SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦ દીપક પૂજાનો નંબર – છે. ૨૧ અજીવ તત્ત્વના - -- ભેદ છે. રર આપણે રીતે પુણ્ય બાંધી શકીએ છીએ. ૨૩ -- પ્રકારના પુણ્યકર્મો બાંધી શકાય છે. ૨૪ કર્મોના પેટા ભેદ, _ છે. ૨૫ ઓળીમાં – - - પદની આરાધના કરવાની છે. ૨૬ - - લોકાંતિક દેવો દીક્ષા પહેલા ભંગવાનને વિનંતિ કરવા આવે છે. ૨૭ સૌથી ઉપર _ અનુત્તર દેવોનાં વિમાનો આવેલાં છે. ૨૮ સિદ્ધશીલા -------- લાખ યોજન લાંબી પહોળી છે. ૨૯ મનુષ્યલોક ___ 2 દ્વિીપ પ્રમાણ ગણાય છે. ૩૦ દેવાદિ તત્ત્વો પ્રત્યે બહુમાન રાખવું જોઈએ. ૩૧ _ _ _ _ _ કપાયોમાંથી એક પણ કષાયનો ભોગ ન બની જવાય તેની કાળજી લેવી જોઈએ. ૩ર આચાર્ય ભગવંતો -- આચારના પાલક હોય છે. _ પ્રકારના પરિષહોને સહન કરવા જોઈએ. ૩૪ રોજ મૈત્રાદિ_ – ભાવનાઓ ભાવવી જોઈએ. ૩પ ગુરુભગવંતની – આશાતનાઓ ન થઈ જાય તેની કાળજી લેવી જોઈએ. ૩૬ વાંદણા દેતી વખતે _ આવશ્યક સાચવવા જોઈએ. ૩૩ બહેનોએ . _બોલથી મુહપત્તિનું પડિલેહણ કરવું જોઈએ. ૩૮ પૌષધમાં ચરવળા _ બોલથી પડિલેહણ કરવું જોઈએ. ૩૯ સંસારના સર્વ જીવોનો સમાવેશ - જીવ યોનિમાં થાય છે. ૪૦ તે જ ભવમાં મોક્ષે જનારાને નંબરનું સંઘયણ હોવું જરૂરી છે. ૪૧ પાપ કર્મોના પ્રકારો છે. ૪ર પાપ કર્મો _ _ રીતે બંધાય છે. ૪૩ આત્માના વિકાસને – ગુણસ્થાનકો જણાવે છે. ૪૪ સીમંધર સ્વામી બાલ –––– નંબરના ગુણસ્થાનકે ગણાય. ૪૫ શ્રાવકનો નંબર _ગુણસ્થાનકે ગણાય જ્યારે જેનનો નંબર - ગુણસ્થાનકે ગણાય. ૩૩
SR No.008954
Book TitleGyan Dipak Pragatavo Part 2
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy