SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જેનો ઉપયોગ ન કરીએ તે વસ્તુનું પાપ ન લાગે તે માટે રોજ _ કરવા જોઈએ. (પ્રતિક્રમણ, સામાયિક, ૧૪ નિયમ) પપ સાંજના પ્રતિક્રમણમાં . - સૂત્ર સૂર્યાસ્ત વખતે આવવું જોઈએ. (શાંતિ, વંદિત, નમોસ્તુ) પ૬ સામાયિકમાં કટાસણું જોઈએ. (રેશમી, સુતરાઉ, ઊનનું) પ૭ પ્રચંડ પુણ્ય બાંધવા _ _ ની સેવા કરવા જોઈએ. (ગરીબ, માતા પિતા, દેવગુરુ) ૫૮ એક ઉપવાસ = નીવી. (૨, ૩, ૪) ૫૯ જરૂર કરતાં ઓછું ખાઈએ તો - _ તપ થાય. (બીયાસણું, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ) ૬૦ એક પૂર્વ એટલે _અબજ વર્ષ. (૭૦૫૬૦, ૮૦૪૧૦, ૭૦૬૫૦) ૬૧ ચરવળાની દાંવ , - અને દસ આંગળ લાંબી જોઈએ. (૩૦-૬, ૨૨-૧૦, ૨૪-૮) ૬ર મને દુ:ખ જોઈતું નથી, તેથી હું બીજાને આપીશ નહિ. (સુખ, દુઃખ, આનંદ) ૬૩ ચાર ગતિનો નાશ કરવા માટે કરાય છે. (સિદ્ધશીલા, સાથીયો, ત્રણ ઢગલી) ૬૪ ચૈત્યવંદન , કેશર પૂજા કરાય. (પછી, પહેલા, સાથે) ૬૫ આવતી ચોવીસીના . તીર્થકરો ગિરનાર તીર્થ ઉપર મોક્ષે જવાના છે. (૨૦, ૨૪, ૧૬) ૬૬ એક સામાયિક કરવાથી પલ્યોપમ દેવલોકનું શાતાવેદનીય બંધાય. (૬ર૫૬૨૫૬૫, ૨પ૨પ૯૨૫, ૯૩૫૯૩૫૩૫) ૬૭ અષ્ટપ્રકારી પૂજામાં પાંચમી – પૂજા છે.(પુષ્પ, ધૂપ, દીપક) ૬૮ નાત્ર મહોત્સવ – – કલ્યાણકની ઉજવણીનું પ્રતીક છે. (દીક્ષા, કેવળજ્ઞાન, જન્મ) ૬૯ ચૈત્યવંદન કરતાં કરતાં- _જોવાય. (ચારે બાજુ, માત્ર ભગવાન સામે, ઉપર) ૭૦ ગૌતમ સ્વામીનું કેવલજ્ઞાન અટકાવનાર પ્રભુ ઉપરનો. - રાગ હતો. (ભકિત, સ્નેહ, ગુણ) ૭૧ સંવત્સરિ પ્રતિક્રમણમાં. _ _ શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરવાનો હોય (૩૦૦, ૧૦૮, ૧૦૦૮) ૭ર વિશવના જીવમાત્રના બનવું જોઈએ.(ભકત, મિત્ર, દુમન) ૭૩ અભિષેક પૂજા કરતાં અવસ્થા ચિંતવવાની હોય છે. (રાજ્ય, જન્મ, દક્ષા) પર
SR No.008954
Book TitleGyan Dipak Pragatavo Part 2
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy