SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરક જ્ઞાનવૃદ્ધિ અભિયાનો પુ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પેપર - ૧૦ પરત દિન પર કેવળજ્ઞાનની કળા) પરત દિન) તા. સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણાવી. કોંસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ અઈમુત્તા મુનિ કેવલજ્ઞાન પામ્યા. (પાપનો વિચાર કરતા, ઈરિયાવહિયં પડિક્કમતા, ગુરુને ખમાવતાં) ૨ મૃગાવતીજી કેવલજ્ઞાન પામ્યા. (અનિત્ય ભાવના ભાવતા, ઉપાશ્રયે આવતા, ગુરુને નમાવતા) ૩ ભાષ0ષ મુનિ - - - - કેવલજ્ઞાન પામ્યા. (ગોખતા ગોખતા, કાજો લેતા, પડિલેહણ કરતા) ૪ ગૌતમ સ્વામી __ કેવલજ્ઞાન પામ્યા. (ખેડૂતને પ્રતિબોધતા, પારણું કરાવતા, વિલાપ કરતા) ૫ ભરત ચક્રવર્તી કેવલજ્ઞાન પામ્યા. (એકત્વ ભાવના ભાવતા, વીંટી સરકી જતાં, નદી ઊતરતા) ૬ શ્રેણિક રાજા થઈને કેવલજ્ઞાન પામશે. (ગણધર, તીર્થંકર, આચાર્ય) ૭ સીતાજી _ _ થઈને કેવલજ્ઞાન પામશે. (ગણધર, તીર્થકર, આચાર્ય) ૮ ત્રિવિક્રમ મુનિ _ ઉપર કેવલજ્ઞાન પામશે. (મેરુ પર્વત, રાજ સિંહાસન, શત્રુંજય) ૯ સીમંધર સ્વામીનું કેવલજ્ઞાન કલ્યાણક આપણી ચોવીસીમાં છે. (ગઈ, આ, આવતી) ૧૦ રામ _ _ ભવમાં કેવલજ્ઞાન પામ્યા. (પછીના, તેજ, ત્રીજા) ૧૧ આ અવસર્પિણીમાં સૌથી પહેલા કેવલજ્ઞાન પામ્યા * (મરૂદેવા, ભરત, ઋષભદેવ) ૪૩
SR No.008954
Book TitleGyan Dipak Pragatavo Part 2
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy