________________
ર૭ ગધેડું ન ભૂકે ત્યાં સુધી કાઉસ્સગ્ગ ચાલુ રાખવાનો નિયમ , મ, સાહેબે લીધો.
| (દેવચંદ્ર, સકલચંદ્ર, મેરુચ) ૨૮ દોરડ ઉપર નાચતા ક્વલ્ય મેળવ્યું. ચિલાતીપુત્ર, ઈલાચીકુમારે, વિષ્ણુકુમારે) ૨૯ _ _ ની ચીસથી પર્વતની શિલામાં તરાડ પી. સિંહ, મહાવીર, ઈન્દ્ર) ૩૦ ૭૦૦ વર્ષ સુધી ૧૬ મહા રોગોને સહન કર્યા.
(અભયદેવ સૂરિએ, સનત્મનિએ, મણિઉદ્યોત મહારાજે) ૩ લોડને સમક્તિનું દાન કરનાર__ _હા. (મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, શાંતિનાથ) ૩૨ પૂર્વના ભવમાં હોલાને પ્રાણનું દાન કરનાર – – હતા.
(મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, શાંતિનાથ) ૩૩ પશુઓને અભયદાન કરનાર – હતા.(શાંતિનાથ, નેમીનાથ, પાર્શ્વનાથ) ૩૪ સર્પને દેવલોકનું દાન કરનાર હતા. શાંતિનાથ, નેમીનાથ, પાર્શ્વનાથ) ૩૫ નૂતનમુનિને લાકડીનો માર મારનાર હતા.
(ભવદેવ, ચંડરુદ્રાચાર્ય, અંગારમઈકાચાર્ય) ૩૬ મરીને ઊંટ બનનાર અભવ્ય_ _ હતા.(ભવદેવ,ચંદ્રાચાર્ય, અંગારમÉકાવાય) ૩૭ છ ઋતુના પુષ્પોથી પ્રભુપૂજન કરનાર _ હતા.
(અજયપાળ, કુમારપાળ, તેજપાળ) ૩૮ --- થી તપાગચ્છ શરૂ થયો. (હેમચંદ્રસૂરિ, હીરસૂરિ, જગચ્ચન્દ્રસૂરિ) ૩૯ વરસ નહિ, આરસ જોઈએ કહેનાર-----– મંત્રી હતા.(પેડ, વસ્તુપાળ, વિમલ) ૪૦ ઈર્ષાના કારણે કુંતલા રાણી મરીને, _ થઈ.(ભૂંડણ, સાપણ, કૂતરી) ૪૧ “મારી દેરાણી તો દેવી છે દેવી !” પૂર્વભવમાં એવું વિચારનાર – હતા.
(ત્રિશલા, દેવાનંદા, મરુદેવા) ૪૨ અઢળક સંપત્તિ હોવા છતાં તેલ અને ચોળા ખાનાર હતા.
(પુણીયો, સંગમ, મમ્મણ) _. મંત્રીએ ભગવતીસૂત્રનું ૩૬૦૦૦ સોનામહોરથી પૂજન કર્યું હતું.
(વસ્તુપાળ, પેથડ, કલ્પક) ૪૪ – સૂરિએ તાબોટા લઈને સિધ્ધસેન બ્રાહ્મણને હરાવ્યો હતો.
(શાંતિચંદ્ર, વાદિદેવ, હરિભદ્ર) ૪૫ મૃત્યુની પથારીમાં પડેલ પતિનો પરલોક સુધારનાર સતી – હતી.
(ઋષિદત્તા, મદનરેખા, સાવિત્રી) ૪૬ મહમદ બેગડાના આદેશથી શાહનું બિરુદ સાચવવા દેદરાણીએ દુષ્કાળ નાથ્યો.
(દાદુ, કાદુ, ખેમા)