SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ": : : : પેપર - ૫ શાનદૃદ્ધિઅભિયાન પ્રેરકઃ પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન પૂજય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પેપર - ૫ -૧ (સંયમ વિના નહિ હટાવો પરત દિન al લેવી. સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. કીસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખ. ૧ મોક્ષ મેળવવા માટે જીવન દરેકે સ્વીકારવું જ જોઈએ. (દેવ, સંયમ, કૌટુંબિક) ર સંયમ લેવું એટલે __ (રીક્ષા, દીક્ષા, દક્ષા) ૩ સંયમ લેનારે ,_ – મહાવ્રતો પાળવાના હોય છે. (૪, ૫, ૧૨) ૪ સંયમ – વર્ષની ઉંમર પહેલા ન લઈ શકાય. (૫, ૮, ૧૨) ૫ સંયમ લેનાર પુરુષને કહેવાય છે. શ્રાવક, સાધુ, ગૃહસ્થ) ૬ સંયમ લેતી વખતે - - સૂત્ર ઉચ્ચરાવવામાં આવે છે. (લોગસ્સ, નમુથુણે, કરેમિ ભંતે) ૭ સંયમી વ્યક્તિ માથાના વાળને દૂર કરવા _ _ ની સહાય લે છે. (હજામ, બ્યુટીપાર્લર, લોચ) ૮ સંયમ લેનાર - - ગુણસ્થાન પામ્યો ગણાય છે.(ચોથું, પાંચમું, છઠ્ઠ) ૯ સંયમજીવન એટલે x = જીવન. (અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ) ૧૦ સંયમ લેનારને આખા - નું સામાયિક હોય છે. દિવસ, વન, મહિના) ૧૧ – પાસે જેમણે સંયમ લીધું તે બધા કેવળજ્ઞાન પામ્યા. (મહાવીર, ગૌતમસ્વામી, ઋષભદેવ) ૧૨ આ અવસર્પિણીકાળમાં સૌથી પહેલાં સંયમ – લીધું. (મરુદેવાએ, ઋષભ, પુંડરીકસ્વામીએ) ૧૩ સંયમ સ્વીકારનાર _ ને ન રાખે. (જ્ઞાન, પૈસા, સમકિત) ૧૪ સંયમ લેનારે રોજ બે વાર – કરવું જોઈએ. (પ્રભુપૂજન, સામાયિક, પ્રતિક્રમણ)
SR No.008954
Book TitleGyan Dipak Pragatavo Part 2
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy