SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞિાનવૃદ્ધિ અભિયાન પ્રેરક પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના. શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પિપર - ૩ો આંકડાની અંતી (પરત દિન તા. સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. યોગ્ય સંખ્યા પૂરીને આખું વાક્ય ફરીથી લખો. ૧ સમગ્ર વિશ્વ _ રાજલોક પ્રમાણ છે. ૨ જીવ વગેરે – –– તત્ત્વોનું જ્ઞાન મેળવવું જોઈએ. ૩ આપણે_ ગતિના સંસારમાં રખડીએ છીએ. ૪ શત્રુંજય ગિરિરાજ છઠ્ઠા આરામાં _ હાથ જેટલો રહેશે. યુગ પ્રધાનો જૈન શાસનમાં થવાની વાત સંભળાય છે. રત્નોને પ્રાપ્ત કરવા ભગવાનને હું પ્રદક્ષિણા દઉં છું. ૭ મારે - રાજ ઉપર રહેલી સિદ્ધ શીલામાં પહોંચવું છે. , ૮ નિશ્ચયનયે કાળ . .. સમયનો ગણાય છે. _પ્રકારનું સંયમ પાળવું જોઈએ. શીલાંગયુકત બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પ્રકારના પરમાધામીઓ નરકમાં ત્રાસ આપે છે. ૧૨ –– – નરક સુધી પરમાધામીઓ ત્રાસ આપે છે. નરક સુધી સ્ત્રીઓ જઈ શકે. ૧૪ - કાઠીયાઓ ધર્મમાં ઉપેક્ષા કરાવે છે. ૧૫ ચોમાસી દેવવંદન પછી | નવકાર ગણવાના હોય છે. ૧૬ શ્રાવકોને - -- વ્રતો ઉચ્ચરવાના હોય છે, ૧૭ સાધુઓ - – મહાવ્રતો ધારણ કરે છે. ૧૮ પરમાત્માને - અંગે પૂજા કરવાની હોય છે. ૧૯ શત્રુંજયની – _ પ્રકારી પૂજા ભણાવાય છે. ૧૧
SR No.008954
Book TitleGyan Dipak Pragatavo Part 2
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy