SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શાનદ્ધિ અભિયાનો પ્રેરક પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પેપર - ૪ - ( પરત દિન * શ્રીપાળ કુંવરની વાતલી, તા. સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણ જાણવી. કૌસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ શ્રીપાળ રાજાની માતાનું નામ – હતું. (સુરસુંદરી, રૂપસુંદરી, કમલપ્રભા) ૨ સુરસુંદરીને ભણાવનાર પંડિતનું નામ _ _ હતું. (સુબુદ્ધિ, શિવભૂતિ, ભવભૂતિ) ૩ શ્રીપાળ રાજાને રાણીઓ હતી. (૩, ૫, ૯) ૪ શ્રીપાળ રાજાના પિતાનું નામ હતું.(કમળપ્રભ સિંહાથ, પ્રજાપાળ) ૫ શ્રીપાળે . શેઠનાં ૫૦૦ વહાણો તરાવ્યાં.(મંગલ, ધવલ, ધર્મદાસ) ૬ શ્રીપાળ રાજાનો રાશ ___ માં રચાયો હતો. સુરત, રાંદેર, રાદેર રોડ) ૭ શ્રીપાળ રાજાનો રાસ _ માં રચાયો હતો.(૩૩૮, ૧૫૩૮, ૧૭૩૮) ૮ અન્ય દુઃખો કરતાં __ _ સાથેનો સહવાસ ઘણો દુઃખદાયી હોય (અભણ, દુર્જન, મુખી ૯ --- ના શરણના પ્રતાપે ચકકેસરીએ ધવલને જીવતો છોડ્યો. (નવપદ, ભગવાન, સતી) ૧૦ મયણાનો પક્ષ હતો __ કરે તે જ થાય છે. પિતા, કર્મ, ભગવાન) ૧૧ સિદ્ધચક્રનો સેવક દેવ દેવલોકમાં રહે છે.(પાંચમા, દસમા, પહેલા) ૧૨ સુરસુંદરીએ – કુળમાં વેચાવું પડ્યું. ઈવાકુ, બબ્બર, પ્લેચ્છ) ૧૩ માનવભવ - દૃષ્ટાંતે દુર્લભ છે. (૭, ૧૦, ૧૨) ૧૪ દરિયામાં પડતી વખતે શ્રીપાળે – નું ધ્યાન ધર્યું. (નવપદ, ભગવાન, પિતા) ૧૫ --દૂર કરીને આવો તો દેવદર્શન કરવા જઈએ. (દુર્વિચારો, દુન, દુર્મતિ) ૧૬ ભવભ્રમણની વૃદ્ધિનું મુખ્ય કારણ – - છે.(અજ્ઞાન, મોહ, કર્મ)
SR No.008954
Book TitleGyan Dipak Pragatavo Part 2
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy