________________
રીન્યુ
૪૮ – પોતાની પુત્રીઓને રાણી બનવું છે કે દાસી બનવું છે એમ પૂછતા હતા.
(રામ, શ્રીકૃષ્ણ, શ્રેણિક) ૪૯ શ્રેણિક રાજા - ગુણઠાણાના ધણી હતા.(ચોથા, પાંચમા, છેલ્લા) ૫) પાંચમા આરાના અંતે.
રાજા હશે.
(શતાનિક, બલભદ્ર, વિમલવાહન) પ૧ લમણ.
હતા. (પ્રતિવાસુદેવ, બળદેવ, તીર્થકર) પર - - ની ક્રિયા કરતાં ગુણસાગર કેવલજ્ઞાન પામ્યા હતા.
(ચૈત્યવંદન, દેવવંદન, હસ્તમેળાપ) પ૩ હાલ
- કાળ ચાલે છે.
(હુંડા અવસર્પિણી, ઉત્સર્પિણી, અવસર્પણી) ૫૪ એક દિવસમાં ૪ હત્યા કરનાર ને પોતાના પાપના તીવ્ર પશ્ચાતાપથી - ૬ માસમાં કેવળજ્ઞાન મળ્યું હતું. (ચિલાતી, દઢપ્રહારી, અર્જુન માળી) પપ _ _ ઉપર પૃથ્વીચન્દ્ર કેવળજ્ઞાન પામ્યા હતા.
(શત્રુંજય, અષ્ટાપદ, ગિરનાર) ૫૬ ગૌતમ સ્વામીથી પ્રતિબોધ પામીને - _ ખેડૂતે પ્રભુવીરને
જોઈને લીધેલી દીક્ષા છોડી દીધી. (શેડૂવક, દેવશર્મા, હાલિક) પ૭ _મહારાજા મોટી ઉમરે પણ વ્યાકરણ ભણ્યા હતા.
(અજયપાળ, શ્રેણિક, કુમારપાળ) ૫૮ કોતરણીમાં પ્રખ્યાત નાં દેરાસરો છે.
(રાણકપુર, અચલગઢ, દેલવાડ) પ૯ જંબુ સ્વામીની સાથે અન્ય – . વ્યક્તિઓએ દીક્ષા લીધી હતી.
(૫૦૦, પર૬, ૫૨૭) ૬૦ સંધ્યાના બદલતા રંગ જોઈને – વૈરાગ્ય પામ્યા હતા.
(મરીચિ, હનુમાનજી, રામ) ૬૧ તારંગાના દેરાસરની રક્ષા કરી હતી.
(વસ્તુપાળ, કુમારપાળે, રામલા બારોટ) ૬૨ સ્થૂલભદ્રજીની ઈર્ષ્યા _ મુનિએ કરી હતી.
(સર્પબીલવાસી, સિંહગુફાવાસી, કુવાનાકિનારાવાસી) ને ઘાણીમાં પલનાર પાલક હતો.
(હેમચન્દ્રસૂરિ, સ્કંધકસૂરિ, ધર્મઘોષસૂરિ)
૬૨