________________
૩૪ ગભારામાં પ્રવેશ કર્યા
_ દેરાસરના ઘૂમટની કલાકારીગરી જોઈ શકાય.
(પહેલા, પછી) ૭૫ આ ભરત ક્ષેત્રમાંથી અત્યારે વધારેમાં વધારે _ દેવલોક સુધી જવાય છે.
(ત્રીજા, ચોથા, પાંચમા) ૭૬ જીવ રક્ષા માટે એક કરોડ પિંજરા બનાવવાથી જે પુણ્ય બંધાય તેટલું પુણ્ય - એક અંક_ _ આપનાર મેળવી શકે છે (ચરવળો, મુહપત્તિ, કટાસણું) ૭૭ ત્રીજી નિસીહિ બોલીને
સંબંધી વિચારોનો ત્યાગ કરવાનો હોય છે.
(સંસાર, દેરાસર, દ્રવ્યપૂજા) ૭૮ પ્રભુના અંગે માત્ર – તિલક કરવાના હોય છે.(નવતેર, ચૌદ) ૯ પરમાત્માની હથેળીમાં પૂજા _
. (કરાય, ન કરાય) ૮૦ અહીંથી હાલ
નરકથી નીચેની નરકમાં નથી જવાતું.
(૧લી, ૪થી, રજી) ૮૧ પંદર દિવસનાં પાપોની શુદ્ધિ માટે. __ . પ્રતિક્રમણ કરવાનું હોય છે.
(રાઈ, પકિખ, ચોમાસી) દર ચૈત્યવંદન --- પૂજા છે.
(અંગ, અગ્ર, ભાવ) ૮૩ ત્રીજી નિશીહિ બોલ્યા પછી __ પ્રણામ કરવાના હોય છે.
(અંજલિબદ્ધ, અર્ધાવનત, પંચાંગપ્રણિપાત) ૮૪ સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી ભગવાનની પૂજા _ _.(કરાય, ન કરાય) ૮૫ અષ્ટપ્રકારી પૂજા _ _ કરવાની હોય છે. (સવારે, મધ્યાહુને, સાંજે) ૮૬ ચંદનપૂજા એ _ _ પૂજા છે.
(અંગ, અગ્ર, ભાવ) ૮૭ ઉકાળેલું પાણી પીવા દ્વારા ---- જીવોને અભયદાન અપાય છે.
(અનંતા, અસંખ્ય, સંખ્યાતા) ૮૮ દરેક ક્રિયા થી કરવી જોઈએ.
(દ્રવ્ય, ભાવ) ૮૯ મહાવીર સ્વામી ભગવાનના સાધનાકાળને અનુલક્ષીને. - છઠ્ઠ કરાય
(૭, ૨૦, ૧૦૮) ૯૦ ચાર મહિનાના પાપો ધોવા નુ પ્રતિક્રમણ કરવાનું હોય છે.
(દેવસી, પકિખ, ચોમાસી) અ (૯૧) સામાયિક (૯૨) દર્શન (૭) પૌષધ (૯૪) તપ (૫) બ્રહ્મચર્ય (૯૬) નિયમ (૭) ગુરુવંદન (૯૮) નવકાર (૯૯) સમ્યક્ત (100)
પ્રતિક્રમણ બ (૧) મરુદેવા (૨) વંકચૂલ (૩) શીવકુમાર (૪) માણસંહ (૫) કુમારપાળ (૬) સુલસા (૩) પુણીયો (૮) શ્રીકૃષ્ણ (૯) નાગકેતુ (૧૦) વિજયા.
છે.
૫૩.