (૯૬) ભીમોકુંડલીઓ (૭) પેથડશા (૯૮) જીરણ શેઠ (૯) આષાઢી (100) રેવતી (બ)(૧) નવકાર (૨) રાત્રે પ્રકાશ કરનાર રત્નો (૩) શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા (૪) શ્રવણનો અમલ (૫) બ્રહ્મચર્ય (૬) સમક્તિ (૭) સર્વસ્વદાન (૮) શ્રધ્ધા (૯) ભાવના (૧૦) યુવાન બે પુત્રો. ૫૮ Page #64 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવૃદ્ધિ અભિયાન. પ્રેરક પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ.મ.સા.ન. શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પિપર - ૧૩ ઈતિહાસના પાનાં ખોલી પરત દિન , તા. _ છે. સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણો જાણવી. કૌંસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ નટીને મેળવવા – પોતાનું કુળ છોડ્યું હતું. (ઈલાચીકુમારે, યુગબાહુએ, રાવણે) ૨ બપ્પભટ્ટસૂરિની ગુરુ તરીકેની પરીક્ષા _રાજાએ કરી હતી. (શ્રેણીકે, આમ, કુમારપાળ) ૩ ઉપમિતિ ભવપ્રપંચ કથાના રચયિતા - (મોતીચંદભાઈ, હેમચંદ્રાચાર્ય, હરિભદ્રસૂરિ) ૪ સંપ્રતિ મહારાજાએ – લાખ દેરાસરો બંધાવ્યા હતા.(૧, ર, પા) ૫ ભદ્રબાહુ સ્વામી - _ પૂર્વધર હતા. (૧૪, ૧૦, ૧૨) ૬ વિષયસુખની ઇચ્છાથી - ભાઈને માર્યો હતો. (બાહુબલીએ, મણિરથે, યુગબાહુએ) ૭ લલિત વિસ્તરા ગ્રંથના રચયિતા _ છે. - . : (હીરસૂરિજી, હરિભદ્રસૂરિજી, યશોવિજયજી) ૮ . ની શાલ ઓઢવાથી ના પ્રભાવે બીજાનો તાવ ઊતરી જતો હતો. (ઝાંઝણશા, પેથડશા, બ્રહ્મચર્ય, તપ) ૯ – સાધ્વીનો માયા કરવાથી ૮૦ ચોવિસી સંસાર વધ્યો. (લમણા, યાકિની, મૃગાવતી) ૧૦ સાસુએ _ ને કુલટા કહી કાઢી મૂકી હતી. (નર્મદા, દમયંતી, અંજના) ૧૧ હરિભદ્રસૂરિ. મો ગ્રન્થ રચતા કાળધર્મ પામ્યા હતા. (૧૪૪૪, ૧૪૧૦, ૧૪૪૧) પ૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૨ 2 ના રુપના વખાણ દેવલોકમાં થયા હતા. (સગરચક્ર, સનસ્કુમાર, ભરતરાજા) ૧૩ જંબુસ્વામીની પાટે સ્વામી આવ્યા હતા. (શષ્યભવ, યશોભદ્ર, પ્રભાવ) ૧૪ ત્રણ વર્ષની ઉમરમાં. ૧૧ અંગ ભણી ગયા હતા. (હેમચંદ્રાચાર્ય, વજવામી, આર્યરક્ષિતસૂરિ) ૧૫ સૂર્યકાન્તાએ પોતાના પ્રદેશ રાજાના પ્રાણ લીધા હતા. (પુત્ર, પતિ, ભાઈ) ૧૬ હેમચંદ્રાચાર્યનું ગૃહસ્થપણાનું નામ હતું. (લલ્લિગ, જશવંત, ચાંગો) ૧૭ – જેન કુળમાં જન્મ લેવા ઇચ્છતા હતા. ( બનશે, સેક્સપીયર, સોક્રેટીસ) ૧૮ પ્રાકૃત ભાષામાં રહેલા નવકારને સંસ્કૃત ભાષામાં __સૂરિએ ફેરવ્યો હતો. (દેવેન્દ્ર, હીર, સિદ્ધસેન દિવાકર) ૧૯ ભાઈઓને મારવા ઉગામેલી મુઠ્ઠીથી _ _ માથે લોન્ચ કર્યો. (રામે, લક્ષ્મણે, બાહુબલીએ) ૨૦ આનંદ શ્રાવકને મિચ્છામિ દુક્કમ્ દેવા – ગયા હતા. (ગૌતમસ્વામી, શ્રેણીક, સુધર્માસ્વામી) ૨૧ સંપતિ મહારાજાના ગુરુ આર્ય - _ હતા. (ધનગિરિ, મહાગિરિ, સુહસ્તિસૂરિ) ૨૨ ૮૪ ચોવીસી સુધી ___ નું નામ અમર રહેશે. (શાલિભદ્ર, ગૌભદ્ર, સ્થૂલભદ્ર) ૨૩ અભયકુમાર _ _ ના નિદાન કહેવાતા હતા.(સંપત્તિ, લબ્ધિ, બુદ્ધિ) ૨૪ હરિભદ્રસૂરિ મ. સા. ના દરેક ગ્રન્થના છેડે __ _ શબ્દ હોય છે. (હરિભદ્રસૂરિ, ભવવિરહ, મહારા પુત્ર) રપ હેમચંદ્રાચાર્યે ક્રેડ નવા શ્લોકોની રચના કરી હતી. (૩, ૨, ૪) ૨૬ સ્થૂલભદ્રજીના મોટાભાઈનું નામ _ હતું.(શ્રયક, શકટાલ, વરરુચિ) ૨૭ કાલકસૂરિએ સાધ્વીની રક્ષા માટે યુદ્ધ લાવીને રાજાને હરાવ્યો. (ગર્દભિલ્લ, આમ, કોણિક) ૨૮ સંપ્રતિ મહારાજાએ, _ોડ જિન પ્રતિમા ભરાવી હતી. (૧, ૨, પા) Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ગોચરી વહોરતા મુનિને જોઈને ૩૦ કૃષ્ણ મહારાજા ૩૧ હેમચન્દ્રાચાર્ય ૩૩ હેમચન્દ્રસૂરિ ૩૪ પરમપૂજ્ય મહોપાધ્યાયશ્રી હતા. ૩૨ ગૃહસ્થના બાર વ્રતમાંથી એકપણ વ્રત જેણે નહોતું લીધું તેવા તીર્થંકર થવાના છે. ૩૮ કહેવાતા હતા. (પૂર્વધર, અવધિજ્ઞાની, કલિકાલસર્વજ્ઞ) ૩૫ મેઘકુમારનો પૂર્વભવ ૩૬ વિષ્ણુકુમાર મુનિએ ૩૭ ગજસુકુમાલમુનિ દીક્ષા લીધા પછી ૪૨ લક્ષ્મણ હાલ ૪૩ હરિભદ્રસુરિ મહારાજાના ૪૪ સીતાજી હાલ ૪૫ સુપાત્ર દાનના પ્રભાવે ૪૬ પ્રભુ ભક્તિ કરતાં કરતાં ૪૭ એક ઉત્સર્પિણી કાળમાં શ્રેણિકરાજા, કોણિક, સુલસાશ્રાવિક) ના ગુરુ હતા. (સિદ્ધરાજ, કુમારપાળ, વસ્તુપાળ) નું વચન ટંકશાળી કહેવાય છે. (માનવિજયજી, દેવચંદ્રજી, યશોવિજયજી) (હાથી, સિંહ, ઘોડા) યોજન પ્રમાણ શરીર બનાવ્યું હતું (૧ લાખ, ૫૦,૦૦૦, ૧ કરોડ) દિવસે મોક્ષ પામ્યા હતા. (દશ, બસો, તેજ) નો હતો. ને કેવળજ્ઞાન થયું હતું. (ઈલાચી, ચિલાતી, ૨ાજા) (ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ) ગણિક્ષમા શ્રમણે આગમોને ગ્રન્થારુઢ ર્યા છે. (સિધ્ધર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ) (પહેલી, બીજી, સાતમી) મુનિ ઉપર ઉપસર્ગ આવ્યો. (ગજસુકુમાલ, ખંધક, મેતારજ) એ મુનિને વહોરાવ્યું હતું. ૩૯ શ્રેણિકરાજા હાલ ૪૦ કૌંચ પક્ષીએ સુવર્ણના જવલાં ચણતા ૪૧ કડવી તુંબડીનું શાક નરકમાં છે. માં છે. (નાગશ્રી, સોમશ્રી, લક્ષ્મી) (દેવલોક, મહાવિદેહ, નરક) શિષ્યો હતા. (ઘણા, બે, પાંચસો) માં દેવલોકમાં ઇન્દ્ર તરીકે છે. (૯, ૧૧,૧૨) મરીને શાલિભદ્ર બન્યો. ૬૧ (નયસાર, સંગમ, દેવપાળ) તીર્થંકર નામકર્મ બાંધ્યું. (૨ામે, લક્ષ્મણે, રાવણે) શલાકા પુરુષ થયા.(૬૪, ૮૪, ૬૩) Page #67 -------------------------------------------------------------------------- ________________ રીન્યુ ૪૮ – પોતાની પુત્રીઓને રાણી બનવું છે કે દાસી બનવું છે એમ પૂછતા હતા. (રામ, શ્રીકૃષ્ણ, શ્રેણિક) ૪૯ શ્રેણિક રાજા - ગુણઠાણાના ધણી હતા.(ચોથા, પાંચમા, છેલ્લા) ૫) પાંચમા આરાના અંતે. રાજા હશે. (શતાનિક, બલભદ્ર, વિમલવાહન) પ૧ લમણ. હતા. (પ્રતિવાસુદેવ, બળદેવ, તીર્થકર) પર - - ની ક્રિયા કરતાં ગુણસાગર કેવલજ્ઞાન પામ્યા હતા. (ચૈત્યવંદન, દેવવંદન, હસ્તમેળાપ) પ૩ હાલ - કાળ ચાલે છે. (હુંડા અવસર્પિણી, ઉત્સર્પિણી, અવસર્પણી) ૫૪ એક દિવસમાં ૪ હત્યા કરનાર ને પોતાના પાપના તીવ્ર પશ્ચાતાપથી - ૬ માસમાં કેવળજ્ઞાન મળ્યું હતું. (ચિલાતી, દઢપ્રહારી, અર્જુન માળી) પપ _ _ ઉપર પૃથ્વીચન્દ્ર કેવળજ્ઞાન પામ્યા હતા. (શત્રુંજય, અષ્ટાપદ, ગિરનાર) ૫૬ ગૌતમ સ્વામીથી પ્રતિબોધ પામીને - _ ખેડૂતે પ્રભુવીરને જોઈને લીધેલી દીક્ષા છોડી દીધી. (શેડૂવક, દેવશર્મા, હાલિક) પ૭ _મહારાજા મોટી ઉમરે પણ વ્યાકરણ ભણ્યા હતા. (અજયપાળ, શ્રેણિક, કુમારપાળ) ૫૮ કોતરણીમાં પ્રખ્યાત નાં દેરાસરો છે. (રાણકપુર, અચલગઢ, દેલવાડ) પ૯ જંબુ સ્વામીની સાથે અન્ય – . વ્યક્તિઓએ દીક્ષા લીધી હતી. (૫૦૦, પર૬, ૫૨૭) ૬૦ સંધ્યાના બદલતા રંગ જોઈને – વૈરાગ્ય પામ્યા હતા. (મરીચિ, હનુમાનજી, રામ) ૬૧ તારંગાના દેરાસરની રક્ષા કરી હતી. (વસ્તુપાળ, કુમારપાળે, રામલા બારોટ) ૬૨ સ્થૂલભદ્રજીની ઈર્ષ્યા _ મુનિએ કરી હતી. (સર્પબીલવાસી, સિંહગુફાવાસી, કુવાનાકિનારાવાસી) ને ઘાણીમાં પલનાર પાલક હતો. (હેમચન્દ્રસૂરિ, સ્કંધકસૂરિ, ધર્મઘોષસૂરિ) ૬૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આંયંબિલ તપના પ્રભાવે ૬૫ અત્યારે ૬૬ સિદ્ધસેન દિવાકર સૂરિ ૬૭ આ ચોવિસીના થયા છે. ૬૮ ચંદનબાળા સાધ્વી ૬૯ મોદકનો ચૂરો કરતાં કરતાં ૭૦ ભવદેવ પોતે જ છેલ્લે ૭૧ દશાર્ણભદ્રનો ગર્વ ૭૨ આરો ચાલે છે. ૭૩ તત્ત્વાર્થાધિગમ સૂત્રના રચિયતા ૭૪ કુમારપાળ મહારાજા ૭૬ નો દાહ અટક્યો હતો. (મથુરા, દ્વારિકા, રાજગૃહી) (સુષમ, દુષમસુષમ, દુખમ) જાતિના હતા.(ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ) ભગવાનના બધા કલ્યાણકો એકજ નગરીમાં (અજિતનાથ, વાસુપૂજ્ય, પાર્શ્વનાથ) ૭ બન્યા. (પ્રભવસ્વામી, સ્થૂલભદ્રજી, જંબુસ્વામી) ઉતાર્યો હતો. (શ્રેણીકે, કોણિકે, ઈન્દ્ર) ને પ્રતિબોધવા વીશમા ભગવાન ભરુચમાં પધાર્યા હતા. (સર્પ, હાથી, અશ્વ) છે. (સિદ્ધસેન દિવાકરસૂરિ, હરિભદ્રસૂરિ, ઉમાસ્વાતિ મહારાજ) કહેવાયા હતા. (પરમાર્હત્, પરમશ્રાવક, દયાપ્રેમી) ૭૫ વિજયશેઠ વિજયા શેઠાણીની ભક્તિ કરવાથી હજાર સાધુની ભક્તિનો લાભ મળે તેમ કેવલી ભગવંતે કહ્યું હતું. (૯૯, ૮૮, ૮૪) નો શિષ્ય માર ખાતાં ખાતાં કેવળજ્ઞાન પામ્યો હતો. (ધર્મઘોષ આચાર્ય, કેશી ગણધર, ચંડરુદ્રાચાર્ય) ના રાજ્યમાં કોઈ ‘મારી’ શબ્દ બોલી નહોતું શકતું. (અકબર, કુમારપાળ, શ્રેણીક) પિતાને પિંજરામાં પૂર્યા હતા. ૭૮ રાજ્ય મેળવવા માટે (કોણિકે, અભયે, મેઘકુમાર) પકડીને અષ્ટાપદજીની યાત્રા ગૌતમ સ્વામીએ કરી હતી. (સૂર્યનાં કિરણો, વાદળને, ચાંદની) તીર્થંકર થવાના છે. (પાંચમા, બીજા, છેલ્લા) થી કેવળજ્ઞાન પામ્યા હતા. (ક્ષમાપના, કાઉસ્સગ્ગ, વંદન) મુનિ કેવલજ્ઞાન પામ્યા હતા. (ઢંઢણ, કુરગડું, બંધક) ૮૦ શ્રેણીક મહારાજા આવતી ચોવીસીના ૬૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ૧૮૦૦૦ સાધુને વંદન કરવાથી શ્રીકૃષ્ણની ૮૨ સમેત શિખર ઉપર (૨૪, ૨૨, ૨૦) ૮૩ જાણે કાજળથી ભરેલી ઓરડીમાં પ્રવેશ કર્યા પછી એક પણ ડાઘ લાગ્યા વિના બહાર આવ્યા હતા. સ્થૂલભદ્રજી, યશોવિજયજી, ભદ્રબાહુસ્વામી) પરમાત્માની દેશનાનાં ત્રણ વાક્યો કાનમાં જવા માત્રથી મોતની સજામાંથી ચોર ઉગરી ગયો હતો. ૮૫ ઈરિયાવહિ પડિક્કમતા ૮૬ તીર્થની રક્ષા માટે ૮૪ 67 ભગવાનના કલ્યાણકો થયા છે. નારકી તુટી હતી. (૪, ૩, ૫) (પ્રભવ, રોહિણીયો, દ્રઢપ્રહારી) મુનિએ કેવલજ્ઞાન મેળવ્યું હતું. કસાઈ રોજના ૫૦૦ પાડાને મારતો હતો. ૯૦ અંબડ પરિવ્રાજ કે સુલસાના (કુરગડુ, મેતારજ, અઈમુત્તા) ચીના ૬૦,૦૦૦ પુત્રોએ બલિદાન આપ્યું. (ભરત, સગર, સનત્) ૮૮ ધનના લોભથી સગી માએ પોતાના પુત્ર રોજ દશ જણને પ્રતિબોધ પમાડતા હતા. (કાલસોરિક, નૈરિક, તામલી) ને વેચ્યો હતો. (મેઘ, અમર, અભય) ૬૪ (નંદીષેણ, સ્થૂલભદ્રજી, શ્રેણીક) ની પરીક્ષા કરી હતી. (ચારિત્ર, શ્રાવિકાપણા, સમકીત) જોડકા ગોઠવો (૯૧) ગજસુકુમાલ (૯૨) અંજનાસતી (૯૩) લક્ષ્મણ (૯૪) મંદોદરી (૯૫) દ્રૌપદી (૯૬) સેણા (૯૭) જસમાઓણ (૯૮) કપર્દીમંત્રી (૯) શાલિભદ્ર (૧૦૦) પ્રસન્નચંદ્રરાજર્ષિ (૧) ૭મીનરક (૨) પવનંજય (૩) પાંચ પાંડવ (૪) સ્થૂલભદ્રજી (૫) રાવણ (૬) સસરો (૭) ઉર્મિલા (૮) ભદ્રા (૯) તિલક (૧૦) સિદ્ધરાજ Page #70 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદ્ધિ અભિયાન પ્રેરક પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પર જ આદિદેવ અલવેસો પરત દિ) સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણે વણવી. કીસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ આદિનાથ ભગવાનનું પૂર્વભવમાં દેવલોકમાં આયુષ્ય સાગરોપમ હતું. (૩૩, ૩૧, ૩૦) ૨ આદિનાથ ભગવાનના જન્મ અને નિર્વાણ આરામાં થયા છે. - (ચોથા, ત્રીજા, બીજા) ૩ આદિનાથ ભગવાન , કલ્યાણકો ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયા હતા. (૫, ૪, ૩) ૪ આદિનાથ ભગવાન દિવસે દેવલોકમાંથી વ્યા હતા. (ફા.વ.૮, અ.વ. ૪, વૈ. સુ. ૩). ૫ આદિનાથ ભગવાનનો જન્મ 21 – દિવસે થયો હતો. (ફા. વ. ૮, વે. વ. ૮, ફા. સુ. ૮). ૬ આદિનાથ ભગવાનની માતાનું નામ (મરૂ દેવા, વામાદેવી, શિવાદેવી) ૭ આદિનાથ ભગવાનના પિતાનું નામ – (અશ્વસેન, સિદ્ધાર્થ, નાભીરાજા) ૮ આદિનાથ ભગવાનનો પહેલો ભવ – નો હતો. (ધનંદરાજા, ઘનસર્યવાહ, ધનશેઠ) ૯ આદિનાથ ભગવાનનો બીજો ભવ _ – નો હતો. (યુગલિક, વિદ્યાધર, દેવ) ૧૦ આદિનાથ ભગવાનનો મો ભવ લલિતાંગ દેવનો હતો. (૫, ૮, ૭) હતું. હતું. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આદિનાથ ભગવાને પહેલા ભવમાં મુનિને વહેરાવીને પ્રાપ્ત કર્યું. (ચારિત્ર, સમક્તિ, દેશવિરતિ) ૧૨ આદિનાથ ભગવાને - મા ભવમાં તીર્થકર નામકર્મ ઉપાર્યું હતું. (૧૨, ૧૦, ૧૧) ૧૩ આદિનાથ ભગવાનને વજનાભના ભવમાં સાધુપણામાં ઘણી પ્રાપ્ત થઈ હતી. (લબ્ધિઓ, શક્તિઓ, સંપત્તિઓ) ૧૪ આદિનાથ ભગવાનના પિતા નાભીરાજા _ મા કુલકર હતા. ૧૫ આદિનાથ ભગવાન ચ્યવ્યા ત્યારે ૩જો આરો બાકી હતો. (૧ કોડ પૂર્વ, ૮૮ લાખ પૂર્વ, ૮૪ લાખ પૂર્વને ૮૯ પખવાડિયા) ૧૬ આદિનાથ ભગવાનની માતાને આવેલા સ્વપ્નનો અર્થ કહેવા - આવ્યા હતા. (સ્વપ્નપાહકો, જ્યોતિષ, ઈન્દ્ર) ૧૭ આદિનાથ ભગવાનના – | વખતે પહેલીવાર ઈન્દ્રનું આસન કંપ્યું હતું. (ચ્યવન,જન્મ,દીક્ષા) ૧૮ આદિનાથ ભગવાન . ગર્ભમાં રહ્યા હતા. (૯ માસ ૮ દિવસ, ૯ માસ ૭ દિવસ, ૮ માસ ૯ દિવસ) ૧૯ આદિનાથ ભગવાનના માતાએ _ ને જન્મ આપ્યો. (પુત્ર, પુત્ર-પુત્રી, પુત્રી) ૨૦ આદિનાથ ભગવાનને અને તેમના માતાને _ રક્ષા પોટલી બાંધી. (ઇન્દ્રકુમારીકાઆએ, ઈન્દ્ર, નાભીરાજાએ) ૨૧ આદિનાથ ભગવાનનો જન્મ જાણીને ૭-૮ ડગલા પ્રભુ સન્મુખ ચાલીને _ નમસ્કાર કરી સ્તુતિ કરી. (દેવીએ, ઇન્દ્ર, દિકકુમારીએ) ૨૨ આદિનાથ ભગવાનનો જન્મ મહોત્સવ કરવા આવેલા ઇન્દ્રાદિ દેવોનું વિમાન _ લાખ યોજનાના વિસ્તારનું હતું. (૧, ૨, ૫) ૨૩ આદિનાથ ભગવાનનો જન્મ મહોત્સવ દેવોએ મેરુપર્વતના વનમાં કર્યો હતો. (પાંડુક, ભદ્રશાલ, સોમનસ) ૨૪ આદિનાથ ભગવાનનો જન્મ મહોત્સવ દેવોએ મેરુપર્વતની – શિલા ઉપર કર્યો હતો. (કંબલા, પાંડુકંબલા, અતિપાંડુકંબલા) ર૫ આદિનાથ ભગવાનના અંગુઠામાં ઇન્દ્ર _ નો સંચાર કર્યો. (દૂધ, અમૃત, રસ) ૨૬ આદિનાથ ભગવાનને ગૃહસ્થપણામાં પત્નીઓ હતી.(૨, ૫, ૧૦૦) Page #72 -------------------------------------------------------------------------- ________________ થવા પરણ ૨૭ આદિનાથ ભગવાને કુલ ભ વોમાં દીક્ષા લીધી હતી.(૩, ૫, ૯) ૨૮ આદિનાથ ભગવાનની અવગાહના - હાથની હતી. (૪૦૦૦, ૩૦૦૦, ૨૦૦૦) ર૯ આદિનાથ ભગવાનનું પ્રથમ પારણું – માં થયું હતું. (અયોધ્યા, પુરિમતાલ, હસ્તિનાપુર) ૩૦ આદિનાથ ભગવાનનો નવમો ભવ _ _ ન હતો.(મુનિ, દેવ, વેદ્ય) ૩૧ આદિનાથ ભગવાને - - - - મુષ્ટિથી લોન્ચ કર્યો હતો. (પ, ૪૩) ૩ર આદિનાથ ભગવાન રાજા થયા તે પૂર્વે __ ન હતો. (બાદરઅગ્નિ, સૂક્ષ્મઅગ્નિ) ૩૩ આદિનાથ ભગવાને - કુળ સ્થાપ્યા હતા. (૫, ૩, ૪) ૩૪ આદિનાથ ભગવાને તેની સાથે દીક્ષા લીધી હતી. (૬૦૦, ૧૦૦૦, ૪૦૦૦) ૩પ આદિનાથ ભગવાનના જન્મ પછી વર્ષે તેમનો વંશ સ્થપાયો હતો. (૧, ૩, ૫) ૩૬ આદિનાથ ભગવાનના પ્રપૌત્રે નિ ઋદ્ધિ જોઈને દીક્ષા લીધી હતી. (સમવસરણ, રાજ્ય, ઇન્દ્ર) ૩૭ આદિનાથ ભગવાનનું નામ __ મા પંકાયું છે. (વેદ, રામાયણ, મહાભારત) ૩૮ આદિનાથ ભગવાનને પુત્રો હતા. (૯, ૧૦૦, ૯૮) ૩૯ આદિનાથ ભગવાન પૂર્વના ભવોમાં એકવાર ગુ થયા હતા. (તીર્થકર, વાસુદેવ, ચક્રવર્તી) ૪૦ આદિનાથ ભગવાને ગણધરો હતા. (૪૮, ૮૪, ૬૪) ૪૧ આદિનાથ ભગવાનને પ્રથમ પારણું _ કરાવેલ હતું. (બાહુબલીએ, શ્રેયાંસ, મરિચિએ) ૪ર આદિનાથ ભગવાનનો વંશ સ્થાપવા | _ આવ્યા હતા. (ઈશાનેન્દ્ર, અચ્યતેન્દ્ર, સૌધર્મેન્દ્ર) ૪૩ આદિનાથ ભગવાનની પુત્રી સુંદરીએ – વર્ષ આયંબીલ તપ કર્યો હતો. (૧૦૦૦, ૬૦૦૦, ૬૦૦૦૦) ૪૪ આદિનાથ ભગવાન શત્રુંજય ગિરિ ઉપર – પૂર્વવાર પધાર્યા હતા. (૯૯, ૮, ૧૦૦) ૪૫ આદિનાથ ભગવાનના બે ભવ ના હતા. (દેવ, મનુષ્ય, યુગલિક) Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આદિનાથ ભગવાનની પુત્રીઓ હતી. (ચાર, છ, બે) ૪૭ આદિનાથ ભગવાનની ગૃહસ્થપણાની પત્નીનું નામ - હતું. સુજાતા-સુયેષ્ઠા, સંજીવની-સુનંદા, સુનંદા-સુમંગલા) ૪૮ આદિનાથ ભગવાનની શાસનદેવી (ચક્રેશ્વરી, પદ્માવતી, પુરુષદરા) ૪૯ આદિનાથ ભગવાનના માતા – - કેવળી હતા. " (જિન, અંતકૃત, તીર્થકર) ૫૦ આદિનાથ ભગવાનના પુત્ર ભરતે ચાર _ ની રચના કરી. (આગમ, વેદ, પુસ્તકો ૫૧ આદિનાથ ભગવાનના ગણધર શત્રુંજય ઉપર મોક્ષે ગયા હતા. (બીજા, દશમા, પહેલા) પર આદિનાથ ભગવાને _ અધ્યયન વડે ૯૮ પુત્રોને બોધ પમાડ્યો હતો. (શસ્ત્રપરિજ્ઞા, વૈતાલીય, ક્ષુલ્લકાચાર) પ૩ આદિનાથ ભગવાન પહેલા થયા.(ગણધર, સાધુ, ચક્રવર્તી) ૫૪ આદિનાથ ભગવાનના એક પત્નીએ સ્વપ્નો જોયાં હતાં. (૧૦, ૧૧, ૧૪) પપ આદિનાથ ભગવાનના સાધ્વીઓ _ _ લાખ હતા. (૫, ૩, ૨) ૫૬ આદિનાથ ભગવાનના પુત્ર ભરત મહારાજાને ૬ ખંડ જીતતા, વર્ષ લાગ્યા હતા. (૬૦૦૦, ૫૦,૦૦૦, ૬૦,૦૦૦) ૫૭ આદિનાથ ભગવાનના સમવસરણમાં રહેલ અશોકવૃક્ષ—ઉચુ હતું. (૪, ૩, ૨,) ૫૮ આદિનાથ ભગવાનની નગરીના _ નામ હતા. (૪, ૨, ૩) પ૯ આદિનાથ ભગવાન – પર્વત ઉપર નિર્વાણ પામ્યા હતા. (શત્રુંજય, સમેતશિખર, અષ્ટાપદ) ૬૦ આદિનાથ ભગવાન વખત દેવલોકમાં ગયા હતા. (પ, ૬, ૭) ૬૧ આદિનાથ ભગવાનની દેવભવમાં થયેલ દેવીનું નામ _ હતું. (ચન્દ્રપ્રભા, સુવર્ણપ્રભા, સ્વયંપ્રભા) દર આદિનાથ ભગવાન ગૃહસ્થપણામાં __ લાખ પૂર્વ રહ્યા હતા. (૮૩, ૮૧, ૮૦) ૬૩ આદિનાથ ભગવાનની સાથે એકજ સમયમાં કુલ આત્માઓ મુક્તિ પામ્યા હતા. (૨૦૮, ૧૦૮, ૧૦૦) – ગાઉ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આદિનાથ ભગવાનના ૬૫ આદિનાથ ભગવાનની નગરી કુબેર, સામાનિક) ૬૬ આદિનાથ ભગવાનનું સંઘયણ ૬૭ આદિનાથ ભગવાનના નિર્વાણથી ૬૮ આદિનાથ ભગવાન ી મવમાં ૬૯ આદિનાથ ભગવાન શત્રુંજય ઉપર રહ્યા હતા. ૭૦ આદિનાથ ભગવાનના શાસનમાં ૭૧ આદિનાથ ભગવાનના પુત્ર ભરતને હાથમાંથી કેવલજ્ઞાન થયું હતું. ૭૨ આદિનાથ ભગવાનની નગરી ૭૩ આદિનાથ ભગવાનને દીક્ષા પછી ૭૭ કલ્યાણકોની તિથિ એકજ છે. (૨, ૩, રડ્યા હતા. હતું. ૭૪ આદિનાથ ભગવાનના પૂર્વજોમાં યશસ્વી નામના હતું. (વજઋષભનારાચ, ઋષભનારાચ, નારાય) ક્રિયા શરુ થઈ. (રુદન, અગ્નિદાહ, હસવાની) તરીકે હતા. (વજ્જઘરાજા, લલિતાંગદેવ, યુગલિક) ના ઝાડ નીચે કાઉસગ્ગ (કલ્પવૃક્ષ, રાયણ, આંબા અચ્છેરા થયા.(૨, ૩, ૧) સરકી જતાં કુલકર થયા હતા. (બીજા, ત્રીજા, સાતમા) ૭૫ આદિનાથ ભગવાનના પુત્ર બાહુબલીએ નાના ભાઈઓને વંદન કરવા માટે ઉપાડ્યો ને કેવલજ્ઞાન થયું. (હાથ, પગ, મુઠ્ઠી) ૭૬ આદિનાથ ભગવાનની માતા ભગવાનના વિરહથી વર્ષ (૧૦૦૦, ૫૦૦, ૧૫૦૦) એ ભક્તિ કરી (નમી-વિનમી, કચ્છમહાકચ્છ, ભરતબાહુબલી) હજાર હતા. (૯૯, ૮૮, ૮૪) નું અભિમાન કરેલું હતું. (રુપ, કુળ, બળ) હતી. ૭૮ આદિનાથ ભગવાનના સાધુઓ ૯ આદિનાથ ભગવાનના પત્રે ૪) દેવે રચી હતી. (લલિતાંગ, આદિનાથ ભગવાનની છદ્મસ્થકાળમાં ૮૦ આદિનાથ ભગવાનના નિર્વાણ પછી (વીંટી, ઘડિયાળ, અંગુઠી) ગાઉ લાંબી હતી.(૩૬, ૬૪, ૪૮) વર્ષે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું (૧૦૦, ૫૦૦, ૧૦૦૦) ૐ સ્તુપ બનાવ્યા હતા. (ભરત મહારાજાએ, ઈન્દ્ર, સમાનિકદેવોએ) ૬૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૮૧ આદિનાથ ભગવાનની સાથે તેમના _ પૌત્રોનું નિર્વાણ થયું હતું. (૧, ૮, ૯૯) ૮ર આદિનાથ ભગવાન પ્રથમ રાજા થયા ત્યારે તેમની ઉમર લાખ પૂર્વની હતી. (૨૦, ૧૫, ૨૫) ૩ આદિનાથ ભગવાનની દીક્ષા – ઉદ્યાનમાં થઈ હતી. (સોમનસ, સિધ્ધાર્થ, નંદન) ૮૪ આદિનાથ ભગવાને ____ લાખ પૂર્વ સુધી રાજ્ય કર્યું હતું. (૬૩, ૭૫, ૮૦) ૮૫ આદિનાથ ભગવાનના મનુષ્યના બધા ભવો _ ક્ષેત્રના હતા. (ભરત, મહાવિદેહ, ઓરાવત) ૮૬ આદિનાથ ભગવાને _ ઉદ્યાનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. (શકટાયન, મહાસેન, નંદન) ૮૭ આદિનાથ ભગવાનના __ હજાર કેવલજ્ઞાનીઓ હતા. (૪૦, ૩૦, ૨૦) ૮૮ આદિનાથ ભગવાને બ્રાહ્મીને – લિપિઓ બતાવી હતી. (૧૬, ૨૦, ૧૮) ૮૯ આદિનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવનું નામ – છે. (કુબેર, વરુણ, ગોમુખ) ૯o આદિનાથ ભગવાનના પુત્ર _ _ ચક્રવર્તી થયા. (ભરત, બાહુબલી, શ્રેયાંસ) અ” વિભાગનાં નામો લખીને તેની સામે બ' વિભાગમાંથી બંધ બેસતો શબ્દ શોધીને લખો. (અ) (૯૧) પીત (૯૨) વૃષભ (૯૩) ઈક્વાકુ (૯૪) વિમલવાહન (૫) અમ્રુતદેવ (૯૬) જીવાનંદ (૯૩) વિનયપણું (૯૮) ૩,૫૦,૦૦૦ (૯૯) સિંનિષદ્યા (૧૦૦) મુષ્ટિ (બ) (૧) બાહુબલી (૨) યુગલિકો (૩) કુલકર (૪) આદિનાથ ભગવાન (૫) જિનપ્રાસાદ (૬) ૧૦મો ભવ (૭) કુળ (૮) ૧લું સ્વપ્ન (૯) ચિકિત્સા (૧૦) શ્રાવકો. ૭) Page #76 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવૃદ્ધિ અભિયાન પ્રેરકઃ પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પરત દિન પેપર - ૧૫ (તીર કવરની વાતલડી , તા. 29, *** કૌસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. (૧) પ્રભુ મહાવીરનો આત્મા દેવલોકમાંથી - . ના દિવસે વ્યો હતો. (જે. વ. ૧૧, અ.સ. ૬, ફા. વ. ૮) (૨) પ્રભુ મહાવીરનું— નું શ્રમણ નામ હતું. (બાળપણા, છહ્મસ્થપણા, રાજયપણા) (૩) પ્રભુ મહાવીરની _ _ . ત્રિશલાદેવી હતી. (માતા, બહેન, મામી). (૪) પ્રભુ મહાવીરનું કલ્યાણક કા. વ. ૧૦ના થયું હતું. (કેવલજ્ઞાન, દીક્ષા, નિર્વાણ) (૫) પ્રભુ મહાવીરનો પ્રથમવાર સમકિત પામ્યાનો ભવ (ત્રિપૃષ્ઠ, નયસાર, મરિચી) (૬) પ્રભુ મહાવીરના દેહની અવગાહના. ––– હાથ હતી. (૩, ૫, ૧૦) (૭) પ્રભુ મહાવીરે --અમ કર્યા હતા. (૧૨, ૧૫, ૨૦) (૮) પ્રભુ મહાવીરની દીક્ષા વખતે બનાવાયેલી પાલખી - -- હાથ પહોળી હતી. (૯૦, ૧૮૦, ૧૦૦) (૯) પ્રભુ મહાવીરને શીતોપસર્ગ સહન કરતા. _ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. (લોકાવધિ, પરમાવિધ, અવધિ) (૧૦) પ્રભુ મહાવીરના ૯મા ગણધર -- - હતા. (મૌર્યપુત્ર, અચલભ્રાતા, પ્રભાસ) (૧૧) પ્રભુ મહાવીરે નંદન રાજર્ષિના ભવમાં – - વર્ષ માસખમણ કર્યા હતા. (૧ લાખ, ૧ પૂર્વ, ૧ કરોડ) (૧૨) પ્રભુ મહાવીરનો જન્મ 2 ના દિવસે થયો હતો. (ચે.વ.૧૩, ચે.સુ.૧૩, ભા.સુ.૧) Page #77 -------------------------------------------------------------------------- ________________ (૧૩) પ્રભુ મહાવીરના. સિદ્ધાર્થ રાજા હતા. (પિતા, કાકા, મામા) (૧૪) પ્રભુ મહાવીરના ત્રિદંડી તરીકેના ભવ ____ હતા. (૫, ૬, ૭) (૧૫) પ્રભુ મહાવીરે | _ ચાર માસી તપ કર્યો હતો. (૯ વાર, ૧૦ વાર, ૬ વાર) (૧૬) પ્રભુ મહાવીરને યક્ષના મંદિરમાં ૧૦ સ્વપ્નો આવેલ હતા. (શુલપાણી, અજનમાળી, માતંગ) (૧૭) પ્રભુ મહાવીરે વિશ્વભૂતિના ભવમાં _ _ કર્યું હતું. (માસખમણ, નિયાણું, પાખમણ) (૧૮) પ્રભુ મહાવીરે પ્રથમ ચોમાસું - - ગામે કર્યું હતું. (કોલ્લાક, ખોરાક, અસ્થિક) (૧૯) પ્રભુ મહાવીરના યક્ષનું નામ ––– છે. (માતંગ, ગોમેધ, ગોમુખ) (૨૦) પ્રભુ મહાવીર ઉપર એક રાતમાં ૨૦ ઉપસર્ગ કર્યા હતા. (ગોશાળાએ, ગોવાળે, સંગમે) (૨૧) પ્રભુ મહાવીરના – નંદીવર્ધન હતા. (પિતા, પુત્ર, ભાઈ) (૨૨) પ્રભુ મહાવીરના કેવલી પર્યાયમાં –– આચર્ય થયા હતા.(૫, ૩, ૨) (૨૩) પ્રભુ મહાવીરે – પાખમણ કર્યા હતા. (૧૦૦, ૯૦, ૭૨) (૨૪) પ્રભુ મહાવીરને લોહીના ઝાડ --- થી બંધ થયા હતા. (કોળાપાક, સાલમપાક, બીજોરાપાક) (૨૫) પ્રભુ મહાવીરની સાથે _ _ દીક્ષા લીધી હતી. (ત્રણસોએ, ૦એ, હજારે) (૨૬) પ્રભુ મહાવીર વધારે કર્મની નિર્જરા માટે દેશમાં ગયા હતા. (આર્ય, અનાર્ય) (૨૭) પ્રભુ મહાવીરના જમાઈના સાસુનું નામ હતું. (સુલસા, યશોદા, શેષવતી) (૨૮) પ્રભુ મહાવીરની પ્રથમ દેશના _ દિવસે નિષ્ફળ ગઈ હતી. (વૈ.સુદ-૧૧,વૈ.સુ.-૧૦, દિવાળી) (૨૯) પ્રભુ મહાવીરને નવ – હતા (ગણધરો, સાધુ, ગણ) (૩૦) પ્રભુ મહાવીરના અવન પછી ૮૨ મા દિવસે _ નું કાર્ય થયું હતું. (સૂતિકા, ગર્ભાપહાર, જન્મ મહોત્સવ) (૩૧) પ્રભુ મહાવીરનો અભિગ્રહ - . એ છોડવ્યો હતો. (ચંદનબાળા, ચેલણા, મૃગાવતી) Page #78 -------------------------------------------------------------------------- ________________ - (૩૨) પ્રભુ મહાવીર મુનિના જીવન રથના સારથી બન્યા હતા. (મેઘકુમાર, અભયકુમાર, નંદિષેણ) (૩૩) પ્રભુ મહાવીરની દીક્ષા વખતે બનાવાયેલી પાલખી ૧૪૪ – ઉચી હતી. (ફુટ, ધનુષ, હાથ) (૩૪) પ્રભુ મહાવીરે અઢી માસી તપ. | વાર કર્યો હતો. (૨, ૪, ૫) (૩૫) પ્રભુ મહાવીરની નું નામ શેષવતી હતું. (પુત્રી, સાસુ, દોહિત્રિ) (૩૬) પ્રભુ મહાવીરના છવસ્થ પર્યાયમાં – આશ્વર્ય થયા હતા. (૭,૨,૧) (૩૭) પ્રભુ મહાવીરના નિર્વાણ કલ્યાણકનો દિવસ (આ.વ. ૩૦, મા.વ.૧૦, કા.વ.૧૦) (૩૮) પ્રભુ મહાવીરે છઠું ચોમાસુ નગરીમાં કર્યું હતું. (જુલ્મિકા, કૌશાંબી, ભદ્રીકા) (૩૯) પ્રભુ મહાવીરને ચક્વર્તીની પદવી માં ભવમાં મળી હતી. (૨૧,૨૩,૨૫) (૪૦) પ્રભુ મહાવીરની સંપદામાં _ કેવળજ્ઞાનીઓ હતા. (૫૦૦, ૩૧૪, ૭૦૦) (૪૧) પ્રભુ મહાવીરે . કાળમાં ૧૦ સ્વપ્ન જોયા હતા. (કેવલી, ગર્ભ, છવસ્થ) (૪૨) પ્રભુ મહાવીરની . નું નામ સુદર્શના હતું. (બહેન, પત્ની, માતા) (૪૩) પ્રભુ મહાવીરની. – નામ યશોદા હતું. પુત્રી, પત્ની, બહેન) (૪૪) પ્રભુ મહાવીરે અંતિમ દેશના _ દિવસે આપી હતી. (અ.વ.૧૪/૩૦, મા.વ.૧૪/૩૦, પો.વ.૧૪/૩૦) (૪૫) પ્રભુ મહાવીરે ૩ માસી તપ- – વાર કર્યો હતો. (૧, ૨, ૭) (૪૬) પ્રભુ મહાવીર ચોથા ગણધર - હતા.(વરદત, વ્યક્ત, ઈન્દ્રભૂતિ) (૪૭) પ્રભુ મહાવીરનો – પર્યાય ૧૨ા વર્ષનો હતો. (કેવલી, ગૃહસ્થ, છસ્ય) Page #79 -------------------------------------------------------------------------- ________________ (૪૮) પ્રભુ મહાવીરના પિતા. બોલાવ્યા ન હતા. (૪૯) પ્રભુ મહાવીર રહ્યા હતા. (૫૦) પ્રભુ મહાવીરે અપાપાપુરીમાં સ્વપ્નના અર્થ જાણવા સ્વપ્ન પાઠકોને (સિદ્ધાર્થે, ઋષભદત્તે, શુદ્ધોદને) નગરના શકેટમુખ ઉદ્યાનમાં કાઉસગ્ગમાં (રાજગૃહી, કૌશાંબી, પુરીમતાલ) દેશના આપી હતી. (છેલ્લી, પહેલી, વચલી) નું નામ પ્રિયદર્શના હતું.(બહેન, પુત્રી, માતા) ની સ્થાપના કરી. (સંસ્થા, શાસન, સૂત્રો) (૫૧) પ્રભુ મહાવીરની (૫૨) પ્રભુ મહાવીર વૈ. સુ. ૧૧ ના દિવસે (૫૩) પ્રભુ મહાવીરને (૫૪) પ્રભુ મહાવીરે છેલ્લુ ચોમાસુ (૫૫) પ્રભુ મહાવીરની દીક્ષા વખતે બનાવાયેલી પાલખીનું નામ પ્રભા હતું. (૫૬) પ્રભુ મહાવીરની સંપદામાં ૪૦૦ મુખ્ય માં ત્રણ જ્ઞાન હતાં. (સાધુપણા, કેવલીપણા, ગર્ભ) માં કર્યું હતું. (રાજગૃહી, સમેતશિખર, અપાપાપુરી) (૫૭) પ્રભુ મહાવીરની હતું. (૫૮) પ્રભુ મહાવીરે પોતાના (૫૯) પ્રભુ મહાવીરે મરિચીના ભવમાં (૬૦) પ્રભુ મહાવીરના (૬૧) પ્રભુ મહાવીરને કેવલીપણામાં (૬૨) પ્રભુ મહાવીર નરકમાં (૬૩) પ્રભુ મહાવીરે નાલંદામાં (૬૪) પ્રભુ મહાવીરની દીક્ષા વખતે બનાવાયેલી પાલખી લાંબી હતી. (અવધિજ્ઞાનીઓ,કેવળજ્ઞાનીઓ, ઉત્કૃષ્ટવાદીઓ) માતાએ ૧૪ સ્વપ્નોનું હરણ થતું જોયું (દેવાનંદા, ત્રિશલા, કરુણા) ભવોમાં ત્રણ ભોગવી હતી. (વ્યાધિઓ, ઉપાધિઓ, પદવીઓ) ગુમાવ્યું હતું. (રાજ્ય, સમક્તિ, શ્રાવકપણું) નું નામ ચેડારાજા હતું.(મામા, કાકા, ફુઆ) જ્ઞાન હતા. (૫, ૨, ૧) વાર ગયા હતા. (૨, ૪, ૧) ચોમાસા કર્યા હતા.(૨, ૧૦, ૧૪) હતા. ૭૪ (સૂર્ય, રત્ન, ચંદ્ર) ધનુષ (૨૫, ૫૦, ૧૦૦) Page #80 -------------------------------------------------------------------------- ________________ (૬૫) પ્રભુ મહાવીર કેવલજ્ઞાન પામ્યા પછી – વર્ષ સુધી કોઈ મોક્ષે ગયું ન હતું. (૨, ૪, ૫) (૬૬) પ્રભુ મહાવીરના 2 વખતે ઈન્દ્રનું સિંહાસન કંપ્યું ન હતું. (જન્મ, કેવલજ્ઞાન, ચ્યવન) (૬૭) પ્રભુ મહાવીરના નું નામ સુપાર્શ્વ હતું. પિતા, કાકા, મામા) (૬૮) પ્રભુ મહાવીરને ગૃહસ્થપણામાં -- -– જ્ઞાન હતા. (૩, ૨, ૪) (૬૯) પ્રભુ મહાવીરનો આત્મા દેવલોકમાથી - _ માતાની કુક્ષિમાં આવ્યો હતો. (ત્રિશલા, કરુણા, દેવાનંદા) (૭૦) પ્રભુ મહાવીરને પહેલો અને છેલ્લો ઉપસર્ગ _ કર્યો હતો. (ખેડુતે, ગોવાળિયાએ, ગૌશાળાએ) (૭૧) પ્રભુ મહાવીરને કર્મનો ઉદય ૮૨ દિવસ રહ્યો હતો. (ઉચ્ચગોત્ર, અંતરાય, નીચગોત્ર) (૭૨) પ્રભુ મહાવીરનું પૂર્વના ભવમાં દેવલોકમાં _ – સાગરોપમનું આયુષ્ય હતું. (૨૦, ૩૩, ૩૧) (૭૩) પ્રભુ મહાવીરને દીક્ષા વખતનો નો તપ હતો. (અઠ્ઠમ, માસખમણ, છઠ્ઠ) (૭૪) પ્રભુ મહાવીરના પિતાના કુલ - નામ હતા. (૫, ૨, ૩) (૭૫) પ્રભુ મહાવીરનો આત્મા દેવલોકમાંથી . નગરમાં આવ્યો હતો. (બ્રાહ્મણ કુંડ, ક્ષત્રિય કુંડ, કુંડનપુર) (૭૬) પ્રભુ મહાવીરની બે માતાઓ પૂર્વ ભવમાં — હતી. (સાસુ-વહુ, માતા-પુત્રી, દેરાણી-જેઠણી) (૭૭) પ્રભુ મહાવીરે આલંભિકા નગરીમાં, | _ મું ચોમાસુ કર્યું હતું. (૭, ૮, ૯) (૩૮) પ્રભુ મહાવીરને ચંદનબાળાએ બાકુળા વહોરાવ્યા ત્યારે – સોનૈયાની વૃષ્ટિ થઈ હતી. (૧રા લાખ૧ કરોડ, ૧૨ કરોડ) (૭૯) પ્રભુ મહાવીરને છદ્મસ્થપણામાં જ્ઞાન હતા. (૫, ૪,૩) (૮૦) પ્રભુ મહાવીરની માતાના કુલ _____ નામ હતા. (૫, ૨, ૩) ૭પ Page #81 -------------------------------------------------------------------------- ________________ (૮૧) પ્રભુ મહાવીરે બીજી દેશનામાં _ _ બ્રાહ્મણોને દીક્ષા આપી. (૧૧, ૪૪૦૦, ૪૪૧૧) (૮૨) પ્રભુ મહાવીરનો આત્મા _ મા દેવલોકમાંથી આવ્યો.(૧૦, ૧૨, ૯) (૮૩) પ્રભુ મહાવીરને ૧૧ –––– - હતા. (સાધુઓ, ગણ, ગણધરો) (૮૪) પ્રભુ મહાવીરે બધો તપ - - _ કર્યો હતો. (તિવિહારો, દુવિહારો, ચઉવિહારો) (૮૫) પ્રભુ મહાવીરની પુત્રીનું નામ. (પદ્માવતી, દર્શના, અણોજજા) (૮૬) પ્રભુ મહાવીરને _ _ વ્યંતરીએ શીતોપસર્ગ કર્યો હતો. (ખટપૂતના, કઠપૂતના, સતપૂતના) (૮૭) પ્રભુ મહાવીરને પોતાની શાળામાં ઉભેલા જોઈને_ _ ઘણા લઈને મારવા ગયો હતો. (લુહાર, ખેડુત, તાપસ) (૮૮) પ્રભુ મહાવીરનો મો ભવ ત્રિપૃષ્ઠ તરીકેનો હતો.(૧૬, ૧૨, ૧૮) (૮૯) પ્રભુ મહાવીરને કુલ ___ _ ભવોમાં દિક્ષા મળી હતી. (૫, ૮, ૯) () પ્રભુ મહાવીરની દોહિત્રીનું નામ – – (જયા, વિજયા, યશસ્વિની) “અ” વિભાગના નામો લખીને તેની સામે બે વિભાગમાંથી સંબંધ ધરાવતો શબ્દ લખો. (અ-બ જેડકા જોડે) (અ) (૯૧) શાસન (૯૨) ગણધરોને (૯૩) સંગમ (૯૪) ગૌશાળો (૫) અંગુઠો (૯૬) કાનમાં ખીલા (૯૩) કેવળજ્ઞાન (૯૮) પંડિત (૯૯) અગ્નિભૂતિ (૧૦૦) પરલોક (બ) (૧) ઉપસર્ગ(૨) ગોવાળીઓ (૩) બંધ (૪) ત્રિપદી (૫) ઉત્તરાફાલ્ગની (૬) ૨૧૦૦૦ વર્ષ (૭) તેજોલેશ્યા (૮) મેતાર્ય (૯) મેરુકંપન (૧૦) કર્મ હતું. Page #82 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવૃદ્ધિ અભિયાન પ્રેરક : પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના. શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પેપર – ૧૬ શ્રી શત્રુંજય તીરથ સાર તા. ♦ સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી (૧) શત્રુંજય ગિરિરાજ. (૨) શત્રુંજય ગિરિરાજ. (૩) શત્રુંજય ગિરિરાજ ઉપર દમણવાળા શેઠે બનાવેલ છે. (૪) શત્રુંજય ઉપર કોંસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. (૫) શત્રુંજય તીર્થનું ધ્યાન ધરવાથી એક છે. (૬) શત્રુંજયના હાલના આદેશ્વર ભગવાન (૭) શત્રુંજય ઉપર ચૌમુખજીની ટૂંક. (૮) પરત દિન શહેરમાં આવેલ છે. (આબુ, પાલીતાણા,મધુવન) ભગવાનનું તીર્થધામ છે. (શાશ્વતા, આદેશ્વર, મહાવીર સ્વામી) ભગવાનનું દેરાસર (આદેશ્વર, શાંતિનાથ, મહાવીર) - ગ્રન્થમાં વર્ણવ્યા પ્રમાણેનું સમવરણ મંદિર છે. (કલ્પસૂત્ર, શત્રુંજય માહાત્મ્ય, વિશેષાવશ્યક) પલ્યોપમનું પાપ નાશ પામે (હજાર, લાખ, કરોડ) એ ભરાવેલા છે. (૧૦) શત્રુંજય ઉપ૨ની કરે છે. તા. (બાહડ મંત્રી, કર્માશા, ભરત ચક્રવર્તી) ફુટ પહોળી છે.(૧૧૬, ૯૭, ૨૭૦) ની ટુંકમાં મૂળનાયક તરીકે અજીતનાથ ભગવાન છે. (હેમાભાઈ, બાબુભાઈ, પ્રેમચંદ મોદી) ની ટુંક. (દાદા, નંદીશ્વર દ્વીપ, અદબદજી દાદા) ટુંક સાધર્મિક ભક્તિનો સંદેશ પ્રસારિત (ચૌમુખજીની, ઉજમફોઈની, મોદીની) (૯) બહેનને કરિયાવરમાં અપાયેલું જિનાલય એટલે 66 Page #83 -------------------------------------------------------------------------- ________________ (૧૧)શત્રુંજય તીર્થના સંઘપતિ સૌ પ્રથમ – ચાદર ઓઢડે છે. (આદેશ્વર દાદાને, તળેટીએ, અંગારશાપીરને) (૧૨)શત્રુંજય દાદાના જિનાલયમાં દેરીઓ છે. (૧૨૪૫,૧૯૭૨, ૩૨૬૪) (૧૩)શત્રુંજય ઉપર પુંડરિક સ્વામી કરોડ સાથે મોક્ષે ગયા છે. (૫, ૧૦, ૧૨) (૧૪)શત્રુંજય ઉપર રહેલી વિજય શેઠ, વિજવાશેઠાણીની મૂર્તિ આપણને_ પાલનનું બળ પુરું પાડે છે. (જીવદયા, બ્રહ્મચર્ય, કર્તવ્ય) (૧૫) શત્રુંજય દાદાની ત્રીજી પ્રદક્ષિણા. - ના દેરાસરથી શરૂ થાય છે. (નવા આદેશ્વરજી, સીમંધર સ્વામી, પાંચભાઈ) (૧૬) શત્રુંજય ઉપર _ _ આદેશ્વર પણ છે. (મૂછાળા, લટકાળા, લટવાળા) (૧૭) શત્રુંજય દાદાની બીજી પ્રદક્ષિણા ના દેરાસરથી શરુ થાય છે. (નવા આદેશ્વરજી, સીમંધર સ્વામી, પાંચ ભાઈ) (૧૮) શત્રુંજય દર્શને __ મહારાજે પ્રતિમા વિરોધના પાપમાંથી મુક્ત થયાનો આનંદ વ્યક્ત કર્યો.(હરિભદ્રસૂરીશ્વરજી, આત્મારામજી, ઉમાસ્વાતિ) (૧૯) શત્રુંજય ઉપર વસ્તુપાળ તેજપાળના દેરાસરમાં ભગવાન છે. (આદેશ્વર, સીમંધર સ્વામી, મહાવીર સ્વામી) (૨૦) શત્રુંજય ઉપર પંચશિખરી જિનાલયમાં _ ભગવાન છે. (વાસુપૂજ્ય, આદેશ્વર, વિમલનાથ) (૨૧) શત્રુંજય ઉપર _ ન ખવાય. (બીસ્કીટ, દહી, કાંઈપણ) (૨૨) શત્રુંજયની આશાતના કરવી તે _ ની બારી છે. (સ્વર્ગ, સુખ, પાપ) (૨૩) શત્રુંજય ઉપર ------ નું શિલ્પ ભૂલવણીના દેરાસરમાં છે. (૧૪ ગુણસ્થાનક, ૧૪ રાજલોક, ૧૨ દેવલોક) (૨૪) શત્રુંજયના ધ્યાનના પ્રભાવે શેઠ મરીને માણિભદ્ર દેવ થયા. (મફતલાલ, માણેકલાલ, મણિલાલ) (૨૫) શત્રુંજય તીર્થની સ્પર્શના __ __ જીવ જ કરી શકે છે. (નોભવ્ય, ભવ્ય, અભવ્ય) (૨૬) શત્રુંજયતપમાં , અઠ્ઠમ અને સાત છઠ્ઠ કરવાના હોય છે. (સાત, બે, પાંચ) ૭૮ Page #84 -------------------------------------------------------------------------- ________________ (૨૭) શત્રુંજયતપની પ્રેરણા પૂ. મ.સાહેબ કરી રહ્યા છે. | (ચન્દ્રશેખર વિ, પ્રેમસૂરિજી, મેઘદર્શન વિ.) (૨૮) સૌ પ્રથમવાર શત્રુંજયતપ સુરતમાં __ આરાધકોએ કર્યો હતો. (૧૦૦૮, ૪૫૦, ૧૦૮) (૨૯) મુંબઈમાં , આરાધકોએ શત્રુંજયતપ કર્યો હતો. (૧૦૦૮, ૧૩૦૭, ૧૩૧૭) (૩૦) શત્રુંજયે લોકોએ . _ કરવા જવું જોઈએ. (મોજશોખ, પ્રતિક્રમણ, નવાણું) (૩૧) ચોવિહાર છઠ્ઠ કરીને શત્રુંજયની યાત્રા કરનાર ત્રીજા ભવે મોક્ષે જાય છે. (૧૦૮,૯,૯) (૩૨) શત્રુંજય ગિરિરાજના કુલ __ _ પગથીયા છે. (૩૩૬૪, ૪૪૬૪, ૩૩૬૬) (૩૩) નમી-વિનમી _ ની સાથે શત્રુંજયે મોક્ષે ગયા. (બે કરોડ, પાંચ કરોડ, દશ કરોડ) (૩૪) શત્રુંજયની બધી મળીને હાલ ____યાત્રા કરવાની પરંપરા છે. (૭, ૯, ૧૦૮). (૩૫) શત્રુંજયની ૧૨ ગાઉ, ૬ ગાઉ અને _ ગાઉની યાત્રા કરવાની હોય (૪, ૨, ૧) (૩૬) પાંચ પાંડવો_ _ કરોડની સાથે શત્રુંજય ઉપર મોક્ષે ગયા છે. (૧૦, ૨૦, ૫) (૩૭) ભાડવાના ડુંગરે મોક્ષે ગયા છે. (નમ-વિનમી, શાંબ-પ્રદ્યુમ્ન, રામ-ભરત) (૩૮) શત્રુંજય ઉપર – ( ૩ કરોડ સાથે મોક્ષે ગયા છે. (નમી-વિનમી, શાંબ-પ્રદ્યુમ્ન, રામ-ભરત) (૩૯) શત્રુંજય ઉપર — – .મુનિ ૧૦૦૮ સાથે મોક્ષે ગયા છે. (સાગર, દમિતારી, બાહુબલી) (૪૦) ઋષભદેવ ભગવાને |__ ના દિને શત્રુંજયની યાત્રા કરી (ફા. સુદ-૮, ફ, વદ-૮, ફા.સુદ-૧૩) (૪૧) શત્રુંજય ઉપર આદેશ્વર ભગવાનની પ્રતિષ્ઠા – _ ના દિને થઈ છે. (વે.સુદ-૬, ૨. વદ-૬, ૨. સુદ-૩) હતી. ૭૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ (૪૨) પુંડરિક સ્વામીએ શત્રુંજય ઉપર હતું. (૪૩) આદેશ્વર ભગવાનના જીવનપ્રસંગને અનુલક્ષીને છે. (૪૪) શત્રુંજય ગિરિરાજના પ્રભાવને પામવા (૪૫) શત્રુંજય ઉપર આદેશ્વર ભગવાનની પ્રતિષ્ઠા સં. (૪૬) નમી-વિનમી (૪૭) શત્રુંજયનો સાતમો ઉદ્ધાર (૪૮) છ ગાઉની યાત્રામાં (૪૯) ૨ાયણ પગલાની પ્રતિષ્ઠ (૫૦) શત્રુંજયનો છેલ્લો ઉદ્ધાર (૫૧) કર્માશાએ શત્રુંજયનો (૫૨) શત્રુંજયના (૫૩) શત્રુંજયના આદેશ્વવર દાદાએ પ્રતિષ્ઠા વખતે ના દિને અનશન કર્યુ (ફા. સુ.૧૫, ચૈ. સુ૧૫, કા. સુ. ૧૫) તપ કરાય (શત્રુંજય, વરસી, ચોમાસી) તપ કરવો જોઈએ. માં થઈ છે. (૧૫૫૭, ૧૫૮૭, ૧૬૬૭) ના દિને શત્રુંજય ઉપર મોક્ષે ગયા. (ફા. સુદ-૮, ફા.સુદ-૧૦, ફા.સુદ-૧૩) કર્યો છે.(ઈન્દ્ર, ચક્રવર્તીએ, ૨ાજાએ) સ્થળે કાઉસ્સગ્ગ કરવો જોઈએ. (ચંદનતળાવડી, સિદ્ધવડ, સિદ્ધશીલા) એ કરાવી છે. (બાહડમત્રી, કર્માશા, વાગ્ભટ્ટ મંત્રી) રાજા કરશે. {ચાયુધ, ચન્દ્રયશા, વિમલવાહન) મો ઉદ્ધાર કર્યો હતો .(પાંચ, સોળ, દસ) ઉદ્ધાર ચક્રવર્તીઓએ કર્યા છે. (૫, ૨, ૭) શ્વાસોશ્વાસ લીધા હતા. (૫૪) શત્રુંજયના આદેશ્વર દાદાની પ્રતિષ્ઠા હતી. (૫૫) મોતીશાની ટુંક બનાવવા માટે બાંધવાના દોરાનો ખર્ચ થયો હતો. (૫૬) ઋષભદેવ ભગવાન (૫૭) શત્રુંજયના પ્રભાવે શુકરાજાએ મેળવ્યો. (૫, ૭, ૧૧) સૂરિજીએ કરી (સિસેન, વિદ્યામંડન, હરિભદ્ર) હજાર રુપિયા તો માત્ર પાલક {૭૦, ૮૦, ૯૦) વાર શત્રુંજય આવ્યા હતા. ८० (૯૯ ક્રોડ,૯૯,૯૯ પૂર્વ) નામના શત્રુ ઉપર વિજય (સુર, ચંદ્રશેખર, મૃગધ્વજ) (૫, ૭, ૯) (૫૮) શત્રુંજય ઉપર ટૂંકની યાત્રા કરાય છે. (૫૯) ખોળામાં રીખવાને લઈને બેઠેલા મરુદેવા માતાની પ્રતિમા ટુંકમાં છે. (મોદીની, મોતીશાની, દાદાની) Page #86 -------------------------------------------------------------------------- ________________ ગામ તરફ પણ છે. (આબુ, ગિરી, ઘેટી) શહેરમાં હતી. (વળા, વડનગર, પાલીતાણા) મોક્ષે ગયા. દ્રાવીડ, નમી, બાહુબલી) ફૂટ ઊંચી છે. (૧૪ા, ૧૮, ૨૨) ભગવાનના ચરણસ્પર્શ શત્રુંજય ઉપર થયા છે. (૨૪, ૨૩, ૧) (૬૦) શત્રુંજયની તળેટી (૬૧) શત્રુંજયની સૌ પ્રથમ તળેટી (૬૨) કાર્તિક પૂર્ણીમાએ (૬૩) અદબદજી પ્રતિમા (૬૪) આ ચોવીસીના (૬૫) (૬૬) (૬૭) શત્રુંજય ઉપર પંચ ધાતુના મૂળનાયક ભગવાન તરીકે (૬૮) રોહીશાળાની પાગ શત્રુંજયની (૬૯) આ ચોવીસીના (૭૦) શત્રુંજયનો મહિમા (૭૧) શત્રુંજય ઉપ૨ ૧૦૨૪ પ્રતિમા (૭) શત્રુંજય ઉપર ચોથું ચૈત્યવંદન (૭૩) શત્રુંજયનો ઘેરાવો (૭૪) શત્રુંજયની પશ્ર્વિમ દિશાની ઘેટીની પાયગા (૭૫) આ ચોવીસીના (૭૬) વાઘણપોળમાં પ્રવેશ કરતાં છે. પાર્શ્વનાથ ભગવાન અરબી સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. (અમીઝરા, સહસ્ત્રફણા, શંખેશ્વરા) ની ટુંકમાં પાંચ મહાતીર્થની રચના કરેલી છે. (નરશી નાથા, નરશી કેશવ, કેશવજી નાયક) છે. (આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ) દિશામાં આવેલ છે. (પૂર્વ, ઉત્તર, દક્ષિણ) ભગવાનના સમવસરણ શત્રુંજય ઉપર મંડાયા છે. (૨૪, ૨૩, ૧) ૮૧ આગમમાં મળે છે. (ઉત્તરાધ્યયન, જ્ઞાતાસૂત્ર, આચારાંગ) જિનાલયમાં છે. (દાદાના, સહસ્ત્રકુટ, પુંડરિક સ્વામી) નું કરાય છે. (દાદા, તળેટી, પુંડરીક સ્વામી) (૫, ગ઼ા, ૯) બનાવી. માઈલ છે. (ઉદયને, વાગ્ભટ્ટે, અંબડે) ભગવાને શત્રુંજય ઉપર ચોમાસા કર્યા છે. (૨૪, ૨૨, ૨) ભગવાનનું જિનાલય આવે (આદિનાથ, શાંતિનાથ, વિમલનાથ) Page #87 -------------------------------------------------------------------------- ________________ (૭૭) રામપોળમાં પ્રવેશ કરતાં – ભગવાનનું જિનાલય આવે છે. (આદિનાથ, શાંતિનાથ, વિમલનાથ) (૭૮) શત્રુંજય ઉપર - - કુંડ આવેલો છે. (ચંદ્ર, તારા, સૂરજ) (૭૯) વસ્તુપાળે શત્રુંજયના - - સંઘ કાઢયા હતા. (૧૦, ૧૨, ૧૩) (૮૦) શત્રુંજયની યાત્રા કરતી વખતે ચૈત્યવંદન કરવાના હોય છે. (૩, ૫, ૭) (૮૧) મોતીશા શેઠની ટૂંક _ _ નો ખાડે પૂરી બનાવી છે. (આરાસર, કુંતાસર, પારાસર) (૮૨) શત્રુંજયનું હાલનું મુખ્ય જિનાલય બનાવેલું છે. (ભરત ચક્રએ, બાહડ મંત્રીઓ, કર્માશાએ) (૮૩) શત્રુંજય ઉપર _ _ ટુંકમાં દેરાણી-જેaણીના ગોખલા છે. (મોદીની, નંદીશ્વરની, દાદાની) (૮૪) શત્રુંજયના _ _ ઉદ્ધાર દેવોએ કરાવ્યા છે. (૪,૫,૭) (૮૫) શત્રુંજય ઉપર ૧૪પર ના પગલાનું દેરાસર છે. (ભગવાન, સાધુ, ગણધર) શત્રુંજય ગિરિરાજ સંબંધિત (અ) નીચેના સ્થાનના નામ લખીને, તેની સામે, તેઓ દ્વારા પ્રસારિત સંદેશ (બ) વિભાગમાંથી શોધીને લખો. (અ) (૮૬) સુકોશલ મુનિના પગલાં (૮૭) નમી-વિનમિના પગલાં (૮૮) શેલકાચાર્યની પ્રતિમા (૮૯) સીધો સપાટ રસ્તો (૯૦) ભરત ચક્રવતીના પગલાં (૯૧) કુમારકુંડ (૯૨) દ્રાવીડ-વારિખીલજીની પ્રતિમા (૯૩) કવાયક્ષની પ્રતિમા (૯૪) શુક પરિવ્રાજકની પ્રતિમા (૫) વિક્રમશીનો પાળીયો (૯૬) સાસુવહુના ગોખલા (૭) મરુદેવા માતાની પ્રતિમા (૯૮) ગંધારીયા ચૌમુખજી (૯) અજીતનાથ-શાંતિનાથની દેરી (૧૦૦) મોદીની ટૂંકના ગુંબજના બે દ્રશ્યો. (બ) (૧) સત્સંગ સદા કરો. (ર) ઉદાર બનો. (૩) પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવો છે. (૪) બ્રહ્મચર્યનું પાલન કરો. (૫) ભગવાનને પૂંઠ ન કરાય. (૬) દર્શન મારી જેમ કરજો. (૭) સંસાર સ્વાર્થમય છે. (૮) ધર્મ માટે બલિદાન આપો. (૯) અભિમાન કોઈનુંય રહ્યું નથી. (૧૦) કુટુંબમાં સંપ રાખવો. (૧૧) પરમાત્માની સેવા કદી નિષ્ફળ જતી નથી. (૧૨) પ્રાણ કરતાંય પ્રતિજ્ઞાનું મુલ્ય વધારે છે. (૧૩) સંસારમાં ય સીધો ચાલજે. (૧૪) શરીર કદરૂપું છે. (૧૫) પાપનો પશ્ચાત્તાપ કરજો. ૮ર Page #88 -------------------------------------------------------------------------- ________________ જવાબપત્રકો પેપર-૧ “શ્રદ્ધાની સરગમ' (૧) કુમારપાળ, (ર) આર્યરક્ષિત, (૩) પાદલિપ્ત, (૪) સિદ્ધસેન દિવાકર, (પ) લક્ષ્મણા, (૬) કપીલે, (૭) અંબડે, (૮) ઇન્દ્રભૂતિ, (૯) ભરત, (૧૦) હિરસૂરિ, (૧૧) કાલક, (૧૨) ધન્ના, (૧૩) દશર્ણભદ્ર, (૧૪) સકલચંદ્રજી, (૧૫) શ્રીકૃષ્ણ, (૧૬) પેથડશા, (૧૭) પવનંજયે, (૧૮) કોણિક, (૧૯) સોની, (૨૦) અજયપાળ, (૨૧) નેમકુમાર, (૨૨) ઇન્દ્રભૂતિ, (૨૩) વજ, (૨૪) સુલસા, (૨૫) હાલિક, (૨૬) કમઠ, (૨૭) સકલચંદ્ર, (૨૮) ઈલાચીકુમાર, (૨૯) મહાવીર, (૩૦) સનમુનિએ, (૩૧) મુનિસુવ્રત સ્વામી, (૩૨) શાંતિનાથ, (૩૩) નેમિનાથ, (૩૪) પાર્શ્વનાથ, (૩૫) ચંડરુદ્રાચાર્ય, (૩૬) અંગારમદકાચાર્ય, (૩૭) કુમારપાળ, (૩૮) જગચ્ચન્દ્રસૂરિ, (૩૯) વિમલ, (૪૦) કુતરી, (૪૧) દેવાનંદા, (૪૨)મમ્મણ, (૪૩) પેથડ, (૪૪) વાદિદેવ, (૪૫) મદનરેખા, (૪૬) ખેમા, (૪૭) કૂલવાલક, (૪૮) મોતીશા, (૪૯) મુકુંદ, (૫૦) મુષક, (૫૧) મનોરમા, (પર) મુકા, ૯૫૩) મલ્લ, (૫૪) મલ્લિષેણ, (૫૫) મહેતાબકુમારી, (પ૬) મલ્લીકુમારી, (૫૭) કુમારપાળે, (૫૮) મંગુ, (૫૯) નયશીલ, (૬૦) મનક, (૬૧) લુણીંગ, (૬૨) અયવંતી, (૬૩) લલિગે, (૬૪) બાહુબલી, (૬૫) ખંધક, (૬૬) મોક્ષ, (૭) કૌશાંબી, (૬૮) કુરંગ, (૬૯) અષ્ટાપદ, (૭૦) શાંતિનાથ, (૭૧) આર્યસહસ્તી, (ર) વૈભાર, (૭૩) ૧૮૦૦, (૭૪) જેસલમેર, (૭૫) ઋજુવાલિકા, (9૬) સુલસા, (૭૭) રેવતી, (૭૮) શ્રીયક, (૭૯) શ્રીપાળ, (૮૦) તેજપાળ, (૮૧) કુમારપાળ, (૮૨) વસ્તુપાલ, (૮૩) સુદર્શન, (૮૪) આનંદ, (૮૫) જગડુશા, (૮૬) પુણીયો, (૮૭) પેથડશાહ, (૮૮) પાહિણી, (૮૯) ધન્નો, (૯૦) આદ્રકુમાર, (૯૧) અભયકુમાર, (૯૨) નલ, (૯૩) ગજસુકુમાલ, (૯૪) દર્શન, (૫) આરતી, (૯૬) સ્તુતિ, (૮૭) ભજન, (૯૮)પુજન (યોગ), (૯૯) મારું મારું શું કરે, મારૂ કશું જ નહિ, (૧૦૦) આદર્શ પુરુષની સ્તુતિ કરું, પેપર-૨ “દિવાળીની દિવ્યતા” (૧) અમાસ, (૨) મોક્ષ, (૩) પર્વ, (૪) આત્મા, (૫) આત્મા, (૬) ગૌતમ સ્વામી, (૭) સુદર્શના, (૮) ૩૨, (૯) નરક, (૧૦) ૫, (૧૧) ચૌદ રાજલોક, (૧૨) શરીરવાસ, (૧૩) મિશ્ર, (૧૪) ન થયું, (૧૫) ૧૬, (૧૬) ૪૮, (૧૭) ટૂંકી-લાંબી, (૧૮) અપાપાપુરી, (૧૯) હસ્તિપાળ, (૨૦) ૮, (૨૧) વિચિત્ર, (૨૨) ભાવિ, (૨૩) ૨૧૦૦૦ વર્ષ, (૨૪) ગૌતમ સ્વામી, (૨૫) પદ્મનાભ, (૨૬) છઠ્ઠા, (૨૭) દુષ્ણસહસૂરિ, (૨૮) ફેબ્રુશ્રી, (૨૯) વિમલવાહન, (30) નાગિલ, (૩૧) સત્યશ્રી, Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૪ (૩૨) છઠ્ઠા, (૩૩) દાણ, (૩૪) સ્નેહરાગ, (૩૫) દેવશર્મા, (૩૯) કા.વ. ૦)), (૩૭) ૫૫, (૩૮) છઠ્ઠ, (૩૯) ૩૬, (૪૦) પ્રધાન, (૪૧) ઉત્તરા ફાલ્ગુની, (૪૨) સ્વાતિ, (૪૩) જન્મ, (૪૪) ૨૫૦૦, (૪૫)૨૦૦૦-૫૦૦, (૪૬) ખરાબ, (૪૭) આયુષ્ય, (૪૮) નજર, (૪૯) નિયતિ, (૫૦) નહિ, (૫૧) પદ્માસન પર્યકાશન, (૫૨) ૧ અંત મુહૂર્ત, (૫૩) તેરમા, (૫૪) કુંથુઆ, (૫૫) ૮૦, (૫૬) ભાવ, (૫૭) શિષ્ય, (૫૮) ૫, (૫૯) બાળ, (૬૦) હાથી, (૬૧) દ્રવ્ય, (૬૨) ઋદ્ધિ, (૬૩) દિવાળી, (૬૪) બાળક, (૬૫) સૌભાગ્ય, (૬૬) અનશન, (૬૭) લબ્ધિ, (૬૮) બુદ્ધિ, (૬૯) જીર્ણ, (૭૦) બળ, (૭૧)છેલ્લી, (૭૨) ૩૬, (૭૩) વિનય, (૭૪) ૪, (૭૫) સાતમા, (૭૬) નમી, (૭૭) ઓગણીસમા, (૭૮) સંભૂતિ, (૭૯) મહાનિગ્રંથીય, (૮૦) કેશીકુમાર, (૮૧) બાવીસમા, (૮૨) ૪૬, (૮૩) કપિલ, (૮૪) આચરણ, (૮૫) મહાવ્રત, (૮૬) પાર્શ્વનાથ, (૮૭) વિલાપ, (૮૮) ૨૨, (૮૯) સર્વજ્ઞાય, (૯૦) પારગતાય, (૯૧) સર્વજ્ઞાય, (૯૨) ૧, (૯૩) વાંદરો, (૯૪) સિંહ, (૯૫) હાથી, (૯૬) બીજ, (૯૭) ક્ષીરવૃક્ષ, (૯૮) કમળ, (૯૯) કાગડો, (૧૦૦) કુંભ, પેપર-૩ “આંકડાની અંતકડી" (૧) ૧૪, (૨) ૯, (૩) ૪, (૪) ૭, (૫) ૨૦૦૪, (૬) ૩, (૭) ૭, (૮) ૧, (૯) ૧૭, (૧૦) ૧૮૦૦૦, (૧૧) ૧૫, (૧૨) ૩, (૧૩) ૬, (૧૪) ૧૩, (૧૫) ૧૩, (૧૬) ૧૨, (૧૭) ૫, (૧૮) ૯, (૧૯) ૯૯, (૨૦) ૫મો (૨૧) ૧૪, (૨૨) ૯, (૨૩) ૪૨, (૨૪) ૧૫૮, (૨૫) ૯, (૨૬) ૯, (૨૭) ૫, (૨૮) ૪૫, (૨૯) ૨, (૩૦) ૩, (૩૧) ૪, (૩૨) ૫, (૩૩) ૨૨, (૩૪) ૪, (૩૫) ૩૩, (૩૬) ૨૫, (૩૭) ૪૦, (૩૮) ૧૦, (૩૯) ૮૪ લાખ, (૪૦) પહેલા, (૪૧) ૮૨, (૪૨) ૧૮, (૪૩) ૧૪, (૪૪) ૧૩, (૪૫) પાંચમા-ચોથા, (૪૬) ૩, (૪૭) ૫, (૪૮) ૪, (૪૯) ૧૨, (૫૦) ૬, (૫૧) ૭, (૫૨) ૫-૩, (૫૩) ૩, {૫૪) ૧૨, (૫૫) ૩, (૫૯) ૪, (૫૭) ૮ (૫૮) X (૫૯) ૧૦, (૬૦) ૨૭, (૬૧)૯, (૬૨) ૩, (૬૩) ૪૫,૦૦,૦૦૦, (૬૪) ૪, (૬૫) ૯, (૬૬) ૫, (૬૭) ૧૧, (૬૮) ૪૫, (૬૯). પાંચમાં, (૭૦) ૩૨, (૭૧) ૮૫૭૦૦૨૮૨, (૭૨) ૧૫૪૨૫૮૩૬૦૮૦, (૭૩) ૭,૭૨,૦૦,૦૦૦, (૭૪) ૧૦,૦૦૦, (૭૫) દશમા, (૭૬) ૩૩, (૭૭) ૨૦, (૭૮) ૪૮, (૭૯) ૧૫૦, (૮૦) ૨,૦૦૦, (૮૧) ૧૬, (૮૨)૨૮૪૮, (૮૩) ૧૦, (૮૪) ૮૮, (૮૫) ૨૮, (૮૬) ૧૩૨, (૮૭) ૧૦, (૮૮) ૧,૬૦,૦૦,૦૦૦, (૮૯) ૩૨૫૯, (૯૦) ૩૯૧૩૨૦, (૯૧) ૧૮, ૯૨) ૨૫, (૯૩) ૫૩, (૯૪) ૪૭, (૯૫) ૯ કરોડ, (૯૬) ૧૦, (૯૭) ૧૯, (૯૮) ૫૬૩/૨, ૯૯) ૧૫, (૧૦૦) ૬૭, Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫ પેપર-૪ “શ્રીપાળ કુંવરની વાતલડી (૧) કમલપ્રભા, (૨) શિવભૂતિ, (૩) ૯, (૪) સિહરથ, (૫) ધવલ, (૬) રાંદેર, (૭) ૧૭૩૮, (૮) મૂર્ખ, (૯) સતી, (૧૦) કર્મ, (૧૧) પહેલા, (૧૨) બબ્બર, (૧૩) ૧૦, (૧૪) નવપદ, (૧૫) દુર્થોન દુર્મતિ (૧૬) મોહ, (૧૭) અહંકાર, (૧૮) માલવ, (૧૯) ૪, (૨૦) કીર્તિ, (૨૧) ચંપાપુરી, (૨૨) શ્રવણ, (૨૩) પૌષધશાળા, (૨૪) ૨, (૨૫) કલ્પવૃક્ષ, (૨૬) કોઇએ નહિ, (૨૭) કોઈએ નહિ, (૨૮) ભવોભવ, (૨૯) પ્રેમ, (૩૦) ખચ્ચર, (૩૧) શ્રીપાળ, (૩૨) રૂપસુંદરી, (૩૩) પુષ્પ, (૩૪) ઉત્તમ, (૩૫) દેવ, (૩૬) માણસ, (૩૭) બારમી પંદરમી, (૩૮) નરકમાં, (૩૯) વિમલેશ્વર, (૪૦) નિદ્રા-નિદા, નિદ્રા-વિક્યા, (૪૧) પુત્રી, (૪૨) વામન, (૪૩) વિનયવિજયજી, (૪૪) પુત્રીના વર, (૪૫) સિધ્ધચક્ર, (૪૬) ત્રીજા ખંડની પાંચમી, (૪૭) મોહાંધ, (૪૮) અયોધ્યા, (૪૯) ચક્કસરી દેવીએ, (૫૦) ઇર્ષા, (૫૧) પુણ્ય, (પર) શ્રીપાળ, (૫૩) પરદેશી, (૫૪) ઈર્ષાળુ, (૫૫) ઉગ્ર, ભયંકર, (૫૬) ૫, (૫૭) ૪, (૫૮) સર્વ વિરતિ, (૫૯) સાધ્ય, (૬૦) ધ્યાન, (૬૧) તૃષ્ણા, (૬૨) ગુણો, (૬૩) મુર્ખ, (૬૪) વિનાશ, (૫) પુણ્ય, (૬૬) ત્રીજો, (૬૭) કુન્જ, (૬૮) સર્જન, (૬૯) શૃંગાર, (૭૦) ૬૪, (૭૧) જાપ કરવાથી, (૭૨) એક, (૭૩) સમય, (૭૪) સુર, (૭૫) તિલક, (૭૬) સમ્યકત્વ, (૭૭) દીક્ષા, (૭૮) ૧૩, (૭૯) ઉપશમ, (૮૦) લસણ, (૮૧) મંત્રી, (૮૨) શ્રીમતી, (૮૩) જ્ઞાન, (૮૪) પુષ્પમાળા, (૮૫) પ્રેમ, (૮૬) નવમા, (૮૭) નવમા, (૮૮) ઉદ્યમ, (૮૯) સરળતા, (૯૦) ત્રિભુવનપાળ, (૯૧) સિદ્ધચક્ર, (૯૨) સિંહ, (૯૩) આચાર્ય, (૯૪) આચાર-વિચાર, (૯૫) સમકિત, (૯૬) ઉદાસીનતા, (૭) તપ, (૯૮) વિમલેશ્વર, (૯૯) હાથી, (૧૭) શ્રીકાન્ત, પેપર-૫ “સંયમ વિના નહિ ઉદ્ધાર” (૧) સંયમ, (૨) દીક્ષા, (૩) ૫, (૪) ૮, (૫) સાધુ (૬) કરેમિભંતે, (૭) લોચ, (૮) છઠ્ઠ, (૯) સર્વવિરતિ, (૧૦) જીવન, (૧૧) ગૌતમસ્વામી, (૧૨) ઋષભે, (૧૩) પૈસા, (૧૪) પ્રતિક્રમણ, (૧૫) માનવ, (૧૬) ઓઘો, (૧૭) સર્વ, (૧૮) સંસાર, (૧૯) છે, (૨૦) છે, (૨૧) મન:પર્યવ, (૨૨) ઇન્દ્રભૂતિ, (૨૩) ૪000, (૨૪) ૯૮, (રપ) છઠ્ઠ, (૨૬) પાંચમા, (૨૭)૧૮,૦૦૦, (૨૮) વિજાતીય, (૨૯) નમી રાજર્ષિ, (૩) કરકંડુ, (૩૧) અનાથી, (૩૨) હનુમાનજી, (૩૩) લવે, (૩૪) મરીચી, (૩૫) નંદિષેણ, (૩૬) ભીખારીએ, (૩૭) સ્થૂલભદ્ર, (૩૮) શાલીભદ્ર, (૩૯) દશાર્ણભદ્ર, (૪૦) ધન્નાજીએ, (૪૧) યાકિની મહત્તા, (૪૨) બાહુબલીએ, (૪૩) વાલી, (૪૪) ઈન્દ્રવૈિશ્રમણ, (૪૫) ભવદવે, (૪૬) ગજસુકુમાલે, (૪૭) અધમુત્તાએ, Page #91 -------------------------------------------------------------------------- ________________ - ૮૬ (૪૮) વિજય, (૪૯) સીતા, (૫૦) ૧પ00, (૫૧) સનતકુમાર, પર) ખેડુત, (૫૩) અવન્તીએ, (૫૪) અરણીકે, (૫૫) આદ્રકુમારે, (પ) આદ્રકુમારે, (૫૭) વિનયરને. (૫૮) કપીલે, (૫૯) વજબાહુ, (૬૦) ઢંઢણ, (૬૧) મેતારજ, (૬૨) મેઘકુમાર , (૬૩) મેઘકુમાર, (૬૪) મહેન્દ્ર ! યશોભદ્ર, (પ) કુબેરદકુબેરસેનાએ, (૬૬) રામચંદ્રજીએ, (૬૭) ભરતે, (૬૮) દશરથ, (૬૯) X, (૭૦) શ્રી પ્રેમસૂરિ મ.આ (૭૧) ધોળાવાળને, (૭૨) ૩૦૦, (૭૩) ૧૦ કરોડ, (૭૪) ૩૦૦, (૭૫) પ૦૦ (૭૬) સુધર્મા, (૮૧) રજોહરણ, (૮૨) દાંડી, (૮૩) પલ્લા, (૮૪) પુંજણી, (૮૫) તરપણી, (૮૬) ચોલપટ્ટો, (૮૭) કંદોરે, (૮૮) પાતરા, (૮૯) સંથારો, (૯૦) ગુચ્છા, (૯૧) કપડો, (૯૨) પાંગરણી, (૯૩) પોથી, (૯૪) દોરો, (૯૫) ચેતનો, (૯૬) કામળી, (૯૭૦ દંડાસણ, (૯૮) નવકારવાળી, (૯૯) સાડો, (૧૦૦) ઠવણી, (૧૦૧). સાપડો, પેપર-૬ “જેવું અન્ન તેવું મન સૂચનો - આ પેપરના જવાબો શોધવા ૨૨ અભક્ષ્યોની માહિતી બરોબર મેળવવી. મીઠાઈ, સુખડી, લોટ વગેરે શિયાળો, ઉનાળા, ચોમાસામાં ક્રમશઃ ૩૦, ૨૦ અને ૧૫ દિવસ પછી અભક્ષ્ય થાય છે. ફા. સુદ-૧૪ પછી ભાજીપાલો, બદામ સિવાયનો મેવો અભક્ષ્ય થાય. ચોમાસામાં તે જ દિવસે ફોડેલાં બદામ-ટોપરાં ભસ્ય, દહીં બીજી રાત ઓળંગાય નહિ. (૧) ૪, (૨) અભક્ષ્ય, (૩) અંજીર, (૪) કુદરતી પવનમાં, (૫) બેઈન્દ્રિય, (૬) ૪, (૭) ૬, (૮) ૩, (૯) કડા , (૧૦) ૨૦, (૧૧) બદામ, (૧૨) મેવો, (૧૩) ૪, (૧૪) નિવીયાતું, (૧) ૨, (૧૬) ન પીવાય, (૧૭) અભક્ષ્ય, (૧૮) ઓડકાર, (૧૯) અંધારી (૨૦) સંમુચ્છિમ, (૨૧) ભક્ષ્ય, (૨૨) શકાય, (૨૩) ૧૫, (૨૪) મહા, (૨૫) ન કહેવાય, (૨૬) વિગઈ, (૨૭) ૧૫૨૦૩૦, (૨૮) અણાહારી, (૨૯) સૂર્યોદયથી સૂર્યાસ્તનો ચોથો ભાગ, (૩૦) ૩, (૩૧) ૧૫૨૦૩૦, (૩૨) નેશનલ, (૩૩) ૧, (૩૪) કઠોળ, (૩૫) ૨૦, (૩૬) ૨, (૩૭) કા. સુદ ૧૫ થી ફા: સુદ ૧૪, (૩૮) ૩, (૩૯) અનંતકાય, (૪૦) અભક્ષ્ય, (૪૧) વાસી, (૪૨) અભક્ષ્ય, (૪૩) તુચ્છ, (૪૪) ન ખવાય, (૪૫) ૧, (૪૬) ફા. સુદ-૧૪, (૪૭) અભક્ષ્ય, (૪૮) અનંતા, (૪૯) બહુબીજ, (૫) રખાય નહિ, (૫૧) ઉચિત, (૫૨) ઉચિત, ૫૩) અનુચિત, (૫૪) અનુચિત, (૫૫) અનુચિત, (૫૬) અનુચિત, (૫૭) ઉચિતશિખંડ બનાવવો જ ન જોઈએ, (૫૮) અનુચિત, (૫૯) ઉચિત, (0) ઉચિત, (૬૧) બનાવ્યા ત્યારે જ, (૬૨) શૈ. સુદ-૨, (૬૩) કાંઇ પણ નહિ, (૬૪) અભક્ષ્ય બની નથી, (૬૫) મા. સુદ-૧૨, (૬૬) અષાઢ વદ-૧૨, (૬૭) લીલોતરી ખાવાનો, (૬૮) Page #92 -------------------------------------------------------------------------- ________________ બનાવી ત્યારેજ, (૬૯) બનાવી ત્યારેજ, (૭૦) ભક્ષ્ય, (૭૧) મેથીની ભાજીના ભજીયા, (૭૨) ખજૂરપાક, (૭૩) જામફળનું શાક, (૭૪) અભક્ષ્ય નથી, (૭૫) પાપડ, (૭૬) તળેલી ગુવાર, (૭૭) જાંબુ, (૭૮) ઉચિત છે, (૭૯) પતરવેલીયા, (૮૦) ઉચિત છે, (૮૧) હિમ, (૮૨) હડતાલ, (૮૩) રાજગરો, (૮૪) મદિરા, (૮૫) વાસીભાત, (૮૬) લીલુ આદુ, (૮૭) પીલુ, (૮૮) વડના ટેટા, (૮૯) કુંઆર, (૯૦) વંકચૂલ, (૯૧) રાત્રી, (૯૨) કોઠીંબડા, (૯૩) ગાજર, (૯૪) ચણીબોર, (૫) ફ્રીઝ, (૯૬) દ્વિદળ (વિદળ), (૭) ચલિતરસ, (૯૮) રીંગણા, (૯૯) કાચું મીઠું, (૧૦૦) બોળ અથાણું, પેપર-૭ “મંત્ર જપો નવકાર” (૧) મંત્રાધિરાજ (૨)x/ ગણધર, (૩) લીલો, (૪) ૮૮, (પ) પંચમંગલમહાશ્રુતસ્કંધ, (૬)૧૪, (૭)તત્ત્વત્રયી, (૮), (૯) દેવ, (૧૦) ૭, (૧૧) ૫૦૦, (૧૨) ૩૩, (૧૩) ૧, (૧૪) ગુણ, (૧૫) ૨૭, (૧૬) ૧૦૮, (૧૭) પાઠક, (૧૮) ત્રણે, (૧૯) કાળો, (૨૦) ૧, (૨૧) ૬૮, (૨૨) ૧, (૨૩) બીજા, (૨૪) ૩૬, (૨૫) બીજા, (૨૬) ૯, (૨૭) પહેલા, (૨૮) પહેલા, (૨૯) ૦, (૩૦) બીજા, (૩૧) ૮, (૩ર) બીજા, (૩૩) સંપદા, (૩૪) ૬૧, (૩૫) બે પાંચમા-નવમા, (૩૬) ૫, (૩૭) સફેદ, (૩૮) ૩, (૩૯) સંસાર, (૪૦) હોય છે, (૪૧) ૯, (૪૨) ત્રીજા, (૪૩) ન ગણાય. (૪૪) અનંતા, (૪૫) ૪, (૪૬) ૧૦૮, (૪૭) ન ગણવી, (૪૮) અનંતા, (૪૯) ત્રણે કાળ, (૫૦) ૨૯, (૫૧) નવ, (૫૨) સમર્પણ, (૫૩) હોઠ ફફડાવ્યા વિના (૪)ચૌદપૂર્વધરપ૫) સુતર, (૫૬) શાશ્વત, (૫૭) ૪, (૫૮) મૈત્રી, (૫૯) ૧૦૦૮, (૬૦) નવકાર, (૬૧) ૩, (૬૨) પરમાત્મ, (૬૩) માન, (૬૪) ૭-૮, (૬૫) ૧, (૬૬) અઢારીયું, (૬૭) ૫૪000, (૬૮) પૂર્વ, (૬૯) નંદાવર્ત, (૭૦) ૧૬૦, (૭૧) ૯, (૭૨) પ્રથમ, (૭૩) નવ, (૭૪) સફેદ, (૭૫) કમળ, (૭૬) ૧૯, (૭૭)૧૨૯, (૭૮) ૮, (૭૯) ૫/૧, (૮૦) ૫, (૮૧) ૬, (૮૨) ૧૪, (૮૩) ૧૩, (૮૪) ૨, (૮૫) ૧૧, (૮૬) ૭, (૮૭) ૧૦, (૮૮) ૩, (૮૯) ૧૫, (૯૦) ૪, (૯૧) સમડી, (૯૨) શ્રીપાળ, (૩) મયણા (૯૪) શ્રીમતી, (૯૫) અમરકુમાર, (૯૬) શિવકુમાર, (૭) સાપ, (૯૮) ચોર, (૯૯) સુદર્શન શેઠ, (૧૦૦) ગુલાબચંદભાઈ. પેપર-૮ “સૂત્ર સરગમ'ના જવાબો (૧) સંસાર દાવાનલ, (૨) ભરફેસર, (૩) ૧૨૪, (૪) ર૯૭, (૫) કુણાલ, (૬) સંસાર દાવાનલી મોટી શાંતિ, (૭) ૨, (૮) ૧, કળશ, (૯) શક્રસ્તવ, (૧૦) ૪, (૧૧) ૦, (૧૨) રસિદ્ધપદ્મપ્રભ, વાસુપૂજય, (૧૩) પાઠશાળા, (૧૪) જયવયરાય, (૧૫) વંદિત્તાની ૩૨મી, (૧૬) ૫, (૧૭) નમોડહંત, (૧૮)છ, (૧૯) કલ્યાણ મંદિર, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૮ (૨૦) સર્વ ચૈત્યવંદનસૂત્ર/ચૈત્રવંદનસૂત્ર, (૨૧) સકલતીર્થ-જગચિતામણી, (૨૨) મહાવીર, (૨૩) ૭, (૨૪) ૫, (૨૫) વંદિતાની ૨૮મી, (૨૬) ૧૭૦, (૨૭) જિનાગમ-જ્ઞાન-જિનમત, (૨૮) સંસાર દાવાનલ, (ર૯) ૩, (૩૦) વંદિત્તાની ૮મી,. (૩૧) સામાઈઅ વયજુત્તો ઈચ્છકાર અતિચાર, (૩ર) સકલ તીર્થ તીર્થવંદના, (૩૩): નમોસ્તુ વર્ધમાનાય-સંસાર દાવાનલ, (૩૪) ખમાસમણ, (૩૫) વંદીત્તાની ૬ઠ્ઠી, (૩૬) પદ્મપ્રભુસ્વામી, (૩૭) ૩, (૩૮) ૩, (૩૯) નાણમિ-પંચાચાર, (૪૦) વંદિત્તાની ૧૨મી, (૪૧) પંચિંદિય, (૪૨) મન્ડજિણાણે, (૪૩) પંચિંદિય, (૪૪) ૨૮, (૪૫). નાણમિની ૮મી, (૪૬)૧૩, (૪૭) વંદિતુ સુત્ર, (૪૮) ૨૮, (૪૯) ચjક્કસાય, (૫૦) જિનેશ્વર ભગવંતો, (૫૧) અન્નત્થ, (પર) નાણંમિઅતિચાર, (૫૩) કલ્યાણ કંદ-૪, સંસાર દાવાનલ-૧ ઉવસગ્ગહર-૧ લઘુશાંતિ-૧ સંતિકર-૧ અજિતશાંતિ-ર (૫૪) ૫, (૫૫) અઢીદ્વીપમાં, ૧૫ કર્મભૂમિમાં ધર્મની આદિકરનારા-ભાવ અરિહંત, (પ) સુવિધિનાથ નવમા, (૫૭) વરકનક-તિજયપહુત, પિ૮) લોગસ્સ અને સિદ્ધાણં બુદ્ધાણં, (૫૯) વંદિતુ અતિચાર, (૬૦) સિદ્ધસ્તવ, (૬૧) ૩રા, (૬૨) ૧૮, (૬૩) કરેમિભંતે, (૬૪) વંદિતા, (૬૫) ૫, (૬૬) વોસિરામિ, (૬૭) સિદ્ધાણંબુદ્ધાણં, (૬૮) ૨, (૬૯) ૧૬, (૭૦) ર૦, (૭૧) ગમણાગમણે, (૭૨) વાંદણા સુગુરૂવંદન, (૭૩) ૪, (૭૪) કલ્યાણમંદિર, (૭૫) ૧૨, (૭૬) મોટી શાંતિ, (૭૭) સંતિકર, (૭૮) છૂટ, (૭૯) અજીતશાંતિ, (૮૦) સામાયિક, (૮૧) ભરફેસર, (૮૨) લોગસ્સ-સિદ્ધાણં-બુદ્ધાણં ! અભુઢિયો ઈરિયાવહીયા-સાત લાખ-અઢાર પાપ સ્થાનક-સવ્યસ્તવિ - ઈચ્છામિઠામિ કરેમિભંતે - અસત્ય / તસઉત્તરી - અરિહંત ચેઇયાણું, (૮૩) સામાયિઅવયજીત્તો, (૮૪) ૯, (૮૫) ૩૬, (૮૬) ભક્તામર, (૮૭) જયવીરાય-લઘુશાંતિ-મોટી શાંતિ, (૮૮) જગ ચિંતામણી, (૮૯) અરિહંતચેઇઆણં, (૯૦) પુખરવરદીવઢે, (૯૧) ૭, (૯૨) ૩, (૩) ૧, (૯૪) ૮, (૫) ૪, (૯૬) ૯, (૭) ૨, (૯૮) ૬, (૯૯) ૧૦, (૧૦૦) ૫, પેપર- ૯ “પર્યુષણનો પ્રકાશ (૧) ભાદરવા, (૨) ૫, (૩) ૧૯, (૪) ભદ્રબાહુ સ્વામી, (પ)ગ્રુત કેવલી, (૬) ૨, (૭) છેલ્લા, (૮) ઉવસગ્ગહર, (૯) ૮૦, (૧૦) ઋા-પ્રાજ્ઞ, (૧૧) ૩, (૧૨) પહેલાં, (૧૩) ચંપા, (૧૪) ૪૪, (૧૫) જડ-વક, (૧૬) સાતમા, (૧૭) ૨૨, (૧૮) પ૦૦, (૧૯) ૯૬ કરોડ, (૨૦) ૧૦૦, (૨૧) પર્યુષણ, (૨૨) પૌષધ, (૨૩) ૧૮, (૨૪) ધનાવહ (૨૫) વરાહમિહિર-અણંગ નિમિતજ્ઞ, (૨૬) વસુમતી, (૨૭) અંતમુહર્તે, (૨૮) ૭, (૨૯) આયુષ્ય, (૩૦) હરિ, (૩૧) કૃતિકર્મ, (૩૨) ૧૦, (૩૩) ૭, (૩૪) મેઘમાળી, (૩૫) લક્ષ્મી, (૩૬) બળદ, (૩૭) સૂર્ય, (૩૮) બે, (૩૯) ચૈત્યપિરપાટી, Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૯ (૪) કંબલ-સંબલ, (૪૧) દષ્ટિવાદ, (૪૨) સંતિકરે, (૪૩) સવાશેર, (૪૪) ૩, (૪૫) મેઘકુમાર-હાથી સસલાનું, (૪૬) ૬, (૪૭) હાલરડા, (૪૮) ૧૦, (૪૯) વિદિશા, (૫૦) સરૈયા, (૫૧) કોઇનહિ (૫૨) કલ્યાણ કંદ, (૫૩) સંન્યાસી, (૫૪) ૧૦૦ વર્ષનું, (૫૫) દર્ય, (૫૬) ૧૦૨૩, (૫૭) રાઈ, (૫૮) કેવળજ્ઞાન, (૫૯) કપિલ, (૬૦) ૧૧, (૬૧)છ8ા, (૬૨), (૬૩) સુબોધિકા, (૬૪) ૬, (૬૫) બપોરે, (૬૬) મેખલી, (૬૭) ૮ (૬૮) ક્ષમાપના, (૨૯) જયેષ્ઠ, (0) શીત, (૭૧) ૨૫૦Q પ૦૦-૫૦૦, (૭૨) ગૌશાળાએ, (૭૩) દેવદ્રવ્ય વૃધ્ધિ, (૭૪) ૦, (૭૫) ૧૭, (૭૬) નાગકેતુ, (૭૭) ઉપસર્ગ, (૭૮) વાર્ષિક, (૭૯) ૨૮૯, (૮૦) ૪, (૮૧) ૮, (૮૨) ૧૪, (૮૩) પર્યુષણ, (૮૪) ૨૦, (૮૫) ૨૭ભવ, (૮૬) ૧૨, (૮૭) ૨૦, (૮૮) ૧૩, (૮૯) ૬ કા, (૯૦) ૫, (૯૧) ૮, (૯૨) ૧, (૩) ૩, (૯૪) ૧૦, (૯૫) ૯, ૯૬) ૨, ૯૭) ૪, (૯૮) ૬, ૯૯) ૭, (૧૦૦) ૫, પેપર-૧૦ “કેવળજ્ઞાનની કળા” ૧) ઇરિયાવહિયં પડિક્કમતા, (૨) ગુરૂને ખમાવતા, (૩) ગોખતા-ગોખતા, (૪) વિલાપ કરતા, (પ) વીંટી સરકી જતાં, (૬) તીર્થકર, (૭) ગણધર, (૮) શત્રુંજય, છે આ (૧૦) તેજ, (૧૧)ઋષભદેવ, (૧૨) જંબુસ્વામી, (૧૩) શત્રુંજયમાં, ૧૪) તીર્થકર, (૧૫) પાતરાનું પડીકહેણ કરતાં, (૧૬) ગણધર, (૧૭) વંદન માટે ગઉપાડતાં, (૧૮) અનુપમા દેવી, (૧૯) પુત્રની ઋદ્ધિ જોતાં, (૨૦) ઘેર બેઠાં બેઠાં, ર૧) તીર્થકર, (૨૨) ૫૦ હજાર, (૨૩) અનંતા, (૨૪) ધ્યાન ધરતા, (૨) સોનીનો પરિષહ સહતા, (૨૭) ભાણેજ મુનિને ખમાવતાં, (૨૮) માર સહન કરતાં, (૨૯) રેજ, (૩૦) મુનિને વહોરતા જોઇ, (૩૧) નવકાર સાંભળતાં, (૩૨) ગણધર, (૩૩) બણસન, (૩૪) પ્રત્યેક બુધ્ધ, (૩૫) પારણું કરતાં, (૩૬) મોદકનો ચુરો કરતાં, (૩૭). હસ્ત મેળાપ કરતાં, (૩૮) સંયમ પાળતાં, (૩૯) નુતન મુનિને ખમાવતાં, (૪૦) ૧૫, (૪૧) નાટક કરતાં, (૪૨) ૯, (૪૩) ઋષભદત્ત, (૪૪) ચીલાતી, ૪પ) સમવસરણ જોતા, (૪૬) દેવાનંદા, (૪૭) પ્રદ્યુમ્ન, (૪૮) ચામડી ઉતરતમાં ૪િ૯) ઘાણીમાં પીલાતા, (૫૦) અનંતા, (૫૧) કુર્માપુત્ર, (પ) ખાતા ખાતા, (૫૩) રૂને ખભા ઉપર લઈ જતાં, (૫૪) ગંગા નદી ઉતરતાં, (૫૫) પ્રભુને જોતા, (૫૬) માથા ઉપરનો અગ્નિ સહન કરતાં, (૫૭) ચૌદ પૂર્વધર થયા પછી, (૫૮) માતા/પુત્રો. ૫૯) બાવીશમા, (૬૦) પુષ્પ પૂજા કરતાં, (૬૧) તલવારનો ઘા સહતા, (૬૨) અનશન કરી, (૬૩) તીર્થકર, (૬૪) ખવાતી, (૬૫) શિખાને નિમાવતા, (૬૬) ગોચરી રહૃવતે સાધુ (૬૮) મહાવિદેહ, (૬૯) ગુરૂની ભક્તિ કરતાં, (૭૦) રાજ સિહાસન ઉપર, (૭૧) મહાવિદેહ, (૭૨) ત્રણભવે, (૭૩) તેજ, (૭૪) અનાથીમુનિ, (૭૫) શાંતિનાથ, Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૦ (૭૬) ૧૪પર, (૭૭) શૈ.-સુદ-૧૩, (૭૮) ૧૦, (૭૯) ૧, (૮૦) અનસન કરી, (૮૧) જિન દર્શન કરતાં, (૮૨) પત્નીને શણગારતા, (૮૩) અરીસા ભુવનમાં, (૮૪) અરીસા ભુવનમાં, (૮૫) અરીસા ભુવનમાં, (૮૬) અરીસા ભુવનમાં, (૮૭) અરીસા ભુવનમાં, (૮૮) અરીસા ભુવનમાં, (૮૯) શંત્રુજય, (૯૦) પોસ-સુ-૧૪, (૯૧) ૧૦, (૯૨) ૨, (૯૩) ૧, (૯૪) ૬, (૫) ૩, (૯૬) ૭, ૯૭) ૪, (૯૮) ૯, (૯૯) ૫, (૧૦૦) ૮, પેપર-૧૧ “આચાર પ્રથમો ધર્મ (૧) ચુસ્ત, (૨) જયણા, (૩) સ્થાપના, (૪) થોભ, (૫) શટ્ટા, (૬) અસંખ્ય, (૭) ૧૨, (૮) ૪, (૯) પદસ્થ, (૧૦) ૧૯, (૧૧) જ્ઞાનાવરણીય, (૧૨) ફુટ, (૧૩) પ્રદક્ષિણા, (૧૪) અંજલિ બદ્ધ, (૧૫) ૩૨, (૧૬) ૧000, (૧૭) જ્ઞાનાવરણીય, (૧૮) અનામિકા, (૧૯) કાસુ-૫, (૨૦) બોલાય નહિ, (૨૧) કળશ, (૨૨) ૬, (૨૩) ૪૫, (૨૪) પુનરાવર્તન, (૨૫) ૧૧, (ર૬) સમુચ્છિમ, (૨૭) ત્રણ, (૨૮) અંગુઠા, (૨૯) ૩ પ્રહર, (૩૦) ૧, (૩૧) ૫ (૩૨) ૨૧, (૩૩) કુમારપાળ, (૩૪) અન્નાહારી, (૩૫) ૯૦, (૩૬) ૧૮, (૩૭) 30, (૩૮) દેવપાળે, (૩૯) દેરાસર, (૪૦) ૨૪, (૪૧) રાઈએ, (૪૨) ૫, (૪૩) એક હજાર કરોડ, (૪૪) નમો જિણાણું, (૪૫) અજીતનાથ, (૪૬) સકલસંઘ, (૪૭) જમણી, (૪૮) ૦, (૪૯) લીલોતરી, (૫૦) ૨, (૫૧) ૩, (૫૨) મુક્તા સુકિત, (૫૩) ૨, (૫૪) ૧૪ નિયમ, (૫૫) વંદિતુ, (૫૬) ઊનનું, (૫૭) દેવગુરૂ, (૫૮) ૩, (૫૯) ઉણોદરી, (૬૦) ૭૦૫૬૦, (૬૧) ૨૪-૮, (૬૨) દુઃખ, (૬૩) સાથીયો, (૬૪) પહેલા, (૬૫) ૨૪, (૬૬) ૯૨૫૯૨૫૯૨૫, (૬૭) દીપક, (૬૮) જન્મ, (૬૯) માત્ર ભગવાન સામે, (૭૦) નેહ, (૭૧) ૧૦૦૮, (૭૨) મિત્ર, (૭૩) જન્મ, (૭૪) પહેલાં, (૭૫) ચોથા, (૭૬) કટાસણું, (૭૭) દ્રવ્યપૂજા, (૭૮) તેર, (૯) ન કરાય, (૮૦ બીજી (૮૧) પકિખ, (૮૨) ભાવ, (૮૩) પંચાગ પ્રણિપાત, (૮૪) કરાય, (૮૫) મધ્યાહને, (૮૬) અંગ, (૮૭) અસંખ્ય, (૮૮) ભાવ, (૮૯) ૨૨૯, (૯૦) ચોમાસી, (૯૧) ૭, (૯૨) ૧, (૯૩) ૫, (૯૪) ૯, (૯૫) ૧૦, (૯૬) ૨, (૭) ૮, ૯૮) ૩, (૯૯) ૬, (૧૦૦) ૪, પેપર-૧૨ “હું શ્રાવક તો બનું” (૧) સાધુ, (૨) નવકાર, (૩) મૂળચંદે, (૪) રાત્રે, (૫) ૩૩, (૬) મોક્ષ, (૭) ત્રિકાળ, (૮) કુમારપાળ, (૯) નિસહિ, (૧૦) ૨૧, (૧૧) મોહ, (૧૨) આરતી, (૧૩) ૮૪, (૧૪) નવકારશી, (૧૫) ન થાય, (૧૬) ૪, (૧૭) છઠ્ઠ, (૧૮) ઇચ્છા. સંદિ. ભગ. સઝાયમાં છું, (૧૯) પ, (૨૦) રતિ, (૨૧) જિનવચન, (૨૨) ઉપવાસ, Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૧ (૨૩) પૂંઠ, (૨૪) સાધર્મિક, (૨૫) પાલક, (૨૬) ચરવળા, (૨૭) ૧૧, (૨૮) આયંબીલ, (૨૯) સંન્યાસી, (૩૦) પક્ષપાતી, (૩૧) સાધુ બનવું, (૩ર) પ્રદક્ષિણા, (૩૩) પોતાના, (૩૪) ગરીબ, (૩૫) જન્મ, (૩૬) સામાયિક, (૩૭) સામાયિક, (૩૮) ૧૦, (૩૯) પૂંજણી, (૪૦) ધ્રુજારી, (૪૧) પ્રભુપૂજન, (૪૨) ચરવળા, (૪૩) જમણી, (૪૪) મગની દાળ, (૪)સદ્દગતિ, (૪૬) માતા-પિતા, (૪૭) આવશ્યક, (૪૮) ૭, (૪૯) ૩૨ (૫૦) રાગી, (૫૧) ૬૦, (૫૨) સંડાશા, (૫૩) ૨, (૫૪) ૮, (૫૫) ઉદાસ, (૫૬) દેશવિરતી, (૫૭) કંદોરો, (૫૮) સિવ્યા વિનાના, (૫૯) ઉચિત, (૬૦) દેરાસર, (૬૧) પાંચમું, (૬૨) અષ્ટપ્રકારી, (૬૩)તહત્તિ, (૬૪) ધર્મલાભ, (૬૫) સાધુ, (૬૬) ૩૬, (૬૭) તિવિહાર, (૬૮) વંદના, (૬૯).