________________
(૨૭) શત્રુંજયતપની પ્રેરણા પૂ.
મ.સાહેબ કરી રહ્યા છે.
| (ચન્દ્રશેખર વિ, પ્રેમસૂરિજી, મેઘદર્શન વિ.) (૨૮) સૌ પ્રથમવાર શત્રુંજયતપ સુરતમાં __ આરાધકોએ કર્યો હતો.
(૧૦૦૮, ૪૫૦, ૧૦૮) (૨૯) મુંબઈમાં , આરાધકોએ શત્રુંજયતપ કર્યો હતો.
(૧૦૦૮, ૧૩૦૭, ૧૩૧૭) (૩૦) શત્રુંજયે લોકોએ . _ કરવા જવું જોઈએ.
(મોજશોખ, પ્રતિક્રમણ, નવાણું) (૩૧) ચોવિહાર છઠ્ઠ કરીને શત્રુંજયની યાત્રા કરનાર ત્રીજા ભવે મોક્ષે જાય છે.
(૧૦૮,૯,૯) (૩૨) શત્રુંજય ગિરિરાજના કુલ __ _ પગથીયા છે.
(૩૩૬૪, ૪૪૬૪, ૩૩૬૬) (૩૩) નમી-વિનમી _ ની સાથે શત્રુંજયે મોક્ષે ગયા.
(બે કરોડ, પાંચ કરોડ, દશ કરોડ) (૩૪) શત્રુંજયની બધી મળીને હાલ ____યાત્રા કરવાની પરંપરા છે.
(૭, ૯, ૧૦૮). (૩૫) શત્રુંજયની ૧૨ ગાઉ, ૬ ગાઉ અને _ ગાઉની યાત્રા કરવાની હોય
(૪, ૨, ૧) (૩૬) પાંચ પાંડવો_ _ કરોડની સાથે શત્રુંજય ઉપર મોક્ષે ગયા છે.
(૧૦, ૨૦, ૫) (૩૭) ભાડવાના ડુંગરે
મોક્ષે ગયા છે.
(નમ-વિનમી, શાંબ-પ્રદ્યુમ્ન, રામ-ભરત) (૩૮) શત્રુંજય ઉપર – ( ૩ કરોડ સાથે મોક્ષે ગયા છે.
(નમી-વિનમી, શાંબ-પ્રદ્યુમ્ન, રામ-ભરત) (૩૯) શત્રુંજય ઉપર — – .મુનિ ૧૦૦૮ સાથે મોક્ષે ગયા છે.
(સાગર, દમિતારી, બાહુબલી) (૪૦) ઋષભદેવ ભગવાને |__ ના દિને શત્રુંજયની યાત્રા કરી
(ફા. સુદ-૮, ફ, વદ-૮, ફા.સુદ-૧૩) (૪૧) શત્રુંજય ઉપર આદેશ્વર ભગવાનની પ્રતિષ્ઠા – _ ના દિને થઈ છે.
(વે.સુદ-૬, ૨. વદ-૬, ૨. સુદ-૩)
હતી.
૭૯