SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદ્ધિ અભિયાન પ્રેરક પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પર જ આદિદેવ અલવેસો પરત દિ) સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણે વણવી. કીસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ આદિનાથ ભગવાનનું પૂર્વભવમાં દેવલોકમાં આયુષ્ય સાગરોપમ હતું. (૩૩, ૩૧, ૩૦) ૨ આદિનાથ ભગવાનના જન્મ અને નિર્વાણ આરામાં થયા છે. - (ચોથા, ત્રીજા, બીજા) ૩ આદિનાથ ભગવાન , કલ્યાણકો ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયા હતા. (૫, ૪, ૩) ૪ આદિનાથ ભગવાન દિવસે દેવલોકમાંથી વ્યા હતા. (ફા.વ.૮, અ.વ. ૪, વૈ. સુ. ૩). ૫ આદિનાથ ભગવાનનો જન્મ 21 – દિવસે થયો હતો. (ફા. વ. ૮, વે. વ. ૮, ફા. સુ. ૮). ૬ આદિનાથ ભગવાનની માતાનું નામ (મરૂ દેવા, વામાદેવી, શિવાદેવી) ૭ આદિનાથ ભગવાનના પિતાનું નામ – (અશ્વસેન, સિદ્ધાર્થ, નાભીરાજા) ૮ આદિનાથ ભગવાનનો પહેલો ભવ – નો હતો. (ધનંદરાજા, ઘનસર્યવાહ, ધનશેઠ) ૯ આદિનાથ ભગવાનનો બીજો ભવ _ – નો હતો. (યુગલિક, વિદ્યાધર, દેવ) ૧૦ આદિનાથ ભગવાનનો મો ભવ લલિતાંગ દેવનો હતો. (૫, ૮, ૭) હતું. હતું.
SR No.008954
Book TitleGyan Dipak Pragatavo Part 2
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy