________________
જ્ઞાનવૃદ્ધિ અભિયાન. પ્રેરક પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ.મ.સા.ન. શિષ્યરત્ન
પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ
પિપર - ૧૩ ઈતિહાસના પાનાં ખોલી
પરત દિન
,
તા.
_ છે.
સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણો જાણવી.
કૌંસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ નટીને મેળવવા – પોતાનું કુળ છોડ્યું હતું.
(ઈલાચીકુમારે, યુગબાહુએ, રાવણે) ૨ બપ્પભટ્ટસૂરિની ગુરુ તરીકેની પરીક્ષા _રાજાએ કરી હતી.
(શ્રેણીકે, આમ, કુમારપાળ) ૩ ઉપમિતિ ભવપ્રપંચ કથાના રચયિતા -
(મોતીચંદભાઈ, હેમચંદ્રાચાર્ય, હરિભદ્રસૂરિ) ૪ સંપ્રતિ મહારાજાએ – લાખ દેરાસરો બંધાવ્યા હતા.(૧, ર, પા) ૫ ભદ્રબાહુ સ્વામી - _ પૂર્વધર હતા. (૧૪, ૧૦, ૧૨) ૬ વિષયસુખની ઇચ્છાથી - ભાઈને માર્યો હતો.
(બાહુબલીએ, મણિરથે, યુગબાહુએ) ૭ લલિત વિસ્તરા ગ્રંથના રચયિતા _ છે. - . :
(હીરસૂરિજી, હરિભદ્રસૂરિજી, યશોવિજયજી) ૮ . ની શાલ ઓઢવાથી
ના પ્રભાવે બીજાનો તાવ ઊતરી જતો હતો.
(ઝાંઝણશા, પેથડશા, બ્રહ્મચર્ય, તપ) ૯ – સાધ્વીનો માયા કરવાથી ૮૦ ચોવિસી સંસાર વધ્યો.
(લમણા, યાકિની, મૃગાવતી) ૧૦ સાસુએ _ ને કુલટા કહી કાઢી મૂકી હતી.
(નર્મદા, દમયંતી, અંજના) ૧૧ હરિભદ્રસૂરિ. મો ગ્રન્થ રચતા કાળધર્મ પામ્યા હતા.
(૧૪૪૪, ૧૪૧૦, ૧૪૪૧)
પ૯