Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith
Catalog link: https://jainqq.org/explore/036422/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાંતિદેવાચાકૃત બોધિચર્યાવતાર [અધ્યાપક ધર્માનંદ કોસંબી સંક્ષિપ્ત અનુવાદ] સંપાદક સુકુલભાઈ કલાથી છે ? ગુજરાત વિદ્યાપીઠ અદાલા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જયંતી માળા- 2 શાંતિદેવાચાર્ય કૃત બોધિચર્યાવતાર 4 અધ્યાપક ધર્માનંદ કેસંબીને સંક્ષિપ્ત અનુવાદ] સંપાદક મુકુલભાઈ કલાથી ==== જીગર જી ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૧૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ 026/65 પ્રકારક મગનભાઈ પ્રભુદાસ દેસાઈ મહામાત્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪ ving JinShasan મુદ્રક જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ–૧૪ 026763 anmandir@kobatirth.org સર્વ હક ગૂજરાત વિદ્યાપીઠને સ્વાધીન છે. પહેલી આવૃત્તિ, ઈ. સ. 1955 પ્રત 1,500 એક રૂપિયે માર્ચ, 1955 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન બધિચર્યાવતાર'નું આ દેહન મૂળ “પુરાતત્ત્વ' માસિકમાં વાધ્યાય રૂપે સ્વ. શ્રી. ધર્માનંદજીએ આપ્યું હતું. આટલાં વરસ સુધી તે એમાં જ છૂટક પડી રહ્યું હતું. તેમાંથી પુસ્તક રૂપે હવે એ પ્રગટ થાય છે, એ આનંદની વાત છે. આ રીતે પ્રગટ કરવાની પ્રેરણા શ્રી. ધર્માનંદજીના મિત્ર બને ગુણાનુરાગી શ્રી. લાડે આપી કહેવાય. ધર્માનંદજીના દેહાંત બાદ તેમની એક સ્મારક સમિતિ બની છે, તેમાં શ્રી. લાડ છે. તે સમિતિ એમનું સાહિત્ય મરાઠીમાં છપાવે છે. “બોધિચર્યાવતાર'નું ઉપર્યુક્ત દોહન પુસ્તક રૂપે છપાવવું, એવી એમણે મને " સૂચના રી. તે મેં મારાં આવાં કાર્યોના સાથી ભાઈ ગોપાળદાસ પટેલને હી. તેમણે કહ્યું કે, એ કામ કરવા જેવું છે, અને પડી રહ્યું છે, તે જરૂર પૂરું કરી શકાય. તેમણે એમાં શ્રી. મુકુલભાઈને રસ નેતા કર્યા. મુકુલભાઈએ પં. સુખલાલજીને એમાં ખેંચ્યા. પંડિતજી શર્માનંદજીના પુરાતત્ત્વ મંદિર સમયના સાથી; તેમણે સહર્ષ એમાં સાથ આપ્યું અને આ અનુવાદને ફરી સાંભળી જઈ અભ્યાસપૂર્ણ પિઘાત લખાવી પોતાના સદગત સાથીનું જાણે કે તર્પણ કર્યું; મને એ લખી આપીને આ આવૃત્તિને શોભા અપી અમને આભારી ર્યા. મુકુલભાઈએ ધર્માનંદજીનું ટૂંકું જીવનચરિત જોડી આપી, આ સ્તકને વળી વધારે ઉપયોગિતા અપી. એમ આ ચોપડી તૈયાર ઈને છેવટે પુસ્તક રૂપે ગુજરાતી અભ્યાસી વર્ગને મળે છે, એ રાનંદની વાત છે. સ્વ. ધર્માનંદજીને વિદ્યાપીઠ સંસ્થા પર પ્રેમસંબંધ ભારે હતો. -લીય વાર તે એકાંતમાં અભ્યાસ તથા લેખન ઈ કરવાને માટે દ્યાપીઠમાં આવીને રહેતા. એમના બેએક અંતિમ પ્રબંધ અહીંયાં રહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ એમણે તૈયાર કરેલા અત્યારે તે નથી ત્યારે આ એમની મરણોત્તર પ્રસિદ્ધ થતી પ્રસાદીને નિમિત્તે એની નોંધ લઉં છું. * શ્રી. લાડને પણ અત્રે આભાર માનું છું. વાચક જોશે કે, પુસ્તકના પૂઠા ઉપર બે ચિત્રો મૂક્યાં છે. તે શ્રી. લાડની પ્રેરણા છે. આ ચિત્રો એમની સમિતિ તરફથી પ્રગટ થતા ધર્માનંદ સાહિત્યનાં પુસ્તકોને માટે તેમણે કરાવ્યાં છે. તે ચિત્રોને ગુજરાતીમાં પણ લેવાની સૂચના કરી તેમના બ્લૉક અમને વાપરવા આપ્યા, તેની અહીં સાભાર નોંધ લઉં છું. આ પુસ્તક “શ્રી રાજચંદ્ર જયંતી માળા’ના બીજા મણુકા તરીકે પ્રગટ થાય છે. તેને પહેલે મણકે “આત્મસિદ્ધિશાસ્ત્ર” પણ ત્રી. મુકુલભાઈ એ જ તૈયાર કર્યો હતો. એ પરથી તે ગુજરાતી વાચકોને પરિચિત છે. તે વિદ્યાપીઠના સેવક હોઈ તેમનો આભાર માનવો ન ઘટે. છતાં પ્રેમ અને ઊલટથી શ્રમ લઈને આ કામ તેમણે કરી આપ્યું તેની મિત્રભાવે નોંધ લઉં છું. શ્રી ધર્માનંદજી, એમના નામ પ્રમાણે, એક ધર્માત્મા હતા. “બહુજનહિતાય, બહુજનસુખાય " ધર્મ કાર્ય કરતા રહેવામાં જ તેમને આનંદ હતો. અને એ એમણે પોતાની અપાર વિદ્વત્તા અને સતત અભ્યાસની વિભૂતિ દ્વારા, સાહિત્ય રચીને સને આપ્યો છે. આ પુસ્તકથી તેમાં ઉમેરો થાય છે, તે વાચકોને આવકારપાત્ર થશે એવી આશા છે. 15-3-55 અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન પ્રસ્તાવના [ અ. ધર્માનંદ કોસંબી] શ્રી. ધર્માનંદ કેજસં બીજી [મુકુલભાઈ કલાથી ] શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કોસંબીજી [પંડિત સુખલાલજી] બાધિચર્યાવતાર 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ - એ કહેલો ન દશા “ઝ પ્રસ્તાવના [‘બેધિચર્યાવતાર'ના શ્લોક પુરાતત્ત્વ”માં સ્વાધ્યાય રૂપે પ્રસિદ્ધ થયા હતા તે વખતે શ્રી. ધર્માનંદજીએ લખેલી આ પ્રસ્તાવના છે. સંપ૦] બોધિ એટલે જગત ઉદ્ધારક તત્ત્વજ્ઞાન. તે માટે જે પ્રાણ પ્રયત્ન કરે છે તે બોધિસત્વ. તેની ચર્યા એટલે આચરણને બોધિચર્યા કહે છે. તેની ચર્યામાં અવતાર એટલે પ્રવેશ તે બોધિચર્યાવતાર. અહીંયાં તેને અર્થ બોધિસત્વના આચરણમાં પ્રવેશ કરી આપનાર ગ્રંથ એવો થાય છે. પાલિ ગ્રંથમાં બેધિસરવે પ્રાપ્ત કરવાની દશ પારમિતાઓ કહેલી છે. તે આ પ્રમાણે - દાનશીલ, નક્કમ્ય, પ્રજ્ઞા, વીય, શાન્તિ, સત્ય, અધિકાન, મૈત્રી અને ઉપેક્ષા. પણ મહાયાન ગ્રંથમાં છ પારમિતાઓ મળી આવે છે - દન, શીલ, ક્ષાતિ, વીર્ય, ધ્યાન અને પ્રજ્ઞા. સત્યને શીલમાં; નષ્કમ્ય, મૈત્રી અને ઉપેક્ષાને ધ્યાનમાં; અને અધિષ્ઠાનનો વિર્ય પારમિતામાં સમાવેશ થતો હોવાથી ઉપરની દશ પારમિતાઓનો આ છમાં સમાવેશ થઈ શકે છે. બધિચર્યા એટલે આ છ પારમિતાઓનું જ વર્ણન હોવું જોઈએ. પરંતુ શાતિદેવાચાર્યો ભિક્ષુઓ માટે આ ગ્રંથ લખેલ હોવાથી તેમાં દાન પારમિતાને વિશેષ મહત્ત્વ આપ્યું નથી. શીલ એટલે ભિક્ષુઓએ પાળવાના નિયમ. તે સર્વ ભિક્ષુઓ જાણતા જ હોય, એટલે તેને વિસ્તાર ન કરતાં શીલપાલનને માટે અતિ આવશ્યક સ્મૃતિ ઉપર જ આચાર્યે વિશેષ ભાર દીધો છે. પાંચમો પરિચ્છેદ આ સ્મૃતિ ઉપર જ છે. અને અહીંથી જ બોધિસત્વની ચર્ચાને ખરે આરંભ થાય છે એમ સમજવું જોઈએ. બાકી રહેલી ચાર પારમિતાઓનું વર્ણન અનુક્રમે બે-૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. Page #7 -------------------------------------------------------------------------- ________________ બેધિચર્યાવતાર એની આગળના ચાર પરિચ્છેદમાં કરેલું છે. છેવટના પરિચ્છેદનું નામ પરિણામ પરિચ્છેદ” છે. અહીંયાં “પરિણામ” શબ્દનો અર્થ “પિતાના.. પુણ્યના સર્વ પ્રાણીઓને ભાગીદાર કરવાએ સમજવો. આશરે સોળ વર્ષ પહેલાં બેધિચર્યાવતારના કેટલાક લે કે મારા પર સ્મરણ માટે એક વહીમાં મેં લખી રાખ્યા હતા. તેમાં થોડો ફેરફાર કરી તે અહીંયાં સ્વાધ્યાયરૂપે આપવામાં આવે છે. આને ગુજરાતી અનુવાદ કરવામાં મારા મિત્ર શ્રી. રસિકલાલ પરીખે મદદ કરી છે.* - પુરાતત્વ પૃ૦ 2; અંક 3; ધર્માનંદ સબી વૈશાખ પૂર્ણિમા સં. 1980. * કેટલાક શ્લોને અનુવાદ સરળ અને વધારે સ્પષ્ટ કરવા માટે પંડિત સુખલાલજી તથા ભાઈશ્રી ગોપાળદાસ પટેલની સહાયથી તેમાં થોડા ઘણા સુધારા : કર્યા છે. જેમ કે, 4, 6, 16, 17, 18 ઇત્યાદિ. વળી કેટલેક રથળે બૌદ્ધ પરિભાષા સમજવા માટે નીચે ટિપ્પણુ ઉમેર્યું છે. સંપા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી. ધર્માનંદ કોસંબીજી શ્રી. ધર્માનંદ કોસંબીજનું જીવન એટલે આપબળે ઉન્નતિ સાધવાની અનિરુદ્ધ સાધના. એમના જીવનનું અનુશીલન કરવાથી કેટલાયે દુર્દેવી પણ ઉત્સાહી તરુણોને પ્રેરણાત્મક બેધ તથા નવું આશ્વાસન મળ્યા વિના નહિ રહે. આજકાલના જમાનામાં ગામડાને ૨ખડેલ છોકરો હાઈસ્કૂલ કે કૅલેજની ઘરેડમાંથી પસાર થયા વિના અસાધારણ વિદ્વાન થઈ શકે છે, એ વાત કોઈના માનવામાં આવે એમ નથી. પરંતુ શ્રી. ધર્માનંદજીએ આપહિંમતથી અને સ્વાશ્રયી વૃત્તિથી એ વાત સિદ્ધ કરી બતાવી છે. તેથી “બોધિચર્યામાં પ્રવેશ માટે તેમનું ટૂંક ચરિત્ર* જાણવું એ યોગ્ય શરૂઆતરૂપ થશે. ' શ્રી. ધમાનંદજીનો જન્મ ગોવાના સાસષ્ટ પ્રાંતમાં આવેલ સાખવળ ગામે તા. ૯મી ઓકટોબર ૧૮૭૬ને દિવસે થયો હતો. તેમનાં માતાનું નામ આનંદીબાઈ હતું અને પિતાનું નામ દામોદર હતું. તેમને એક ભાઈ અને પાંચ બહેન હતી. ધર્માનંદજી સૌથી નાના હતા. ગામનાં બધાં છોકરાં કરતાં ધર્માનંદજી નબળા હતા. આઠ નવા વર્ષના થયા ત્યાં સુધી તેમને બરાબર જમતાં પણ નહોતું આવડતું. પિતાને મોઢે કેટલાક લોકો ધર્માનંદજી વિષે કહેતા કે, “આ છોકરે તમારા ઉપર ચોખ્ખો ભારરૂપ છે.” કોઈ પણ સાધારણ પિતાને પૂરેપૂરી નિરાશા ઊપજે એવા મંદ તે ધર્માનંદજી હતા જ, છતાં તેમના પિતાને આશા હતી કે તે મોટે થતાં હોશિયાર નીવડશે. એક વાર એક ગામઠી જેશીએ ભવિષ્ય ભાખેલું કે, ધર્માનંદજી મોટા વિદ્વાન થશે; જેકે ધનવાન નહીં થાય. અને આ ભવિષ્યકથન ઉપર તેમના પિતાને સંપૂર્ણ આસ્થા હતી. * શ્રી. ધર્માનંદજીએ પોતાનું આત્મચરિત્ર “આપવીતી” લખ્યું છે. તેને આધારે ઘણુંખરી માહિતી લીધી છે. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ બાધિચર્યાવતાર ધર્માનંદજીને કેળવણી આપવા માટે તેમના પિતાને ભારે હોંશ હતી. પણ કેળવણું કેમ આપવી એની તેમને ખબર નહોતી. પહેલાં તે ધર્માનંદજી ઘરમાં જ પાટી ઉપર ધૂળ નાખી તે ઉપર કક્કો ઘૂંટતા શીખ્યા. ત્યાર પછી ત્રણ-ચાર જગ્યાએ છૂટક છૂટક તેમણે વિદ્યાભ્યાસ કર્યો અને તે પાંચમા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા. * ઈ. સ. ૧૮૯૧ની આખરે કે ૧૮૯રની શરૂઆતમાં તેમને ધીરે ધીરે વાંચવાનો શોખ લાગ્યો. એમાં કોઈની કશી ખાસ પ્રેરણું નહોતી. તેમનું મન આપમેળે જ વાચન તરફ વળ્યું. વાચનના વધવા સાથે તેમને જીવન પ્રત્યે અસંતોષ પણ વધવા માંડ્યો હતો. એ. અરસામાં જ ૧૮૯૨ના જૂન માસમાં તેમનાં લગ્ન થયાં. પરંતુ તેમને અસંતોષ તે તીવ્ર બનતો જ ગયો. “મારા જેવા ઢોરે જીવતા રહેવામાં પણ શે સાર? ઝેર પીને આ દુનિયાની મુસાફરી પૂરી કરી નાખવી એ શું બહેતર નથી ?' એવા એવા વિચારે તેમને મનમાં તે કાળે ઊઠતા. એ દરમિયાન તેમણે ગામમાં જેટલાં મળી શકે તેટલાં પુસ્તક મેળવીને વાંચ્યાં. તેમને ઘેર સંત તુકારામની ગાથાની એક ચેપડી હતી. તેમનાં બહેન એમાંના અભંગ કઈ કઈ વાર વાંચતાં. તે પુસ્તક ધર્માનંદજીએ વાંચવા માંડયું. અભંગ તે વખતે તેમને ૨ચ્યા નહિ. પરંતુ પુસ્તકના આરંભમાં આપેલ તુકારામ બવાના ચરિત્રે તેમના મન ઉપર એવી તે છાપ પાડી કે, એ ચરિત્ર તે અનેક વાર વાંચી ગયા અને તેમણે તેમાંથી કેટલાય અલંગ મોઢે પણ કર્યા. આ ચરિત્રે તેમની પીડા મટાડી. તેમને થયું, “હું નિધન હોવાથી દુઃખી રહું છું, પણ તુકારામ ભુવાએ તે દેવાળાં જ કાડ્યાં હતાં ! હું અભણ છું તેથી એ વાતનો શેક કરું છું, પરંતુ તુકેબાને તે મારાથી દસમે હિસ્સે પણ ભણવાનાં સાધને નહાતાં મળ્યાં! મારું લગ્ન થયું છે તેથી હું વિમાસણમાં પડી ગયો છું, પણ તુકોબા તે બે વખત પરણ્યા હતા! દુનિયાદારીમાં મારાથી અનેક ગણી મુશ્કેલીઓ તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી. ધર્માનંદ સંધીજી હતી, છતાં પરમાર્થમાં તેમની ડાંફ કેટલી આગળ! દુનિયાનાં દુઃખ તેમને નુકસાનકર્તા ન નીવડતાં ઊલટાં લાભકર્તા જ લાગ્યાં ! તે પછી મારે જ શું કરવા શેક કરવો? વિદ્યા અને ધન મેળવતાં ન આવડ્યું તો ભલે, પણ તાબાના જેવા સણુણે પણ મહેનત કરીને કેળવતાં ન આવડે શું? વૈરાગ્યરૂપી કવચ પહેરીને સત્યનિષ્ઠા આદિ સણુરૂપી હથિયાર વડે શરીરના પરિપુ સાથે લડીશ, તે આજે નહિ તો કાલે જરૂર હું વિજયી થઈશ.” નામ કાઢવું, કીતિ મેળવવી એ બધું ભલે બાજુએ રહે, પણ તુકારામ મહારાજ જેવા સાત્વિક તે બનવું જ એમ તેમને થવા લાગ્યું. એ સમયમાં જ ધર્માનંદજીના મોટાભાઈ બહારગામ રહેવા ગયા; તેમ જ તેમના પિતાજી પણ વૃદ્ધ થઈ ગયા હતા, તેથી ઘરને બધે કારભાર ધર્માનંદજી ઉપર પડ્યો. સેળમા વર્ષથી ઘરને કારભાર તે ચલાવવા લાગ્યા. સામાજિક સુધારણા, ધાર્મિક સુધારણા વગેરે વડે દેશહિત સાધવાના મનોરથ તેમને કદી ન જ થતા એમ ન હતું. પરંતુ એ બધું મનમાં જ શમી જતું. કારણ કે તેમના ગામમાં આવી પ્રવૃત્તિઓ કરવાનો માર્ગ ખુલ્લો ન હતો. ગામના લેકે જૂની રૂઢિઓમાં જકડાઈ ગયેલા હતા. આવી સ્થિતિ વચ્ચે ધર્મસુધારણા કે સમાજસુધારણ શક્ય જ નહોતાં. છતાં બનતું કરવાને " તેમણે નિર્ધાર , કર્યો હતો. સ્વદેશીના તે ભક્ત હતા. ગોવામાં સારાં સ્વદેશી કપડાં મળતાં નહિ, એટલે તેમને જાડાં, ઢંગધડા વગરનાં કપડાં વાપરવાં પડતાં. આવા વર્તનથી તે ઘણુંખરું ગાંડામાં ખપતા. સંસ્કૃત શીખવાને તેમને ઘણો શોખ હતો. પણ તે શીખવાની સગવડ ન હોવાથી તથા ઘર છોડીને લાંબે વખત દૂર દેશ રહેવું એ પણ અશક્ય હોવાથી તે બને એમ નહોતું. પણ ડોભાંડારકરના સંસ્કૃત પુસ્તકનું મરાઠી ભાષાંતર લાવીને ધર્માનંદજી તે ભણી ગયા અને તેમણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ બોધિચર્યાવતાર “રઘુવંશ'ના બીજા સર્ગમાંથી પચીસ ત્રીસ કે મોઢે કર્યા. પણ એટલાથી સંસ્કૃતિનું જ્ઞાન કેટલું મળે? બાકી, મરાઠી વાચન સતત ચાલુ હતું. જ્ઞાનેશ્વરી, મોરોપંતનું ભાગવત, આગરકરના નિબંધ, વર્તમાનપત્ર, માસિકની વાર્તાઓ વગેરે જે કંઈ મળી આવે તે વાંચવું એ તેમને ક્રમ હતે. એ કાળે આત્મોન્નતિ માટે આ સિવાય બીજું કશું સાધન નહોતું. આખરે આ સ્થિતિથી થાકીને અને સંસ્કૃત શીખવાના ઉદ્દેશથી 1894 માં ધર્માનંદજી કોલ્હાપુર ગયા. ત્યાં તે મહાલક્ષ્મીના મંદિરમાં ઊતર્યા. પરંતુ વૃદ્ધ પિતાજી ખૂબ યાદ આવવા લાગ્યા. ભિક્ષા માગીને ગુજરાન ચલાવવા જેટલી તેમની હિંમત ન ચાલી. અંતે ગાંઠે હતા તે પૈસા ખૂટ્યા એ પહેલાં જ તે કેલ્હાપુર છોડી મડગાંવ પાછા ફર્યા. આ તરફ આઠ દસ દિવસ સુધી તેમની કશી ભાળ ન લાગવાથી તેમના પિતાજી પણ મડગાંવ આવ્યા હતા. પિતાજીએ તેમને કહ્યું : “જો તું ફરી વેળા આમ ઘર છોડી જ રહીશ, તે તારી શેધ માટે મારે પણ આટલી વયે ઘર છોડી ભટકવું પડશે. આ વાતને વિચાર કરીને તેને ઠીક લાગે તેમ કર.” ધર્માનંદજીએ ત્યારથી ઘર છેડી જવાનો વિચાર તજી દીધો. પરંતુ થોડા વખત પછી પાછું એમનું મન મેળું પડયું; એટલે તે પાછા ઘર છોડીને ગોકર્ણ ચાલ્યા ગયા. ત્યાં અજાણ્યા પ્રદેશમાં નિર્વાહનું સાધન ન જડવાથી તે પાછા ઘેર આવ્યા; પણ તેમના મનની વ્યથા ઓછી ન થઈ. એક દિવસ તે. તે જંગલમાં જ બેસી રહ્યા અને પછી કોઈની પણ સાથે વાતચીત ન કરતાં એક ઓરડીમાં પુરાઈ રહેવા લાગ્યા. . થોડા વખત પછી તા. ૨૮મી ઓગસ્ટ ૧૮૯૮ને રોજ લકવાના ઉથલામાં તેમના પિતાજીનું એકાએક અવસાન થયું. ધર્માનંદજીની સ્થિતિ પણ તે વખતે જુદી જ હતી. દુનિયાના વ્યવહારમાં કેમે કર્યું ચિત્ત ચોંટે જ નહિ. આગલે વર્ષે ધર્માનંદજીએ “બાલબધ” નામના માસિકમાં ભગવાન બુદ્ધનું ચરિત્ર વાંચ્યું હતું. ત્યારથી જ બુદ્ધ ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી. ધર્માનંદ કોસંબી તેમની વધારે શ્રદ્ધા બેસતી ગઈ. તેમને દુનિયાદારીને જેમ જેમ કંટાળો આવતો ગયે, તેમ તેમ તેમની આ શ્રદ્ધા દઢ થવા લાગી. “બુદ્ધ જ મારું સર્વસ્વ છે', એમ તેમને લાગવા માંડ્યું. બુદ્ધની મૂતિ કલ્પી . તેનું ધ્યાન ધરવું અને પેલા માસિકમાં છપાયેલું ચરિત્ર ફરી ફરી વાંચવું એ ક્રમ તેમણે ચાલુ રાખે. અને જીવતો રહ્યો તો બીજું બધું છોડી બુદ્ધના ધર્મનું જ્ઞાન સંપાદન કરીશ, એવો દઢ સંકલ્પ તેમણે કર્યો. ચાહે તેટલાં સંકટ આવે, ચાહે તેટલાં દુઃખ ભોગવવાં પડે, પણ બુદ્ધના ઉપદેશનું જ્ઞાન મને થયું એટલે મારો જન્મારે સાર્થક છે, એમ તેમને લાગવા માંડયું. 1898 ના નવેંબરના અરસામાં તેમને ખબર પડી કે, કોચીનના સારસ્વત લેકેએ ત્યાં એક નવી શાળા શરૂ કરી છે. એટલે ત્યાં જઈને અંગ્રેજી ભણીને તે મારફતે બુદ્ધ વિષે થોડું ઘણું જ્ઞાન મેળવવું, એવો વિચાર કરીને ધર્માનંદજી 31 મી જાનેવારી 1899 ને દિવસે આગબોટ રસ્તે મેંગલેર ગયા. પણ ત્યાંથી પંદર જ દિવસમાં તે પાછા ઘેર આવ્યા. પછી તેમણે દક્ષિણ તરફની મુસાફરીને ખ્યાલ છેડી ઉત્તર તરફ જવાનો વિચાર કર્યો. પૂના એ મહારાષ્ટ્રનું કેન્દ્ર, એટલે ત્યાં કંઈ ને કંઈ સગવડ થશે, એમ તેમને લાગ્યું. એટલે 1899 ના નવેંબરના છેલ્લા અઠવાડિયામાં તે મડગાંવ ગયા. ત્યાં તેમના એક સગા પાસેથી વાટખર્ચાના પચીસેક રૂપિયા ભેગા કરીને, એક તાંબાને લેટ તથા શેતરંજી એટલે જ સામાન સાથે લઈને, તે પૂના જવા ઊપડ્યા. પૂના જવામાં તેમને ખાસ હેતુ તે એ જ હતો કે, દિવસે કારકુનનું કે એવું બીજું કંઈ કામ કરી નિર્વાહ કરવો અને કેાઈ શાસ્ત્રી પાસે રહી સંસ્કૃતિને અભ્યાસ કરવો. પણ એમાં તે ફાવ્યા નહિ. - ભાંડારકરને પણ મળીને એ બાબતમાં તેમણે યથાશક્તિ પ્રયત્ન કર્યો હતો. બુદ્ધ ધર્મને અભ્યાસ કરવો છે, એ વાત ડ૦ ભાંડારકરને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ બેધિચર્યાવતાર તેમણે પ્રથમથી જ કહી હતી. ડો. ભાંડારકરે તેમને સમજાવ્યું કે, આ દેશમાં બુદ્ધ ધર્મનું જ્ઞાન મેળવવાનું મુશ્કેલ છે. એને સારુ તે નેપાળ કે સિલોન જવું જોઈએ. ધર્માનંદજીએ હવે નેપાળ ભણી જવાનો નિર્ધાર કર્યો. તેમણે એક ભાઈ પાસેથી બાર રૂપિયા ઉછીના લીધા. બે કપડાં પીળાં રંગાવી આયાં હતાં તે પરિધાન કરી અને શિખાસૂત્રને ત્યાગ કરી, તા. 1 લી માર્ચ 1900 ને રોજ રાત્રે બાર વાગ્યા પછી ઊપડતી ટ્રેનથી તેમણે પૂના છોડયું. પૂનાથી તે ઈંદેર થઈ જેમ તેમ કરીને ગ્વાલિયર પહોંચ્યા. - - ગ્વાલિયરની કોલેજમાં જઈ ત્યાંના શાસ્ત્રીને સંસ્કૃત શીખવવા તેમણે વિનંતી કરી. પણ તે તેણે સ્વીકારી નહિ. તો પણ ધર્માનંદજીએ આ બાબતમાં જાતઉદ્યમથી જે કંઈ બની શકે એમ હતું તે કરવામાં કશું બાકી રાખ્યું નહિ. છેવટે ગ્વાલિયરથી કાશી જવાને તેમણે નિશ્ચય કર્યો. પરંતુ કાશીમાં સંન્યાસીની માફક રહેવું શક્ય નહોતું. કારણ, ગ્વાલિયરના શાસ્ત્રીબુવાએ જેમ તેમને સંસ્કૃત શીખવવા ના પાડી, તેમ કાશીના શાસ્ત્રીઓ પણ કરે એ બીક હતી જ. એટલે તેમણે યજ્ઞોપવીત અને શિખા ધારણ કર્યા. તારીખ ૨૦મી સપ્ટેમ્બરને જ તે કાશી પહોંચ્યા. ત્યાં તે શેણુવીમઠમાં રહ્યા. અન્ન છત્રમાં જમીને તે ગંગાધર શાસ્ત્રીના મુખ્ય શિષ્ય નાગેશ્વર પંત ધર્માધિકારી પાસે સંસ્કૃત શીખવા લાગ્યા. અનછત્રમાં તેમને ખૂબ કષ્ટ વેઠવું પડતું અને અપમાન પણ સહન કરવું પડતું હતું. એવામાં ૧૯૦૧ના માર્ચ આખરે કાશીમાં મરકી શરૂ થઈ એક દિવસ ધર્માનંદજી તાવમાં સપડાયા. પણ નીલકંઠ ભટજી નામના . એક જોડીદાર વિદ્યાથીની સારવારથી તે બચી ગયા. ધર્માનંદજીનાં ધોતિયાં તદ્દન ફાટી ગયાં હતાં. હવે એકાદ મહિને પણ તે વડે ચલાવવું મુશ્કેલ હતું. નવો જોતી જેટ લાવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust, Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી. ધર્માનંદ કસબીજી ક્યાંથી? તેમની પાસે અમરકોષનું એક પુસ્તક હતું. એક ગુંસાઈને તેની જરૂર હતી, તેથી એ તેમણે સવા રૂપિયે તેને વેચી દીધું. તેમાંથી એક રૂપિયો ને બે આના આપી તેમણે પંચિયાંને એક જેટો લીધો. પણ એ જે બહુ બહુ તો બે ત્રણ મહિના જ કામ આપે એ હતો. આખરે તેમણે એવો નિશ્ચય કર્યો કે, અન્ન છત્રમાંથી જ એક પૈસે તેલનો મળે છે, તે તેલમાં ન ખરચતાં બચાવે. અને એમ બે અઢી મહિને એકાદ રૂપિયે થાય, એટલે તેનું નવું પંચિયું લેવું. પણ દીવો શામાંથી બાળવો ? અંતે તેમણે અને તેમના સાથી વિદ્યાથી નીલકંઠે ઠરાવ્યું કે, રાત્રે દીવે વાંચવાને બદલે મોઢે જેટલું આવડતું હોય તેનું પુનરાવર્તન કરી જવું. આમ તેમણે અંધારું વેઠીને પૈસા સંઘરવા માંડ્યા. એ બંનેએ આ રીતે ચાર ચાર આના એકઠા કર્યા. એવામાં મડગાંવમાં રહેતા પંઢરીનાથ વાળંદ તરફથી એક રજિસ્ટર " કરેલ કાગળ આવ્યો. તેમાં દશ રૂપિયાની નોટ હતી ! આમ એક ગરીબ માણસે ધર્માનંદજીને અણધારી મદદ મોકલાવી, જે તેમને શિયાળામાં બહુ ઉપયોગી થઈ પડી. . કાશીવાસ દરમ્યાન દુર્ગાનાથ નામના એક નેપાળી વિદ્યાથી સાથે તેમની મૈત્રી થઈ. દુર્ગાનાથ જ્યારે પિતાને ઘેર નેપાળ જવા તૈયારી કરવા લાગ્યું, ત્યારે ધર્માનંદજીને યાદ આવ્યું કે, ડો. ભાંડારકરે કહ્યું હતું કે, બૌદ્ધધર્મનું જ્ઞાન મેળવવા માટે નેપાળ જવું જોઈએ. એટલે આ તકનો લાભ લઈ તે પણ દુર્ગાનાથ સાથે નેપાળ જવા તૈયાર થયા. પરંતુ નેપાળમાં બૌદ્ધધર્મની ખેદજનક સ્થિતિ જોઈને તેમનું મન ઉદ્વિગ્ન બની ગયું. નેપાળમાં રહેવામાં કશો લાભ નથી, એમ તેમને લાગ્યું. પણ હવે જવું ક્યાં ? બૌદ્ધધર્મની શોધ થઈ શકતી નથી, તો પછી દુનિયામાં આવીને પણ શું કરવું? આવા વિચાર તેમને આવવા લાગ્યા અને કેટલાક વખત સુધી તે સાવ વિચારશન્ય બની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ બેધિચર્યાવતાર ગયા. તેમણે પછી નેપાળમાંથી પાછા ફરવાનો વિચાર કર્યો. તેમને તે વખતે એકાએક યાદ આવ્યું કે, જે હું બુદ્ધગયા જાઉં, તો દૈવવશાત કેઈ બૌદ્ધ સાધુ જાત્રાએ ત્યાં આવી ચડ્યો હોય, તે તેની પાસેથી બૌદ્ધ ધર્મનું જ્ઞાન કઈ રીતે સંપાદન કરવું એ જાણી શકાશે. એટલે તે નેપાળથી બુદ્ધગયા જવા ઊપડ્યા. ધર્માનંદજી ગયા પહોંચીને ત્યાંથી બુદ્ધગયા ગયા. બુદ્ધગયા બૌદ્ધોના તાબામાં હશે, એમ ધર્માનંદજી માનતા હતા; પણ ત્યાં તે જુદું જ જોવા મળ્યું. ત્યાં મઠ તે એક મહંતના તાબામાં હતા. બીજે દિવસે ધર્માનંદજી બુદ્ધમંદિર જેવા ગયા. બુદ્ધની મૂર્તિના કપાળમાં એક મોટું ત્રિપુંડ કરેલું હતું! એ જોઈને તે નવાઈ પામ્યા. મંદિરની પાસે ધર્મપાલ નામના બૌદ્ધ ભિક્ષુ રહે છે, એવું તેમણે સાંભળ્યું હતું. એટલે તેમને મળવા તે ઉસુક હતા. પરંતુ ધર્મપાલ ત્યાં ન હતા. ત્યાં એક બીજે ભિક્ષુ હતું. તેણે કહ્યું કે, ધમપાલ તો સિલોન છે. ધર્માનંદજી હજી સુધી જાણતા ન હતા કે, પાલિ ભાષા કયા પ્રકારની છે. તેમણે પેલા ભિક્ષને એ વિષે પૂછ્યું, એટલે તેણે પિતાની પાસેના સિંહલી લિપિમાં લખાયેલા એક બૌદ્ધગ્રંથમાંથી કેટલાંક વાક્યો વાંચી સંભળાવ્યાં. તે સાંભળીને ધર્માનંદજી અત્યંત આનંદ પામીને બોલ્યા : “પાલિ ભાષા તે લગભગ સંત જેવી જ છે. તે શીખતાં મને જરાય વાર નહિ લાગે.” પિલા ભિક્ષુએ ધર્માનંદજીને સલાહ આપી કે, “તમે સિલેન જાઓ તો ત્યાં મોટમોટા પંડિત છે. તે તમારી બધી શંકાઓનું સમાધાન કરી તમને બૌદ્ધ ધર્મગ્રંથ શીખવશે.” ધર્માનંદજીએ કહ્યું : “હું સિલેન જવા તૈયાર છું. પણ મારી પાસે એક પૈસો પણ રહ્યો નથી! તે પછી હું સિલેન કઈ રીતે જાઉં ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી. ધર્માનંદ કસબીજી ' આ સાંભળીને પેલા ભિક્ષુએ તેમને કલકત્તે જઈ ત્યાં આવેલી મહાબોધિ સભા” આગળ પિતાની ઈચ્છા દર્શાવવા કહ્યું. ત્યાંથી ખૂબ મુશ્કેલીએ તે કલકત્તા પહોંચ્યા. પછી કલકત્તાથી તે સિલેન ગયા. ત્યાં ધર્મપાલને મળ્યા. ધર્માનંદજીને અંગ્રેજી કે સિલેનની ભાષા નહોતી આવડતી, એટલે બધું કામ ઈશારાથી જ તે કરતા. સિલેનમાં ધર્માનંદજી વિદ્યોદય વિદ્યાલયમાં રહી બૌદ્ધ ધર્મને અભ્યાસ કરવા લાગ્યા. પરંતુ સિલેનમાં ખાવાની તેમને ખૂબ મુશ્કેલી પડવા લાગી. કારણ કે સિલેનના લેકે માંસમચ્છીને ખાસ ઉપયોગ કરે, જે ધર્માનંદજી કદી ખાઈ શકે નહિ. સિલેનમાં તેમણે શ્રામણેરની દીક્ષા લીધી. તેમણે બૌદ્ધ ધર્મના અભ્યાસની સાથે સાથે અંગ્રેજી ભાષા પણ શીખવાનો પ્રયત્ન કર્યો. સિલેનમાં તે વખત દરમ્યાન ધર્મદાસ નામને એક પંજાબી વિદ્યાર્થી અભ્યાસ અર્થે આવ્યા. તે આવતાંવેંત સિંહલી લેકેના ખાણથી કંટાળી ગયો. તેણે ધર્માનંદજીને કુશિનારાની ધર્મશાળાની માહિતી આપી અને કહ્યું કે, તમે હિંદુસ્તાન જઈ ત્યાં ભણવા જશે. તે સગવડ મળશે. ધર્માનંદજી પણ સિલેનમાં બીમારીથી કંટાળી ગયા હતા અને તેમને ત્યાંનું ખાવાનું પણ માફક આવતું ન હતું. એટલે તેમણે કુશિનારા જવાનું નકકી કર્યું. ધર્માનંદજી સિલેનથી મદ્રાસ આવ્યા અને ત્યાં બૌદ્ધાશ્રમમાં ઊતર્યા. પરંતુ તેમને માટે કલકત્તા જવા જેટલી વ્યવસ્થા કઈ કરી શક્યું નહિ. એટલે થોડે વખત તે મદ્રાસમાં જ રહ્યા. પરંતુ ત્યાંને ખોરાક પણ તેમને માફક ન આવ્યો. એવામાં મદ્રાસમાં રહેતા કેટલાક બરની વિદ્યાર્થીઓ સાથે તેમની ઓળખાણ થઈ તે લેકોએ ધર્માનંદજીને બ્રહ્મદેશ જવાનું કહ્યું. બ્રહ્મદેશમાં અસંખ્ય વિહારે છે. એટલે ત્યાં જવાથી અભ્યાસ પણ સારી રીતે થઈ શકશે. વળી બ્રહ્મદેશ જવા માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ 12 * બેધિચર્યાવતાર ભાડાની જોગવાઈ કરવાનું પણ એ વિદ્યાર્થીઓએ માથે લીધું. એટલે ધર્માનંદજી બ્રહ્મદેશ જવા તૈયાર થયા. મદ્રાસથી આગબોટમાં બેસી તે રંગૂન પહોંચ્યા અને બૌદ્ધવિહારમાં રહેવા લાગ્યા. ત્યાં તેમને એક જર્મન થામણેર જોડે મિત્રાચારી થઈ. તેનું નામ જ્ઞાનત્રિલોક હતું. તેની સાથે ધર્માનંદજીને ઠીક ફાવી ગયું. રંગૂનમાં ધર્માનંદજીએ બૌદ્ધભિક્ષુની દીક્ષા લીધી. રંગૂનમાં પણ ખરેકની હાડમારીને કારણે તેમની તબિયતને ભારે ધક્કો પહોંચ્યો. અતિસારને રેગ વારંવાર લાગુ પડવા લાગે. એટલે બ્રહ્મદેશ છોડી તે કુશિનારા જવા વિચારવા લાગ્યા. પરંતુ બ્રહ્મદેશને બૌદ્ધ લેકે તેમને એ બાબતમાં મદદ કરવા તૈયાર ન થયા. તે વખતે ચટગાંવના કેટલાક બૌદ્ધ વેપારી રંગૂનમાં રહેતા હતા. તેમની જોડે ધર્માનંદજીને ઘેરી ઓળખાણ હતી. એ લેકેને તેમણે પોતાનો વિચાર જણાવ્યું, એટલે તેઓ તેમને કલકત્તા સુધીનું આગબેટનું ત્રીજા વર્ગનું ભાડું આપવા કબૂલ થયા. ધર્માનંદજી રંગૂનથી કલકત્તે આવી, બૌદ્ધભિક્ષુને વેશે કુશિનારા તરફ જવા ઊપડ્યા. ૧૯૦૪ના જાનેવારી માસમાં તે કુશિનારા પહોંચ્યા. ત્યાં તેમણે એક બે અઠવાડિયાં ધર્મશાળાની ઓરડીમાં એકાંતમાં ગાળ્યાં, અને બીજા બે અઢી મહિના બુદ્ધના મંદિરની પાછળના ખંડેરમાં ઊગેલા એક જંગલી ઝાડ નીચે પસાર કર્યા. ૧૯૦૪ના એપ્રિલમાં ધર્મપાલ જાપાન, અમેરિકા વગેરે દેશ ફરીને કાશી આવ્યા. ત્યાં તેમણે એક ઔદ્યોગિક શાળા સ્થાપવા પ્રયત્ન કર્યો. તેમના એક બે કાગળ ધર્માનંદજી ઉપર આવ્યા. એટલે ધર્માનંદજી કાશી જઈ તેમને મળ્યા. કાશીમાં બૌદ્ધધર્મશાળાની નજીકના એક વડ નીચે તેમણે એક બે અઠવાડિયાં ગાળ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી. ધર્માનંદ કસબીજી પછી ધર્માનંદજીએ રાજગૃહ, શ્રાવસ્તી, કપિલવસ્તુ, લુબિનીવન વગેરે બૌદ્ધક્ષેત્રોની યાત્રા પણ કરી. ત્યાર બાદ કુશિનારા પાછા આવીને તે બ્રહ્મદેશ ફરીથી જવા ઊપડ્યા. - ૧૯૦૪ના જાનેવારીથી ૧૯૦૬ના જાનેવારી સુધીનાં બે વર્ષ તેમણે દેશાટનમાં વીતાવ્યાં. ચિત્તની એકાગ્રતા કરવાને ધીરે ધીરે મહાવરે થવાથી “અભિધમ” જેવા અઘરા ગ્રંથો પણ ભણી જવામાં તેમને વાર ન લાગી. ફુરસદના વખતમાં અનેક પાલિ ગ્રંથ તેમણે વાંચ્યા. “વિશુદ્ધિમાર્ગના આરંભના એક બે ભાગ તો તેમણે બે ત્રણ વખત વાંચ્યા. આ ઉપરાંત અનેક પ્રદેશે જોવાની અને અનેક સ્થવિરોના સમાગમની તેમને તક મળી અને તે દ્વારા દુનિયાને ઠીક અનુભવ મળે. ગોવા છોડ્યું ત્યારથી તે બ્રહ્મદેશ છોડી ૧૯૦૬ના જાનેવારીમાં કલકત્તે આવ્યા, ત્યાં સુધી તેમના દિવસે શિક્ષણમાં જ વીત્યા એમ કહી શકાય. આ બધા સમય બૌદ્ધ ધર્મનું જ્ઞાન મેળવવું, એ એક જ ધ્યેય તેમની આંખ સામે હતું. પરંતુ હવે બૌદ્ધ ધર્મના જ્ઞાનનો પ્રચાર કરવા સારુ કંઈક મહેનત કરવી જોઈએ, એવી ઇચ્છા તેમને થવા લાગી. કલકત્તે આવ્યા પછી ઉમરાવતી જઈ ત્યાં થોડે વખત રહેવું અને પછી બને તો પૂના તરફ જઈ કંઈક મહેનત કરી જેવી, એવો વિચાર તેમણે કર્યો. પરંતુ કલકત્તે આવ્યા પછી જુદી જ રીતે એ વિચાર અમલમાં મુકાતે ગયે. - કલકત્તામાં શ્રી. હરિનાથ દે વગેરે મોટા વિદ્વાનોના પરિચયમાં તે આવ્યા. હરિનાથ દે તે એમની પાસે પાલિ શીખ્યા પણ ખરા. પછી ધર્માનંદજીને સિકીમ તરફ જઈને બૌદ્ધ ધર્મને વધારે પરિચય મેળવવાનું મન થયું. એટલે તે સિકીમ ગયા. * સિકીમથી તે કલકત્તા પાછા આવ્યા. ત્યાં ૧૯૦૬ના ઑગસ્ટ મહિનાની 15 મી તારીખે નેશનલ કોલેજ ઊઘડી ત્યારથી ધર્માનંદજી ' ત્યાં પાલિના અધ્યાપકનું કામ કરવા લાગ્યા. નેશનલ કોલેજના આચાર્ય P.P. Ac. Guncatnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ બધિર્યાવતાર ' શ્રી અરવિંદ ઘોષ હતા. પણ ટૂંક વખતમાં જ “વંદે માતરમ' પત્રના કેસમાં તેઓ પકડાયા. ધર્માનંદજીને પણ પછી કલકત્તામાં બરાબર ફાવ્યું નહિ. એટલે ૧૯૦૬ના ઓકટોબરમાં તેમણે ગોવા જવાને વિચાર કર્યો. કલકત્તાથી તે મુંબઈ આવ્યા. ડો ભાંડારકર વગેરેને મળ્યા. ત્યાંથી ગોવા ગયા. એવામાં કલકત્તા યુનિવર્સિટીનું નિમંત્રણ * આવવાથી પત્ની સાથે તે કલકત્તા આવ્યા. કલકત્તામાં તે દરમ્યાન શ્રી. સયાજીરાવ ગાયકવાડ આવ્યા હતા. તેમની ધર્માનંદજીએ મુલાકાત લીધી. શ્રી. સયાજીરાવે તેમને વડોદરા આવવાનું નિમંત્રણ આપ્યું. પરંતુ ધર્માનંદજીને બ્રહ્મદેશ જવાનું થયું. બ્રહ્મદેશથી કલકત્તા આવી છેવટે તે પૂના રહ્યા. ત્યાં “વિશુદ્ધિમાર્ગ અને ઘણે ભાગ તેમણે દેવનાગરી લિપિમાં લખી કાઢયો. “બધિચર્યાવતાર'નું મરાઠી ભાષાંતર લખ્યું. અને વચ્ચે વડોદરામાં જુદી જુદી જગ્યાએ પાંચ વ્યાખ્યાન આપ્યાં, તેમાંનાં ત્રણ વ્યાખ્યાને “બુદ્ધ, ધર્મ અને સંધ” નામે પુસ્તકરૂપે છપાઈને પ્રસિદ્ધ થયાં છે. ૧૯૧૦ના ફેબ્રુઆરી મહિનામાં ડો. વલ્સ તરફથી તેમના ઉપર અમેરિકા આવવાનો કાગળ આવ્યો. હાવર્ડ યુનિવર્સિટીમાં સ્વ. મિ. વરને શરૂ કરેલ “વિશુદ્ધિમાર્ગ'ના સંશોધન કાર્યને અંગે તેમની મદદની જરૂર હતી. એટલે ધર્માનંદજી અમેરિકા ગયા. પાછા સ્વદેશ આવ્યા. અમેરિકાથી પાછા ફર્યા બાદ ધર્માનંદજીએ પિતાના પિતાનું કરજ ફેડયું. અને નિર્વાહ ચલાવવા સિવાય પૈસા ભેગા કરવાની હવે કશી જ ઈચ્છા ન હોવાથી તેમણે પૂનામાં ડેક્કન એજયુકેશન સોસાયટી માં જોડાઈ જરૂરજોગા વેતન પર કામ કરવા માંડયું. વળી તેમણે ડો. ભાંડારકરના વખતમાં માથાકૂટ કરીને પાલિ ભાષાને મુંબઈ યુનિવર્સિટીમાં પણ દાખલ કરાવી. તેમની તે ભાષાની અદ્વિતીય વિદ્વત્તાને કારણે તેમને પાલિ ગ્રંથના સંપાદનકાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી. ધર્માનંદ કસબીજી અંગે ફરીને 1918-22, 1926-27 અને ૧૯૩૧-૩ની સાલ દરમ્યાન અમેરિકાનું નિમંત્રણ મળ્યું હતું. વળી અધ્યાપન-કાર્ય અંગે રશિયાની લેનિનગ્રેડ યુનિવર્સિટીમાં પણ ૧૯૨૯-૩૦માં રહ્યા હતા અને ત્યાં પ્રો. શેરબસ્કીને તેમણે બૌદ્ધ ગ્રંથના સંપાદનકાર્યમાં મદદ કરી હતી. દરમ્યાન પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં પાલિના અધ્યાપક તરીકે છ વર્ષ (1912-18) કામ કરીને શ્રી. રાજવાડે, શ્રી. બાપટ વગેરે જેવા કેટલાક સારા પાલિ વિદ્વાન તેમણે તૈયાર કર્યા. ૧૯૨૨માં અમેરિકાથી પાછા આવી ત્રણ વર્ષ તે “ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિરમાં જોડાયા, અને ત્યાં તેમણે અધ્યાપન તેમ જ લેખન કાર્ય કર્યું. ૧૯૨૭માં અમેરિકાથી પાછા આવ્યા બાદ પણ તે ગૂજરાત વિદ્યાપીઠમાં ફરીથી રહ્યા, ત્યારે તેમણે બીજાં બેએક ઉપયોગી પુસ્તકો તૈયાર કર્યા.* ૧૯૩૦માં રશિયાથી તે પાછા આવ્યા ત્યારે તે દાંડીકૂચને ઐતિહાસિક જમાનો આવી ગયો હતો. ધર્માનંદજી તરત સત્યાગ્રહી સ્વયંસેવક તરીકે મુંબઈ ખાતે જોડાયા અને ૧૯૩૦માં વિલેપારલેમાં તેમને દોઢ વર્ષની સખત કેદની સજા થઈ. જોકે, તે સજા પાછળથી ગેરકાયદેસર કરતાં બે માસમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૯૩૪ની સાલમાં છએક મહિના બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અતિથિ તરીકે રહ્યા બાદ તે કાશી વિદ્યાપીઠમાં પિતાને માટે બાંધી આપેલા મકાનમાં રહેવા લાગ્યા. પછી મુંબઈના મિલ * શ્રી ધર્માનંદજીનાં ગુજરાતીમાં નીચે મુજબ પુસ્તકે પ્રસિદ્ધ થયાં છેઃ બુદ્ધ, ધર્મ અને સંઘ (1911); બુદ્ધલીલા સારસંગ્રહ (1923) [ પછી એ જ પુસ્તક “બુદ્ધલીલા” નામે પ્રસિદ્ધ થયું છે.]; ધમ્મપદ (1924); આપવીતી, સમાધિમાર્ગ, બૌદ્ધસંઘને પરિચય (ત્રણે પુરત 1925); સુત્તનિપાત, ભગવાન બુદ્ધના પચાસ ધર્મસંવાદ [મઝિમનિકાચ! (બંને પુરતો 1931); બુદ્ધચરિત, હિંદી સંસ્કૃતિ અને અહિંસા (બંને પુરત 1937); અભિધર્મ (1944). છે. મા તાર/NR પર ન મe ના પૈર નાના નગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ બધિચર્યાવતાર મજૂરમાં કામ કરવાને માટે શ્રી. જુગલકિશોર બિરલાની મદદથી તેમણે “બહુજન વિહાર ”ની ઈ. સ. 1937 માં સ્થાપના કરી હતી. પછી છેવટના દિવસોમાં તે સંસારત્યાગી ભિક્ષુકની રીતે સારનાથ, કાશી વિદ્યાપીઠ, ગૂજરાત વિદ્યાપીઠ વગેરે ઠેકાણે મુખ્યત્વે અધ્યયન-અધ્યાપન, લેખન ઈત્યાદિ કાર્યો શક્તિ અનુસાર કરતા રહ્યા હતા. તેમ કરતાં પણ તેમનું શરીર જ્યારે કામ દેતું મંદ પડવા લાગ્યું, ત્યારે તેમને થયું કે, હવે મારું જીવનકાર્ય પૂરું થવા આવ્યું છે. એટલે પોતે ત્યાગેલાં સગાંસંબંધી કે નવા ઊભા થયેલા નેહસંબંધીના ઉપર પિતાના મરણોન્મુખ શરીરની સારવારને બોજો ન પડે એ ઇરાદાથી તેમણે આમરણાંત અન્નત્યાગ કર્યો. જોકે, ગાંધીજીની સલાહથી, અને તેમનું કહેવું તો માથે ચડાવવું જ જોઈએ એ ભાવનાથી ધર્માનંદજીએ 19 ઉપવાસ કરીને પારણું કર્યું. પછી કાશીમાં આવી સ્વાથ્ય મેળવી તે વર્ધા ગયા. ભિલુજીવન ગાળનારે સગાંસંબંધીને આશ્રય છેવટની વેળાએ પણ શા માટે રાખવો, એમ વિચારી ગાંધીજીના સેવાગ્રામ આશ્રમમાં તે ગયા હતા. ત્યાં તેમણે શાંતિથી, સ્વસ્થતાથી અને નિરાગ્રહી વૃત્તિથી જેઠ સુદ પૂર્ણિમાને રોજ એટલે કે ૧૯૪૭ના જૂન માસની ચેથી તારીખે દેહત્યાગ કર્યો. આમ આપબળે પિતાની ઉન્નતિ સાધીને તથા બૌદ્ધધર્મના મિશનરીનું ધગશભર્યું કાર્ય અંત સુધી કરીને સાધુ પંડિત શ્રી. ધર્માનંદ કોસંબીજીએ પોતાના જીવનને સાર્થક કર્યું. મુકુલ કલાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કોસંબીજી બૌદ્ધ વિદ્વાન શાંતિદેવાચાર્ય, તિબેટના ઇતિહાસકાર તારાનાથના કહેવા પ્રમાણે, સૌરાષ્ટ્રના નિવાસી હતા. એમની જીવનવિષયક અન્ય માહિતી કેટલી યથાર્થ છે અને કેટલી અધૂરી છે તેની ચોકસાઈ કરવાનું કામ સરળ નથી. પણ એટલું ખરું કે, તે લગભગ સાતમા સૈકામાં થયેલા. મને એમનો સીધો પરિચય એમના બે ગ્રંથો દ્વારા થયેલ છે. એમના ત્રણ ગ્રંથે પૈકી “સૂત્રસમુચ્ચય” મેં જોયો નથી. કદાચ સંસ્કૃતમાં અદ્યાપિ સુલભ પણ નથી. પરંતુ “શિક્ષા સમુચ્ચય” અને બોધિચર્યાવતાર " એ બે ગ્રંથે એકાધિક વાર સાંભળ્યા છે. “શિક્ષા સમુચ્ચય” તે અનેક મહાયાની સંસ્કૃત ગ્રંથનાં અવતરણે અને નામોલ્લેખોથી ભરપૂર છે. એ જોતાં મારા મન ઉપર ન ભૂંસાય એવી છાપ એ પડી છે કે, શાંતિદેવ બહુશ્રુત અને મહાયાન પરંપરાના અસાધારણ વિદ્વાન હતા. અહીં શાંતિદેવના “શિક્ષાસમુચ્ચય ’માંના ભિક્ષુ માટે માંસ કર્યો છે કે નહીં એ વિષેના, વિચારનો નિર્દેશ કરે ઉચિત ધારું છું. તે ઉપરથી તેમની સમન્વયલક્ષી દૃષ્ટિનો પણ ખ્યાલ આવશે. બૌદ્ધ પરંપરામાં ચર્ચા હતી કે, બુદ્ધ માંસભક્ષણ કર્યું હતું કે નહીં. સ્થવિરવાદી ‘પક્ષ એનું સમર્થન કરતા. કેટલાક મહાયાની ભિક્ષુઓ તેને અર્થ જુદી રીતે વટાવી માંસભક્ષણનો વિરોધ કરતા. “લંકાવતાર” જેવાં સૂત્રોમાં માંસનો નિષેધ છે; છતાં બીજા મહાયાનીઓ એ નિષેધ ન માનતા. એવી વિવાદ-ભૂમિ વખતે શાંતિદેવે “શિક્ષા સમુચ્ચય'માં એ પ્રશ્નને યોગ્ય , ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. તેઓ કહે છે કે, કોઈ અસાધારણ સમાધિમાર્ગપ્રચારક ભિક્ષુ માંસસેવન વડે બચી જતો હોય, તે અપવાદ તરીકે ઔષધની જેમ એનો ઉપયોગ કરી શકાય; પણ સામાન્ય નિયમ પ્રમાણે તે માંસ વર્ષ ગણવું જોઈએ. 17 બે–૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ 'બેધિચર્યાવતાર * આ નિર્ણય આપતી વખતે શાંતિદેવે અનેક બૌદ્ધ ગ્રંથને : આધાર લીધે છે. મેં શાંતિદેવના આ વિચારની તુલના ન પરંપરામાં એવા જ વિષયને લગતા વિવાદના નિર્ણય વખતે મારા એક નિબંધમાં કરી છે; જે નિબંધ હિંદીમાં “શ્રી જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ” (કાશી) તરફથી પ્રકાશિત થયેલી પત્રિકા નં. 14-15 રૂપે પ્રસિદ્ધ થયો છે. - શાંતિદેવને બીજો ગ્રંથ છે “બોધિચર્યાવતાર'. તે છે પદ્યબંધ. એના ઉપરની અનેક ટીકાઓ પૈકી માત્ર પ્રજ્ઞાકરમતિની પંજિકા મુદિત છે તે જોઈ છે. બોધિર્યાવતાર'ના દશ પરિચ્છેદ છે, ને તે પ્રવાહબદ્ધ સંસ્કૃત પદ્યરચના છે. પ્રજ્ઞાકરમતિએ પંજિકામાં જે શાસ્ત્રદહન અને સૂક્ષ્મ ચર્ચાઓ ગોઠવી છે, તે “બધિર્યાવતાર'ની મહત્તામાં ખરેખર વધારો કરે છે. “બધિચર્યાવતાર ”ને નવો પરિચ્છેદ તત્ત્વજ્ઞાનથી પરિપૂર્ણ છે. અને એ ત્યવાદીનું માયાવાદીને મળતું તત્ત્વજ્ઞાન તત્ત્વને અનેક વિચારબિંદુઓ પૂરાં પાડે છે. પરંતુ શાંતિદેવની વેગભરી કવિતાશક્તિ તે પારમિતાઓના વર્ણનમાં મુક્ત વિચરે છે. તે ઉત્તમ કાવ્યને આસ્વાદ પૂરો પાડવા ઉપરાંત ઉત્ક્રાંતિશીલ જીવન જીવવાની વ્યવહારુ પ્રેરણું આપે છે. આધ્યાત્મિક સાધકે કયા કયા ગુણોને કઈ કઈ રીતે વિકાસ કરવો, એ બધું કાવ્યમાં તાદશ રજૂ થાય છે. જોકે, શાંતિદેવ બૌદ્ધ ભિક્ષ હોઈ તેમની પ્રસ્તુત કવિતા બુદ્ધ અને બોધિસત્વ જેવાં સાંપ્રદાયિક નામ સાથે સંકળાયેલી છે. પરંતુ એનો ભાવ તદ્દન અસાંપ્રદાયિક છે. એટલે કોઈ પણ સાધક પિતાને ઈષ્ટ એવા ઉપાસ્યને નજર સામે રાખી તે ક્રમને જીવનમાં ઉપયોગ કરી શકે. આ રીતે જોતાં શાંતિદેવે વર્ણવેલી પારમિતાઓ એ માનવમાત્રે " સાધવા જેવી સિદ્ધિઓ છે. શાંતિદેવે પિતાની કવિતામાં મહાયાન ભાવના રજૂ કરી છે. મહાયાન ભાવના એટલે માત્ર પિતાના મોક્ષમાં કે પિતાની દુઃખ-મુક્તિમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ શાંતિદેવાચાર્ય અને અધ્યાપક સંબી સંતોષ ન માનતાં સમગ્ર જગતની મુક્તિ માટે ભાવના સેવવી અને પ્રયત્ન કરવો તે. એ કારણે જ શાંતિદેવ કહે છે કે, જે જગતનાં પ્રાણીઓ દુઃખમાં ગરક હોય અને નરકવાસીઓ વેદના અનુભવતા હોય, તો નીરસ મોક્ષની મારે કશી જરૂર નથી. તેથી જ શાંતિદેવ સમત્વની ભાવનાની ખિલવણી કરવા માટે કહે છે કે, પ્રારંભમાં બીજા અને પિતા વચ્ચે આદરપૂર્વક સમતાની ભાવના પોષવી; તે એવી રીતે કે, મારે પિતાએ સુખદુઃખ બધાંનાં સરખાં છે એમ સમજી બધાને પોતાની જ પેઠે ગણવાં. ખરી રીતે તથાગત બુદ્ધ બ્રહ્મવિહારરૂપે મૈત્રી આદિ ચાર ભાવનાઓને ભારપૂર્વક વારંવાર ઉપદેશ કર્યો, ત્યારે તેમણે સમગ્ર વિશ્વમાં મૈત્રીયુક્ત ચિત્તને ભરી દેવાનું કહ્યું અને એવી મૈત્રીને પરિણામે જગતવ્યાપી કરુણા આચરવાનું પણ કહ્યું. શાંતિદેવ એ જ બ્રહ્મવિહારના તંતુને મહાયાન ભાવના રૂપે પિતાની કવિતામાં ગૂંથે છે. જેમ ગાંધીજીની દૈનિક પ્રાર્થનામાં– न त्यहं कामये राज्यं न स्वर्ग नापुनर्भवम् / . कामये दुःखतप्तानां प्राणिनाम् आतिनाशनम् // –એ મૈત્રી અને કરુણાપૂર્ણ ભાવના આવે છે, તેમ જ શાંતિદેવે બધિર્યાવતાર'માં એવી ભાવના કવી છે. “બોધિચર્યાવતાર વાંચતાં એ છાપ નથી પડતી કે શાંતિદેવ ત્યવાદી છે; પણ છાપ એ ઊઠે છે કે, તેમની ધગશ આખા વિશ્વનું કલ્યાણ કરવાની છે અને તે માટે જોઈતા સદ્ગણ કેળવવાની છે. અધ્યાપક કસબીજી આમ તે સ્થવિરમાર્થી બૌદ્ધ પરંપરાના અનન્ય અભ્યાસી અને પાલિ વાલ્મયના પારદશી વિદ્વાન હતા. પણ તેમનામાં મેં જે મૈત્રી અને કરુણા વૃત્તિનો ઉદ્રક જાતે અનુભવ્યો. છે, તેની શાંતિલના તેવા ઉદ્રક સાથે તુલના કરું છું તે કહ્યા સિવાય 1. સરખાવે - " બોધિચર્યાવતાર 'આઠ પરિચ્છેદ, લોક 10108. 2. “ધિચર્યાવતાર' આઠમો પરિચ્છેદ, બ્લેક 90 અને 94. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ બધિચર્યાવતાર રહી નથી શકાતું કે, કોસંબીજ ખરા અર્થમાં મહાયાની હતા અને જાણે કે શાંતદેવનું નવું સ્વરૂપ ન હોય! આવી કોઈ અકળ સમાનતાને લીધે જ કોસંબીજનું ધ્યાન “બેધિચર્યાવતાર' તરફ ગયેલું. અને તેમણે તેને મરાઠી ભાષામાં અનુવાદ ઈ. સ. ૧૯૦૯ના અરસામાં કરેલે. ત્યાર બાદ ઈ. સ. ૧૯૨૪ના અરસામાં કોસંબીજીએ “બોધિચર્યાવતારના કેટલાક શ્લેકે 'ગુજરાતી અનુવાદ સાથે “પુરાતત્વમાં પ્રસિદ્ધ કર્યા હતા. તે બ્લેક અનુવાદ સાથે આ પુસ્તિકામાં નવું સંસ્કરણ પામે છે. “પુરાતત્ત્વ” એ ત્રમાસિક હતું; વળી તે હાલ સૌને સુલભ પણ ન હોય. એટલે એ બ્લેક ગુજરાતી અનુવાદ સાથે લઘુ પુસ્તિકા રૂપે સૌને સુલભ થાય છે એ બહુ અગત્યનું છે. તે દૃષ્ટિએ ગૂજરાત વિદ્યાપીઠની સૂચનાથી શ્રી. મુકુલભાઈએ આ સંસ્કરણ તૈયાર કર્યું છે; અને તે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાળાના બીજા મણકા રૂપે પ્રસિદ્ધ થાય છે તે પણ યોગ્ય છે. શ્રીમદ્ પિતે આધ્યાત્મિક સાધક હતા. તેમને મન સગુણોની જ કિંમત હતી, અને તેમનું મન સંપ્રદાયથી પર હતું. એટલે તેમના નામ સાથે આવું એક લઘુ પણ નિત્યપાઠ્ય પુસ્તક ગૂજરાત વિદ્યાપીઠ પ્રસિદ્ધ કરે તે આવકારદાયક છે. હું એમ માનું છું કે, ધર્મની ઉત્તરોત્તર વધતી જતી વ્યાપક ભાવના સાથે આ પારમિતાએનો પૂરેપૂરો સુમેળ છે. વિન્ટનિત્રે શાંતિદેવ વિષે લખ્યું છે. તેમણે બધિચર્યાવતાર'ને લક્ષીને જે વર્ણન કર્યું છે, તે તેમના મન ઉપર શાંતિદેવ વિષે કેવી અસર થયેલી અને પુરાવો છે. આવા એક ગ્રંથનું સળંગ ભાષાંતર ગુજરાતીમાં હોય તે તે ઈચ્છવા જેવું છે; પણ એવો સમય આવે તે પહેલાં પ્રસ્તુત લઘુ પુસ્તિકા ગુજરાતી વાચકોને શાંતિદેવ તરફ આકર્ષિત કરશે એ નિઃશંક છે. 4. ggol A History of Indian Literature Vol. II P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ શાંતિદેવાચાર્ય અને અસાપની જન્મ, 26 મહાયાની ભાવનાની આપણા દેશના અનેક સંપ્રદાય ઉપર ભારે અસર થઈ છે. ભગવદ્ગીતા ખરી રીતે ભાગવત પરંપરાને આશરી અનાસક્ત કર્મવેગને ઉપદેશ કરે છે, ત્યારે તે પિતાની રીતે આવી ભાવના જ ઉપસ્થિત કરે છે. તે એ જ રીતે શાંતિદેવ પછી લગભગ સો વર્ષ બાદ થયેલ સુપ્રસિદ્ધ જૈન આચાર્ય હરિભદ્ર ૫ણુ મહાયાની ભાવનાથી રંગાયેલા છે. આમ તે જૈન પરંપરા વૈયક્તિક મેક્ષવાદી જ રહી છે. તેમ છતાં શાંતિદેવ જેવાના ગ્રંથોમાંની મહાયાની ભાવનાએ હરિભદ્રનું મન જીયું લાગે છે. આને પુરાવો એમના “ગબિંદુ” ગ્રંથમાં છે. હરિભદ્ર જૈન પરંપરાસંમત ભિન્નગ્રંથી અર્થાત જેણે મેહગ્રંથી તેડી હોય એવા સમ્યફદષ્ટિ સાધકની બૌદ્ધસંમત બોધિસત્ત્વ સાથે તુલના કરે છે, અને કહે છે કે, જે ભિન્નગ્રંથી સાધક જગદુદ્ધારનો સંકલ્પ કરે, તે તે તીર્થકર - સર્વોદ્ધારક–થાય છે; અને જે સ્વજન આદિનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ કરે તે તે ગણધર– તીર્થકરને અનુગામી –થાય છે; અને જે પિતાના જ ઉદ્ધારને સંકલ્પ કરે છે તે મુશ્કેવલી–માત્ર આત્મ-કલ્યાણ કરનાર–થાય છે.' ' હરિભદ્રનું આ કથન સ્પષ્ટ સૂચવે છે , આત્મોદ્ધારની ભાવના કરતાં સર્વોદ્ધારની ભાવના એ જ ચડિયાતી અને સ્પૃહણીય છે. આ ભાવનાનું બીજું નામ એ જ મહાયાન ભાવના. એક રીતે હરિભદ્ર તુલના કરી, પણ બીજી રીતે મહાયાન ભાવનાનું પ્રાધાન્ય દર્શાવ્યું છે જૈન પરંપરાએ પણ ધડે લેવા જેવું છે. હવે રાજકારણ, સમાજકારણ કે અર્થકારણ એકેએક ક્ષેત્રમાં સંકુચિત થયે પિસાય તેમ નથી. એવી સ્થિતિમાં જે ધર્મ પણ પંથ અને સંપ્રદાયની સંકુચિત સીમાઓમાં પુરાઈ તદનુસારી જ વિચારઆચાર કરે છે તે પણ હવે ટકી ન શકે. ગાંધીજીએ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં મહાયાની માનસ જીવી બતાવ્યું છે, અને આજે આપણે જોઈએ 1. જુઓ “યોગબિંદુ', બ્લેક ર૮૩ થી ર૯૦. P.P.. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ 22 બેધિચર્યાવતાર છીએ કે આચાર્ય વિનોબા એ ભાવનાને કેવી રીતે વિકસાવી રહ્યા છે તેમ જ કેવી રીતે જીવી બતાવે છે. આવી અનુકૂળ પરિસ્થિતિમાં પ્રસ્તુત લઘુ પુસ્તિકાનું મૂલ્ય વધારે અંકાશે એ નિઃશંક છે, અને તે રીતે “આત્મસિદ્ધિ” પછી આ પુસ્તકની પસંદગી સવેળાની છે. એમ તે શ્રી. મુકુલભાઈએ કસબીજીનું જીવનચરિત સંક્ષેપમાં જુદું આપ્યું છે. એમની “આપવીતી " અને બીજી સામગ્રીને આધારે એ ચરિત ટૂંકમાં પણ કોસંબીજી વિષે બધી જરૂરી માહિતી પૂરી પાડે છે. કોસંબાજીનું જીવન જે વાંચે તેને નિરાશા તો સ્પર્શી જ ન શકે. નિરાશા અને અંધકારના ઊંડા ખાડામાંથી સતત સ્વપ્રયને કસબીજી કેવી રીતે પ્રકાશના માર્ગ ઉપર આવ્યા અને અનેકેના ગુરુ બન્યા એનું ચિત્ર એમના સંક્ષિપ્ત જીવનચરિતમાંથી પણ અવગત થાય છે. એટલે તે વિષે અહીં મારે કાંઈ લંબાવવું નથી. તેમ છતાં, તેમની સાથે મારે જે અનેક વર્ષો લગી સતત પરિચય રહ્યો, તેમની પાસે મેં જે કાંઈ બૌદ્ધ શાસ્ત્રો વિષે મેળવ્યું, અને છેલ્લે ૧૯૪૬માં તેમના અનશનના સાક્ષી થવાનો પ્રસંગ આવ્યો, તે બાબત કાંઈક લખું તો તે વાચકને ઉપયોગી પણ થશે; અને એમના જીવન અંગે કેટલીક હજી લગી કદાચ અજ્ઞાત રહેલી બાબતો પ્રકાશમાં આવશે. ઈ. સ. ૧૯૧૭માં એમને ઘેર જ હું પૅનામાં કોસંબીજને પ્રથમ વાર મળે, જ્યારે કૃપલાનીજી પણ હતા. ચર્ચા અહિંસાથી શરૂ થઈ અને મારો ઘણું વખત પહેલાંથી બૌદ્ધ પિટક ગુરમુખથી શીખવાને સંસ્કાર જાગે. પણ એ વાત તે વખતે ત્યાં જ રહી. ૧૯૨૨માં કસબીજી ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ મંદિર ખાતે જોડાયા. મને આ તક મળી. મેં પણ ગૂજરાત વિદ્યાપીઠમાં રીતસર જોડાવાનું નક્કી કર્યું. હાથમાં લીધેલ કામ ઉપરાંત કસબીજી પાસે બૌદ્ધ ગ્રંથનું અધ્યયન શરૂ કર્યું. સાથે રહેવાનું, જમવાનું અને ફરવાનું હેવાથી કોસંબીજની અનેક વિષયસ્પર્શી વિવેદી પ્રતિભાને પણ લાભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કોસંબીજી 23 મળતે ગયો. કોસંબીજી તે વખતે વિદ્યાપીઠ માટે અમુક પુસ્તક તૈયાર કરતા હતા. મરાઠીમાં લખે અને તેનો ગુજરાતી અનુવાદ પણ સાંભળે. હું તે લગભગ બધામાં સાક્ષી બનતો અને એમની પાસે શીખેલ અભિધમ " જેવા ગ્રંથને વર્ગ પણ લેત. 1925 સુધી આમ ચાલ્યું. ફરી 1927 થી ર૮ સુધીમાં તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે પણ આવો જ ક્રમ ચાલ્યા. કોસંબીજી શાસ્ત્રાભ્યાસી તે હતા જ. પણ તેમની ઇતિહાસ અને સંશોધનની દષ્ટિ બહુ સ્પષ્ટ હતી. વિશેષતા એમની એ હતી કે, તેઓ પિતાને સત્ય લાગે અને સમજાય એ વાત અપ્રિય હોય તેય મિત્રો કે બીજા મળનારને કહેતાં કદી ખમચાતા નહીં. તેથી કેટલીક વાર અને કેને વિરોધ પણ વહારતા. પણ દરેક જણ સમજી જતો કે કસબીજી છે ચેખા દિલના. એટલે પાછું અનુસંધાન થતાં વાર ન લાગતી. કોસંબીજને જે મળે તે તેમના પ્રત્યે આકર્ષાય. ગુજરાતમાં રહ્યા પછી કોસંબીજને મહારાષ્ટ્ર કરતાં જુદો જ અનુભવ થયો. તેઓ કહેતા કે, મહારાષ્ટ્ર હઠી અને દુરાગ્રહી છે, જ્યારે ગુજરાતમાં એવું તત્ત્વ ઘણું ઓછું છે. તેથી તેમણે ગુજરાતમાં અનેક વર્ગના અનેક મિત્રે મેળવ્યા. ફરી કોસંબીજને અને મારો મેળાપ કાશીમાં થયો. તેઓ છ માસ માટે હિંદુ યુનિવર્સિટીમાં આવી રહ્યા. પંડિત માલવિયાજી તેમને આગ્રહ કરી લાવેલ. પણ કોસંબીએ ત્યાં કોઈ વ્યવસ્થા ન જોઈ તેમની પાસે કોઈ શીખનાર જ નહીં. એક વાર તેમણે માલવિયાજી અને ધ્રુવજી એ બંનેની ખબર પણ લીધી. છેવટે મેં તે નકકી કર્યું કે, મારે એમને ઉપયોગ કરવો. ત્યાંના પુસ્તકાલયના એક ખંડમાં સિલેની, બરમી, સિયામી અને રોમન લિપિમાં મુદ્રિત બધા જ બૌદ્ધ પિટક-ગ્રંથે તેમની ટીકા સાથે સામે રાખ્યા. મેં એ ક્રમ રાખ્યો કે કે એક ગ્રંથ ન ભણતાં હું પૂછું તે ઉપર કોસંબીજી બૌદ્ધ મંતવ્ય કહે. મેં ઉમાસ્વાતિના તત્વાર્થને આધારે નિત્યનવા શાસ્ત્રીય પ્રશ્નો પૂછવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ બેધિચર્યાવતાર માંડ્યા. અને કોસંબીજી તે પ્રશ્ન પરત્વે બૌદ્ધ પાલિ વાલ્મમાં કાંઈ છે કે નહીં, તથા હોય તે તે શું છે એ શોધી ઉત્તર આપવા લાગ્યા. ના વખતે કોસંબીજની અસાધારણ સ્મૃતિ અને પ્રજ્ઞાને મને પરિચય થ. પૂછું કે, જૈન નય અને નિક્ષેપના સ્થાનમાં બૌદ્ધ ગ્રંથોમાં શું છે? તે કોસંબીજી ડી વારમાં જ પ્રથમ મેઢેથી કહી દે કે આને ઉત્તર આવો છે અને અમુક ગ્રંથમાંથી મળશે. પછી તરત જ એ બૌદ્ધ ગ્રંથોના અંબારમાંથી કોઈ ને કોઈ ગ્રંથમાંથી મને પોતે કહેલ વાતને પુરાવો કાઢી આપે. મારા સહચારી ભાઈ ખુશાલદાસ તે પુરાવાનું સ્થાન લખી લે. આમ રોજ સવારે બે કલાક વિદ્યાવ્યાસંગ ચાલે. મારી ધારણ એ હતી કે કોસંબીજના બૌદ્ધ જ્ઞાન-ખજાનામાંથી મળે તેટલી વસ્તુ મેળવી, નેંધી લઈ, ક્યારેક જૈન અને બૌદ્ધ મંતવ્યને તુલનાત્મક અભ્યાસ રજૂ કરે અને સાથે સાથે વૈદિક નેની પણ યથાસંભવ તુલના કરવી. કસબીજીએ સામગ્રી એટલી ? બધી આપી હતી કે જે એ ગુમ થયેલ નોટ હજી પણ મળી આવે, તે તુલનાને મરય સિદ્ધ થાય. આમ છ માસના સહવાસ પછી કોસંબીજી જરાક દૂર ગયા. દૂર એટલે કાશી વિદ્યાપીઠત્યાં તેમણે “હિંદી સંસ્કૃતિ આણિ અહિંસા” એ પુસ્તક લખ્યું. જ્યારે તેઓ એ પુસ્તક લખતા હતા, ત્યારે પણ અમે બંને તે અવારનવાર મળતા જ. તેઓ પિતાનું લખવાનું અને - લખેલું મને મોઢે કહી જાય અને સંમતિ માગે. વળી ક્યારેક કહે કે, મારું આ પુસ્તક કોઈ પ્રગટ નહીં કરે, એટલું જ નહીં પણ કોઈ કંપોઝ સુધ્ધાં નહીં કરે. કારણમાં તેઓ કહેતા કે, વૈદિક, બૌદ્ધ અને જૈન એ બધાની તીવ્ર સમાલોચના એમાં કરી છે. અને જે કંપોઝીટર કે પ્રકાશક હશે તે પણ કોઈ ને કઈ ઉક્ત પરંપરામાંને હોઈ મારી વિરુદ્ધ જ જશે. પણ હું હંમેશાં કહેતો કે, એવું કાંઈ નથી. દરમ્યાન તેમના મિત્ર બાબુ શિવપ્રસાદ ગુપ્તા જેઓ પથારીવશ જ હતા, તેમણે કહેલું કે, એ પુસ્તક હું હિંદીમાં કરાવી પ્રસિદ્ધ કરીશ. તેમણે હિંદી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ - - છે ! આ શાંતિદેવાચાય અને અધ્યાપક સંબીજ ર૫ અનુવાદનું કામ તેમના ઓળખીતાને આપ્યું પણ ખરું. પરંતુ મને લાગે છે કે આ બાબતમાં કોસંબાજી જ સાચા હતા. એ પુસ્તક એમ ને એમ પડી રહ્યું. અને છેવટે એને ગુજરાતી અનુવાદ ગુજરાતમાં પ્રથમ પ્રસિદ્ધ થયે; અને હિંદી અનુવાદ તે કેસંબીજના સ્વર્ગવાસ પછી જ. કાશી વિદ્યાપીઠ છોડી કોસબીજી મુંબઈના એક વિભાગ પરેલમાં બહુજન વિહારમાં પછાત જાતિને સંસ્કાર આપવા રહ્યા. જ્યારે તેમને એમ લાગ્યું કે, તેમની ગીતાની સમાલોચનાથી અમુક દાતાઓને માઠું લાગ્યું છે, ત્યારે તેમણે આપમેળે પરેલ છોડયું. પાછા અમદાવાદ અને સારનાથ આદિમાં રહી તેઓ મુંબઈ આવ્યા. પણ એમને એવો સંકલ્પ ઊો કે, હવે મારું જીવનકાર્ય મેં પૂરું કર્યું છે, ઉમર થઈ છે, વધારે કરવાનું રહ્યું નથી, તો પછી જીવન નકામું ગાળવું અને ઘડપણમાં બીજાઓની સેવા લેવી, એ આ મોંઘવારી અને ગરીબીના સમયમાં યોગ્ય નથી માટે આમરણાંત અનશન કરવું. અમે મિત્રે મુંબઈમાં એમને સમજાવવા મથતા કે, તમે હજી શક્ત છે; તમારી પાસે હજી ઘણું દેવા જેવું છે; અને તમારે સમગ્ર જીવનભાર અમે સહર્ષ વહીશું. તેમને અમારા બધા ઉપર વિશ્વાસ તે હતો. પણ પિતાના સંકલ્પથી શ્રુત થવા તેઓ તૈયાર ન હતા. તેઓ સંકલ્પના બચાવમાં જૈન પરંપરામાં જાણીતી મારણાંતિક સલ્લેખનાની વાત કરતા. અને તથાગત બુદ્ધનાં કથનમાંથી પણ ટેકે આપતા. પ્રથમ પ્રથમ કોસંબીજી જેનોની ઉગ્ર તપસ્યાના સખત વિરોધી હતા. છતાં આ વખતે તેઓ એટલું કહેતા કે, એવી મારણાંતિક તપસ્યાનું પણ જીવનમાં ક્યારેક સ્થાન છે જ. એમણે આવા વિચારથી પિતાને સંકલ્પ અડગ બનાવ્યો. ૧૯૪૬માં તેઓ અને હું ફરી કાશીમાં મળ્યા. હવે એ સંકલ્પ પાર પાડવાની ઘડી તેમને મન આવી લાગી હતી. દેશમાં રમખાણો અને જ્યાં ત્યાં મારકાપ ચાલતાં હતાં. એમનાથી આ દુઃખ સાંભળ્યું * પણ જતું નહીં. છેવટે અમે મિત્રો તેમના અડગ સંકલ્પને જોઈ મોળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ બધિચર્યાવતાર પડ્યા અને અમે વિચાર્યું કે, હવે આમને રસ્તો કરી આપવો. અનશન ક્યાં રહી કરવું, પરિચર્યામાં કોણ રહે, તે વખતે લેકે ભીડ ન કરે અને કોઈ પણ સ્થળે પ્રચાર ન થાય - આ બધા મુખ્ય પ્રશ્નો હતા. મને અને પં. શ્રી. દલસુખ માલવણિયાને એનો ઉત્તર મળી ગયે અને અમે કસબીજીને કહ્યો. સરયૂ નદીને તટે દેહરીઘાટ પાસે સ્વામી સત્યાનંદનો આશ્રમ છે. એ સ્વામી પ્રથમથી જ દલિતોદ્ધારક અને અસ્પૃશ્યતા–નિવારણના મક્કમ કાર્યકર્તા, વિદ્વાન અને વિચારક; ત્યાગી અને તપસ્વી; ગાંધીજીને પણ એવા જ પ્રિય. એમની સાથે અમારો પરિચય અમને કહેતા કે, એમના આશ્રમમાં કોસંબીજ રહીને અનશન કરે, તે એમની બધી શરતે સચવાય. સ્વામીજી કબૂલ થયા. પણ પ્રશ્ન હતો શ્રદ્ધાળ અને વિવેકી પરિચારકને. એવા એક પરિચારક પણ મળી ગયા. પ્રથમ સ્થાનકવાસી જૈન સાધુ પણ હવે નિષ્ઠાવાન લેકસેવક તરીકે જાણીતા સ્વામી ચૈતન્ય અપરામ ચૂનીલાલજી–તેમણે પરિચર્યાનું બીડું ઝડપ્યું અને અમને બધાને નિરાંત વળી. દહરીઘાટવાળા આશ્રમમાં ઉપવાસ શરૂ થયા. દિવસની નોંધ ચૂનીલાલજી અમને કાશીમાં મોકલે અને જરૂરી સાધન કાશીથી પૂરાં પડાય. કેબીજીએ વચન લીધેલું કે, આ અનશનના સમાચાર તેમનાં પુત્ર-પુત્રીઓ વગેરેને ન આપવા અને અન્યત્ર પ્રચાર પણ ન કરો. પરંતુ એ વાત ડી જ છાની રહે ? છેવટે દિલ્હી સુધી વાત પહોંચી. શ્રી. પુરુષોત્તમ ટંડનજી વગેરેની વિનવણીઓ વ્યર્થ ગઈ ગાંધીજી તરફથી ઉપવાસ બંધ કરવા માટે આવતા તારો પણ વ્યર્થ ગયા. ગાંધીજીએ સૂચના આપી કે, કોસંબીજી તેમને દિલ્હીમાં મળે. જવાબમાં કસબીએ જણાવ્યું કે, જો તમે મને અહીં આવીને અનશનની અયોગ્યતા સમજાવશે, તે હું છોડી દઈશ. પણ તે વખતે એક ક્ષણ માટે પણ ગાંધીજી દિલ્હી છોડી શકે તેમ ન હતું. આ રીતે ઉપવાસ લંબાતા ગયા. કસબીજીને કેટલાક દિવસો પછી વેદના પણ થવા લાગી. છેવટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કેસંબીજી ર૭ ગાંધીજીની વિનંતિને માન આપી, ઘણું કરી ઓગણીસમા દિવસે તેમણે અનશનથી દેહત્યાગને વિચાર પડતો મૂક્યો. તેમને પારણું કરાવ્યું અને મિત્રો તેમને કાશીમાં લઈ આવ્યા. કાશીમાં તેમની પરિચર્યા કરનાર અનેક હતા. અધ્યાપક પવારને ત્યાં તેઓ રહેતા. તેઓ કહેતા કે, જવા લાયક સ્વાથ્ય આવે તે મુંબઈ જઈશ અને ત્યાંથી વધુ. એ પ્રમાણે તેમણે છેવટે વર્ધા પાસે સેવાગ્રામમાં જ જીવન પૂર્ણ કર્યું. છેવટના દિવસોમાં કાકાસાહેબની યોજના પ્રમાણે આશ્રમવાસીઓએ તેમની સંપૂર્ણ પરિચર્યા કરી. તેમણે “પાર્શ્વનાથાચા ચાતુર્યામ ધર્મ” અને “બધિસત્ત્વ” નાટક એ બે લખેલ પુસ્તક સોંપી મને કહ્યું હતું કે, આ છપાય નહીં તોયે : એની નકલે સુરક્ષિત રહે. છેવટે આ બંને મરાઠી પુસ્તકો કાકાસાહેબની પ્રસ્તાવના સાથે ધર્માનંદજીની સ્મારક-માળામાં પ્રસિદ્ધ થયાં છે અને તે હિંદી તેમ જ ગુજરાતીમાં પ્રસિદ્ધ થવા યોગ્ય છે. કેસંબીજને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ તેમના પુત્ર કે સંબીજી જેવા જ પ્રતિભાશાળી છે અને પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં ગણિતના પ્રાધ્યાપક છે. તેમની પુત્રીઓ પણ વિદ્યામાં એક એકથી ચડિયાતી. એમની સંતતિ એમના માટે બધું કરી છૂટવા તૈયાર. તે ઉપરાંત બધી જ કેમના, બધા જ પંથના અને બધી જ કક્ષાના અનેક સામાન્ય જન, વિદ્વાન અને શ્રીમાન તેમના ચાહક; અને તે પણ કાંઈક કરી છૂટવું એવી વૃત્તિવાળા ચાહક. છતાં કસબીજી પિતાના બુદ્ધિપૂર્વક સંકલ્પથી જરા પણ ચલિત ન થયા. તેમણે બ્રહ્મદેશ, સારનાથ અને કુશિનારા આદિમાં બૌદ્ધ પરંપરાને અનુસરી સમાધિ ભાવનાઓ પણ કરેલી. તેમણે ચિત્તનિરીક્ષણનો અભ્યાસ તે એટલે બધો વધારે કે હું જ્યારે જ્યારે યોગશાસ્ત્ર અને જૈન તથા બૌદ્ધ પરંપરાના ધ્યાનમાર્ગની શાસ્ત્રીય વાતો કાઢું ત્યારે તેઓ એ વિષેનું જાણે સ્વાનુભૂત ચિત્ર જ ન હોય તેમ નિરૂપણ કરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ ર બેધિચર્યાવતાર * આવા એક વિદ્યા, પ્રજ્ઞા અને સમાધિના આરાધકનું ટૂંકું પણ પ્રેરક એવું જે જીવનચરિત આ પુસ્તિકા સાથે સંકળાયેલું છે, તેનું મૂલ્ય બધિર્યાવતાર'માં નિરૂપેલી પારમિતાઓ અંગેના પ્લેથી જરાય ઓછું નથી. વાચકે એને માણે. સરિત કુંજ, અમદાવાદ તા. 19-2-55 સુખલાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ બોધિચર્યાવતાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ 1 सुगतान्ससुतान्सधर्मकायान् प्रणिपत्यादरतोऽखिलांश्च वन्द्यान् / सुगतात्मजसंवरावतारम् कथयिष्यामि यथागमं समासात् / / 1 / / 1. બુદ્ધોને, તેમના પુત્રોને (બેધિસોને), અને તેમના ધર્મકાયને આદરથી નમસ્કાર કરી અને સર્વ પૂજ્યોને આદરથી નમી હું શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ટૂંકામાં સુગતના પુત્રના સંવરને (ચર્યાને) અવતાર કહીશ.. 1 2 न हि किंचिद् अपूर्वम् अत्र वाच्यम् ____ न च संग्रंथनकौशलं ममास्ति / अत एव न मे परार्थचिन्ता __ स्वमनो भावयितुं कृतं मयेदम् // 2 // 2. આમાં મારે કોઈ નવીન કહેવાનું નથી, તેમ જ મારામાં કોઈ રચનાકૌશલ્ય નથી; આથી જ મને (આમાં) પરોપકાર કરવાની કઈ ચિંતા નથી. મારા પિતાના મનને જ સુસંસ્કારી કરવા માટે મેં આ રચના કરી છે. 2 1. સુગતના પુત્ર : સુગત = ભગવાન બુદ્ધ, સુગતના પુત્ર = ભિક્ષુઓ. 2. સુગતના પુત્રના સંવરનો અવતાર કહીશ = ભિક્ષુકોની ચર્યામાં પ્રવેરા કેમ કરવો વગેરે બાબતો વર્ણવીશ. 31 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ હર બાધિચર્યાવતાર 3 मम तावद् अनेन याति वृद्धिम् . कुशलं भावयितुं प्रसादवेगः / अथ मत्समधातुरेव पश्येद् કરોડથ્રેનમ્ તોfજ સાર્થોડયમ્ | 3 || 3. આનાથી તો મારો પ્રસાદવેગ કુશલની ભાવના કરવા માટે વૃદ્ધિ પામે છે. જો કોઈ મારો સમાનધર્મી આને જુએ તો તેટલાથી પણ આ (પ્રયત્ન) સાર્થક થશે. 