પ્રણામ, (90) મયૂએણ વંદામિ, (૭૧) પૌષધ વ્રત, (૭૨) પ્રણામ, (૭૩) જમણી, (૭૪) કષાયની પરિણતિ, (૭૫) ૧૨, (૭૬) કંઈ, (૭૭) પાંચ, (૭૮) આયંબીલ, (૭૯) અંગ, (૮૦) ૫, (૮૧) ૫, (૮૨) ૩૨, (૮૩) x, (૮૪) આનંદ, (૮૫) ૩, (૮૬) સિદ્ધશીલા, (૮૭) ૩, (૮૮) રર, (૮૯) વિવેક, (૯૦) ૪, (૯Gશ્રવણનો અમલ, (૯૨) સમકિત, (૯૩) નવકાર, (૯૪) રાત્રે પ્રકાશ કરનાર રત્નો, (૫) યુવાન બે પુત્રો, (૯૬) સર્વસ્વદાન, (૭) બ્રહ્મચર્ય, (૯૮) ભાવના, (૯૯) શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા, (૧૦) શ્રદ્ધા, પેપર-૧૩ “ઇતિહાસનાં પાનાં ખોલીએ” (૧) ઇલાચીકુમાર, (૨) આમ, (૩) સિદ્ધર્ષિ, (૪), (૫) ૧૪, (૬) મણિરથે, (૭) હરિભદ્રસૂરિજી, (૮) બ્રહ્મચર્ય (૯) લક્ષ્મણા, (૧૦) અંજના, ૧૧) ૧૪૪૪, (૧ર) સનતકુમાર, (૧૩) પ્રભવ, (૧૪) વજસ્વામી, (૧૫) પતિ, (૧૬) ચાંગો, (૧૭) બર્નાડશો, (૧૮) દિવાકર, (૧૯) બાહુબલીએ, (૨૦) ગૌતમસ્વામી, (૨૧) સુહસ્તસૂરિ, (૨૨) સ્થૂલભદ્ર, (૨૩) બુદ્ધિ, (૨૪) ભવવિરહ, (૨૫) ડા, (૨૬) x (૨૭) ગર્દભિલ્લ, (૨૮) ૧, (૨૯) ઈલાચી, (૩૦) વાસુદેવ, (૩૧) કલિકાલ સર્વજ્ઞ, (૩ર) શ્રેણીકરાજા, (૩૩) સિધ્ધરાજ, (૩૪) યશોવિજયજી, (૩૫) હાથી, (૩૬) ૧ લાખ, (૩૭) તેજ, (૩૮) દેવર્ષિ, (૩૯) પહેલી, (૪૦) મેતારજ, (૪૧) નાગશ્રી, (૪૨) નરક, (૪૩) બેચાર, (૪૪) ૧૨, (૪૫) સંગમ, (૪૬) રાવણે, (૪૭) ૬૩, (૪૮) શ્રીકૃષ્ણ, (૪૯) ચોથા, (૫૦) વિમલવાહને, (૫૧) વાસુદેવ, (૫૨) હસ્તમેળાપ, (૫૩) હૂડા અવસર્પિણી, (૫૪) દ્રઢપ્રહારી, (૫૫) રાજ સિંહાસન, (૫૬) હાલિક, (૫૭) કુમારપાળ, (૫૮) દેલવાડા, (૫૯) પર૬, (૬૦) હનુમાનજી, (૬૧) રામલા બારોટે, (૬૨) સિંહગુફાવાસી, (૩) સ્કંધકસૂરિ, (૬૪) દ્વારિકા, (૬૫) દુષમ, (૬૬) બ્રાહ્મણ, (૬૭) વાસુપૂજય, (૬૮) ક્ષમાપના, (૬૯) ઢંઢણ, (૭૦) જંબુસ્વામી, (૭૧) ઈન્દ્ર, (૭૨) અશ્વ, (૭) ઉમાસ્વાતિ મહારાજ, (૭૪) પરમાત, Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૨ (૭૫) ૮૪, ૭૬) ચંડરુદ્રાચાર્ય, (૭૭) કુમારપાલ, (૭૮) કોણિકે, (૭૯) સૂર્યન કિરણો, (૮૦) પહેલા, (૮૧) ૪, (૮૨) ૨૦, (૮૩) સ્થૂલભદ્રજી, (૮૪) રોહિણીયો, (૮૫) અઈમુત્તા, (૮૬) સગર, (૮૭) કાલસૌરિક, (૮૮) અમર, (૮૯) નંદીષેણ, (0) સમકત, (૯૧) ૬, (૯૨) ૨, (૯૩) ૭, (૯૪) ૫, (૯૫) ૩, (૯૬) ૪, (૯૩) ૧૦, (૯૮) ૯, (૯૯) ૮, (૧૦) ૧, પેપર નં - ૧૪ “આદિદેવ અલવેસરૂ” (૧) ૩૩, (૨) ત્રીજા, (૩) ૪, (૪) અવ-૪, (૫) ફા.વ-૮, (૬) મરૂદેવા, (૭) નાભીરાજા, () ધનસાર્થવાહ, (૯) યુગલિક, (૧૦) ૫ (૧૧) સમકિત (૧૨) ૧૧, (૧૩) લબ્ધિઓ, (૧૪) ૭, (૧૫) ૮૪ લાખ પૂર્વે (૧૬) ઈન્દ્ર, (૧૭) ચ્યવન, (૧૮) ૯ માસ 21 દિવસ, (૧૯) પુત્ર-પુત્રી, (૨૦) દિગ કુમારીકાઓએ, (૨૧) ઇન્દ્ર, (૨૨) ૧ લાખ, (૨૩) પાંડુક, (૨૪) અતિપાંડુકંબલા, (ર) અમૃત, (૨૬) ૨, (૨૭) ૪, (૨૮) ર૦૦૦, (૨૯) હસ્તીનાપુર, (૩૦) વૈદ્ય, (૩૧) ૪, (૩૨) બાદર અગ્નિ, (૩૩) ૪, (૩૪) ૪૦૦૦, (૩૫) ૧, (૩૬) સમવસરણ, (૩૭) વેદ (૩૮) ૧૦૦, (૩૯) ચક્રવર્તી, (૪૦) ૮૪, (૪૧) શ્રેયાંસ, (૪૨) સૌધર્મેન્દ્ર, (૪૩) ૬0000, (૪૪) ૯૯, (૪૫) યુગલિક, (૪૬) બે, (૪૭) સુનંદા-સુમંગલા, (૪૮) ચક્રેશ્વરી, (૪૯) અંતક્ત, (૫૦) વેદ, (૫૧) પહેલાં. (પર) વૈતાલીય, (૫૩) સાધુ (૫૪) ૧૪, (૫૫) ૩, (પદ) ૬૦,00, (૫૭) ૩, (પ) ૨, (૫૯) અષ્ટાપદ, (૬૦) ૫, (૬૧) સ્વયં પ્રભા, (૬૨) ૮૩, (૬૩) ૧૦૮, (૬૪) ૨, (૫) કુબેર, (૬૬) વજઋષભનારાચ, (૬૭) રુદન, (૬૮) વજર્જઘરાજા, (૬૯) રાયણ, (૭૦) ૧, (૭૧) વીંટી, અંગુઠી, (૭૨) ૪૮, (૭૩)૧૦૦d (૭૪) ત્રીજા, (૭૫) પગ, (૭૬) ૧000, (૭૭) નમી-વિનમી, (૭૮) ૮૪, (૭૯) કુલ, (૮૦)ઈન્દ્ર, (૮૧) ૮, (૮૨) ૨૦, (૮૩) સિધ્ધાર્થ, (૮૪) ૬૩, (૮૫) x, (૮૬) શકટાયન, (૮૭) ૨૦, (૮૮) ૧૮, (૮૯) ગોમુખ, (૯૦) ભરત, (૯૧) ૪, (૯૨) ૮, ૯૩) ૭, (૯૪) ૩, (૯૫) ૬, (૯૬) ૯, (૭) ૨, (૯૮) ૧૦, (૯૯) ૫, (૧૦૦) ૧, પેપર-૧૫ “વીર કુંવરની વાતલડી (૧) અ, સુ-૬, (૨) છબસ્થપણા, (૩) માતા, (૪) દીક્ષા, (૫) નયસાર, (૬) ૭, ( ૧૨ ૧૦૦, (૯) લોકાવધિ, (૧૦) અચલભ્રાતા, (૧૧) ૧ લાખ, (૧૨) ચૈ. સુ-૧૩, (૧૩) પિતા, (૧૪) ૭, (૧૫) ૯ વાર, (૧૬) શુલપાણી, (૧૭) નિયાણુ, (૧૮) મોરાક અસ્થિક, (૧૯) માતંગ, (૨૦) સંગમ, (૨૧) ભાઈ, (રર) ૩, (૨૩) ૭૨, (૨૪) બીજોરાપાક, (૨૫) ૦એ, (૨૬) અનાર્ય, (૨૭) યશોદા, (૨૮) વૈ, સુ૧૦, ૨૯) ગણ, (૩૦) ગર્ભાપહાર, (૩૧) ચંદનબાળા, (૩૨) મેઘકુમાર, (૩૩) Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૩ હાથ, (૩૪) ૨, (૩૫) દોહીત્રી, (૩૬) ર, (૩૭) આ.વ.૩૦, (૩) ભદ્રીકા, (૩૯) ૨૩, (૪૦) ૭૦, (૪૧) છદ્મસ્થ, (૪૨) બહેન, (૪૩) પત્ની, (૪૪) આ વ. ૧૪ ૩૦, (૪૫) ૨, (૪૬) વ્યક્ત, (૪૭) છદ્મસ્થ, (૪૮) ઋષભદત્તે, (૪૯) પુરીમતાલ, (૫૦) છેલ્લી, (૧૧) પુત્રી, (પર) શાસન, (૫૩) ગર્ભ, (૫૪) અપાપાપુરી, (૫૫) ચંદ્ર, (૫૬) ઉત્કૃષ્ટવાદીઓ, (૫૭) દેવાનંદા, ૫૮) પદવીઓ, (૫૯) સમકિત, (૬૦) મામા, (૬૧) ૧, (૬૨) ૨, (૬૩) ૧૪, (૬૪) ૫૦, (૬૫) ૪, (૬) ચ્યવન, (૬૭) કાકા, (૬૮) ૩, (૬૯) દેવાનંદા, (90) ગોવાળીયાએ, (૭૧) નીચગોત્ર, (૭૨). ૨૦, (૭૩) છ8, (૭૪) ૩ (૩૫) બ્રાહ્મણકુંડ (૭૬) દેરાણી-જેઠાણી, (૭૭) ૭ (૭૮) ૧૨ કરોડ, (૭૯) ૪, (૮૦) ૩, (૮૧) ૪૪૧૧, (૮૨) ૧૦, (૮૩) ગણધરી, (૪) ચવિહાર, (૮૫) અણોજ્જા, (૮૬) કઠપુતના, (૮૭) લુહાર, (૮૮) ૧૮, (૮૯) ૫, (૯૦) પશસ્વિની, (૯૧) ૬, (૯૨) ૪, (૯૩) ૧, (૯૪) ૭, (૯૫) ૯, (૯૬) ર, (૮૭) ૫, (૯૮) ૩, (૯૯) ૧૦, (૧૦) ૮, પેપર-૧૬ “શ્રી શત્રુંજય તીરથસાર” (૧) પાલીતાણા, (૨) આદેશ્વર, (૩) શાંતિનાથ, (૪) વિશેષાવસ્યક, (૫) હજાર, (૬) કર્માશા, (૭) ૧૧૬, (૮) હેમાભાઈ, (૯) નંદીશ્વર દ્વીપ, (૧૦) ચૌમુખજીની, (૧૧) અંગાર શાખીર, (૧૨)x, (૧૩) ૫, (૧૪) બ્રહ્મચર્ય, (૧૫) પાંચભાઈ, (૧૬) લટવાળા, (૧૭) નવા આદેશ્વરજી, (૧૮) આત્મારામજી, (૧૯) આદેશ્વર-સીમંધર સ્વામી, (૨૦) વિમલનાથ, (૨૧) કાંઇપણ, (૨૨) પાપ, (૨૩) ૧૪ રાજલોક, (૨૪) માણેકલાલ, (૨૫) ભવ્ય, (૨૬) બે, (૨૭) મેઘદર્શન, (૨૮) ૪૫૦, (ર૯) ૧૩૦૭, (૩૦) નવ્વાણું, (૩૧) ૭, (૩૨) ૩૩૬૪, (૩૩) બે કરોડ, (૩૪) ૧૦૮, (૩૫) ૧ી1, (૩૬) ૨૦, (૩૭) શાંબ-પ્રદ્યુમ્ન, (૩૮) રામ ભરત, (૩૯) બાહુબલી, (૪૦) ફા. સુ-૮, (૪૧) વૈ. વદ-૬, (૪૨) ફા. સુ-૧૫, (૪૩) વરસી, (૪૪) શત્રુંજય, (૪૫) ૧૫૮૭, (૪૬) ફા. સુ-૧૦, (૪૭) ચક્રવર્તીએ, (૪૮) સીધ્ધશીલાચંદનતળાવડી, (૪૯) કર્માશા, (૫૦) વિમલવાહન, (૫૧) સોળ, (પર) ૨, (૫૩) ૭, (૫૪) વિદ્યામંડન, (૫૫) ૮૦, (પ) ૯૯ પૂર્વ, (૫૭) ચંદ્રશેખર, (૫૮) ૯, (૫૯) મોતીસાની, (૬૦) ઘેટી, (૬૧) વડનગર, (૬૨) દ્રવીડ, (૬૩) ૧૮, (૬૪) ૨૪ ૬પ) સહસ્ત્રફણા, (૬૬) નરસવ, (૬૭) પાર્શ્વનાથ, (૬૮) દક્ષિણા, (૬૯) ૨૩, ૭૦) જ્ઞાતાસૂત્ર, (૭૧) સહસ્ત્રકુટ, (૭૨) પુંડરીક સ્વામી, (૭૩) શી, (૭૪) વાલ્મટ્ટ, (૭૫) ૨ (હૃદ) શાંતીનાથ, (૭૭) વિમલનાથ, (૭૮) સુરજ, (૭૯). ૧૨, (૮૦) ૫, (૮૧) કુનાસર, (૮૨) બાહડમંત્રીએ, (૮૩)x, (૮૪) ૫, (૮૫) ગણધર, (૮૬) ૭, (૮૭) ૧૧, (૮૮) ૧૫, (૮૯) ૧૩, (૯૦) ૧૪, (૯૧) ૨, (૯૨) ૧, (૯૩) ૧૨, (૯૪) ૩, (૯૫), (૯૬) ૧૦, (૮૭) ૬, (૯૮) ૪, (૯૯) ૫, (૧૦૦) ૯. Page #99 --------------------------------------------------------------------------  Page #100 -------------------------------------------------------------------------- ________________ અંતર દ્વાર ઉઘાડો અજવાળો દેખાડો