3 4 रात्रौ यथा मेघघनान्धकारे विद्युत् क्षणं दर्शयति प्रकाशम् / बुद्धानुभावेन तथा कदाचिल् જો સ્ય પુણેષુ મતિ: ક્ષ સ્થાત્ | 4 || 4. જેવી રીતે રાત્રે મેઘથી ગાઢ બનેલા અંધકારમાં વિજળી ક્ષણમાત્ર પ્રકાશ દર્શાવે છે, તેમ બુદ્ધના પ્રભાવથી ક્યારેક પુણ્યકર્મોમાં લોકેની ક્ષણભર મતિ થાય. 4 5 तद् बोधिचित्तं द्विविधं विज्ञातव्यं समासतः / बोधिप्रणिधिचित्तं च बोधिप्रस्थानम् एव च // 15 // 5. સંક્ષેપમાં તે બેધિચિત્ત બે પ્રકારનું જાણવું બધિપ્રણિધિચિત્ત અને બેધિપ્રસ્થાનચિત્ત. 15 6 गन्तुकामस्य गन्तुश्च यथा भेदः प्रतीयते / तथाभेदोऽनयो यो याथासंख्येऽत्र पण्डितैः / / 16 / / * 1. મૌધિપ્રણિિિચત્ત અને બેધિપ્રસ્થાનચિત્ત : બેધિ તરફ વળવું ચા તેને સંકલ્પ કરવો એ બેધિપ્રસિધિચિત્ત; પરંતુ એ વલણ કે સંકલ્પને અમલમાં મૂકો તે બાધિપ્રસ્થાનચિત્ત. પહેલામાં ઇચ્છા માત્ર છે, જ્યારે બીજામાં તેને અમલ છે. જેમ જવાની ઇચ્છા એ માત્ર ઇચ્છા છે; પરંતુ જવું એ પ્રયત્ન છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ 33 દ્વિતીય પરિચ્છેદ 6. જવાને ઈચ્છતા અને જતા (પુરુષ) વચ્ચે જેવો . તફાવત જણાય છે, તે તફાવત આ બન્ને (બેધિપ્રણિધિચિત્ત અને બેધિપ્રસ્થાનચિત્ત) વરચે અનુક્રમે પંડિતોએ માન્યો છે. 7 बोधिप्रणिधिचित्तस्य संसारेऽपि फलं महत् / नत्वविच्छिन्नपुण्यत्वं यथा प्रस्थानचेतस : // 17 // ___ बोधिचित्तानुशंसः प्रथमः परिच्छेदः / 7. બાધિપ્રણિધિચિત્તનું સંસારમાં તો મોટું ફળ છે, પણ પ્રસ્થાનચિત્તના જેવી તેની અખલિત પુયધારા નથી. 17 બેધિચિત્તની પ્રશંસા નામને પ્રથમ પરિચ્છેદ. દ્વિતીય પરિચ્છેદ 8 बुद्धं गच्छामि शरणं यावदाबोधिमण्डतः / धर्म गच्छामि शरणं बोधिसत्त्वगणं तथा / / 26 / / 8. જ્યાં સુધી હું સમ્યક્ સંબોધિને પામું ત્યાં સુધી હું બુદ્ધને શરણે જાઉં, ધમને શરણ જાઉં તેમ જ બોધિસત્ત્વના સંઘને શરણ જાઉં. 26 9 विज्ञापयामि संबुद्धान् सर्वदिक्षु व्यवस्थितान् / મારુરિવાવિધિસવાનું તાંત્રિક / ર૭ | 9. સર્વ દિશાઓમાં રહેલા સંબુદ્ધોને, મહાકારુણિકેને અને બોધિસત્વેને હું હાથ જોડી વિજ્ઞાપના કરું છું. 27 10 अनादिमति संसारे जन्मन्यत्रैव वा पुनः / यन् मया पशुना पापं कृतं कारितम् एव वा / / 28 / / 11 यच्चानुमोदितं किंचिद् आत्मघाताय मोहतः / તત્ સત્યર્થ યામિ પવારાન તાવિત: 21 બે-૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ ર બધિચર્યાવતાર 10-11 અનાદિ સંસારમાં અથવા આ જન્મમાં મોહને લીધે આત્મઘાત માટે મેં પશુએ જે કંઈ પાપ કર્યું હોય, કરાવ્યું હોય અને અનુમોઘું હોય તે અપરાધને યા વ્યતિક્રમને પશ્ચાત્તાપથી તપેલે હું નિવેદિત કરું છું. 28-29 12 रत्नत्रयेष्वपकारो यो मातापितृषु वा मया / - ગુરુqજેવુ વા ક્ષેત્ યવાવુદ્ધિમિ: શત: આ રૂ૦ || 13 अनेकदोषदुष्टेन मया पापेन नायकाः / ____ यत् कृतं दारुणं पापं तत् सर्वं देशयाम्यहम् / / 31 / / 12-13 ચંચળતાને લઈને શરીર, વાણી અને બુદ્ધિ વડે ત્રણ રત્નો વિષે અથવા માતપિતા વિષે જે અપકૃત્ય કર્યું હોય, બીજા ગુરુઓ વિષે અથવા બીજાઓ વિષે જે અપકૃત્ય કર્યું હોય, હે નાયકે ! અનેક દોષથી દુષ્ટ એવા મેં પાપીએ જે કંઈ દારુણ પાપ કર્યું હોય, તે બધું હું પ્રગટ કરું છું. 30-31 14 प्रियाप्रियनिमित्तेन पापं कृतम् अनेकधा / __ सर्वम् उत्सृज्य गन्तव्यम् इति न ज्ञातम् ईदृशम् // 35 / / 14. પ્રિય અને અપ્રિયના કારણથી અનેક રીતે પાપ કરાયું છે. (પણ) બધું છોડીને જવાનું છે એમ મેં જાયું નહીં. 35 15 इहैव तिष्ठतस् तावद् गतान के प्रियाप्रियाः / तन्निमित्तं तु यत् पापं तत् स्थितं घोरम् अग्रतः / / 38 / / 1. પશુએ = પશુ જેવા અજ્ઞ કે જડ એવા મેં. - 2. બૌદ્ધ સાહિત્યમાં બુદ્ધ, ધર્મ અને સંઘને ત્રિરત્ન કે રત્નત્રય કહે છે. P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ 35 દ્વિતીય પરિચ્છેદ 15. હું અહીંયાં ઊભો છું તેટલામાં જ અનેક પ્રિય અને અપ્રિય ચાલ્યા જાય છે, પણ તેમને માટે કરેલું ઘર પાપ આગળ ઊભું રહે છે. 16 इह शय्यागतेनापि बंधुमध्येऽपि तिष्ठता। મન મોઢવ્યા મર્મ છેવાના છે 42 16. અહીંયાં પથારીમાં પડેલા અને સગાંવહાલાંની વચમાં રહેતા એવા મારે એકલાએ જ મર્મસ્થાનને વીંધે એવી વેદના સહન કરવાની છે. 41 17 मया बालेन मूढेन यत् किंचित् पापम् आचितम् / / प्रकृत्या यच्च सावधं प्रज्ञप्त्यावद्यम् एव च // 64 / / 18 तत् सर्वं देशयाम्येष नाथानाम् अग्रतः स्थितः / તા:મત: પ્રાપત્ય પુનઃ પુનઃ || 6 . पापदेशना द्वितीयः परिच्छेदः / 17-18. બાળબુદ્ધિ અને મૂઢ એવા મેં જે પ્રકૃતિથી સાવદ્ય એવું દશ પ્રકારનું અકુશલ અને પ્રજ્ઞપ્તિથી–ઉપદેશથી અવધ એવું અકાલભેજનાદિ પાપ સંચિત કર્યું હોય, તે સર્વ, નાથની આગળ ઊભું રહી હું દુઃખથી બનેલો હાથ જોડી ફરી ફરી નમસ્કાર કરી પ્રકટ કરું છું. 64-65 પાપદેશના નામને બીજો પરિચ્છેદ 1. પ્રકૃતિથી સાવદ્ય અર્થાત પાપરૂપ એટલે પ્રાણહિંસા વગેરે દશ અકુશલ; પ્રજ્ઞપ્તિથી પાપરૂપ એટલે બુદ્દે શ્રમણોને જણાવેલા ભેજન વગેરેના નિયમોનો ભંગ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ 19 अपायदुःखविश्राम सर्वसत्त्वैः कृतं शुभम् / . ____ अनुमोदे प्रमोदेन सुखं तिष्ठन्तु दुःखिताः / / 1 / / 19. નરક વગેરે ગતિઓમાં અનુભવેલા દુઃખના વિશ્રામરૂપ, સર્વસોએ કરેલા પુણ્યને હું આનંદથી અનુમેદું છું; દુઃખી માણસો સુખી રહે. / 20 सर्वासु दिक्षु संबुद्धान् प्रार्थयामि कृतांजलि: / / धर्मप्रदीप्तं कुर्वन्तु मोहाद् दुःखप्रपातिनाम् // 4 // 20. દરેક દિશામાં રહેલા સંબુદ્ધને હાથ જોડી હું પ્રાર્થના કરું છું કે, મહને લઈને દુઃખમાં પડનારાઓને માટે ધર્મપ્રદીપ કરો. 21 निर्वातुकामांस्तु जिनान् याचयामि कृतांजलि: / ____ कल्पान् अनन्तस्तिष्ठन्तु मा भूद् अन्धम् इदं जगत् / / 5 / / 21. નિર્વાણ પામવાની ઇચ્છાવાળા જિનેને હું હાથ જોડી યાચું છું કે, તેઓ અનંત કો-અનંત યુગો સુધી રહો કે જેથી આ જગત અંધ ન થાય. 22 एवं सर्वम् इदं कृत्वा यन् मया सादितं शुभम् / __तेन स्यां सर्वसत्त्वानां सर्वदुःखप्रशान्तिकृत् // 6 // 22. આમ આ બધું કરીને જે કંઈ કલ્યાણ મેં પ્રાપ્ત કર્યું હોય, તે વડે, હું સર્વ સના સર્વ દુઃખને શમન કરનારે થાઉં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ 23 पृथिव्यादीनि भूतानि निःशेषाकाशवासिनाम् सत्त्वानाम् अप्रमेयाणां यथा भोग्यान्यनेकधा // 20 // 24 एवम् आकाशनिष्ठस्य सत्त्वधातोरनेकधा / भवेयम् उपजीव्योऽहं यावत् सर्वे न निर्वृताः // 21 // बोधिचित्तपरिग्रहस्तृतीयः परिच्छेदः / 23-24. સમગ્ર આકાશમાં રહેલા અસંખ્ય સત્ત્વનાં જેમ પૃથ્વી વગેરે મહાભૂતો અનેક રીતે ઉપભેગનાં સાધન બને છે, તેમ સમગ્ર આકાશમાં રહેલા સત્ત્વધાતુ, (સર્વ સન), બધા નિર્વાણ ન પામી જાય, ત્યાં લગી હું અનેક રીતે ઉપગ્ય થાઉં. 20-21 બેધિચિત્તપરિચહ નામને ત્રીજો પરિચ્છેદ ચતુર્થ પરિચ્છેદ 25 कदा तथागतोत्पादं श्रद्धां मानुष्यम् एव च / , कुशलाभ्यासयोग्यत्वम् एवं लप्स्येऽतिदुर्लभम् / / 15 / / 25. આ રીતે તથાગતને જન્મ, શ્રદ્ધા, માણસને અવતાર અને કુશલના અભ્યાસની યોગ્યતા - આ અતિ દુર્લભ હું ક્યારે મેળવીશ? 15 26 नातः परा वंचनास्ति न च मोहोऽस्त्यतः परः / यदीदृशं क्षणं प्राप्य नाभ्यस्तं कुशलं मया // 23 // 26. આ જાતની ક્ષણ પ્રાપ્ત કરીને મેં જે કુશલને અભ્યાસ ન કર્યો, તો તેના જેવી મોટી છેતરામણ નથી અને એના જે મોટે મેહ નથી. કી નારાજ હાર ન નહિ રાજા વીર બાપાના પર આ જ P.P. Ac. Gunratnasuri M.SE Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ બોધિચર્યાવતાર 27 हस्तपादादिरहितास्तृष्णाद्वेषादिशत्रवः / ___ न शूरा न च ते प्राज्ञाः कथं दासीकृतोऽस्मि तैः // 28 // ર૭. તૃષ્ણા, ઠેષ વગેરે શત્રુઓ હાથપગ વગેરેથી રહિત છે. તે શૂરાઓ પણ નથી અને ડાહ્યા પણ નથી. તેઓએ મને શી રીતે દાસ કર્યો? 28 28 सर्वे हिताय कल्प्यन्ते आनुकुल्येन सेविताः / सेव्यमानास्त्वमी क्लेशाः सुतरां दुःखकारकाः // 33 // 28. અનુકૂલતાથી સેવા કરતાં સર્વે હિતકર થાય છે. આ કલેશે તે સેવાતાં અત્યંત દુઃખકર થાય છે. 33 __ 29 इति संततदीर्घवैरिषु व्यसनौघप्रसवैकहेतुषु / हृदये निवसत्सु निर्भयं मम संसाररतिः શું ભવેત્ | 24 || 29. આ પ્રમાણે દુઃખના સમૂહની ઉત્પત્તિમાં અદ્વિતીય કારણભૂત, સતત અને લાંબા કાળના વૈરીઓ હદયમાં રહેતા હોય ત્યાં સુધી મને નિર્ભયતાથી સંસારમાં પ્રેમ કેવી રીતે થાય? રૂ૦ સરળનૈવ રિપુક્ષતાનિ गात्रेष्वलंकारवद् उद्वहन्ति / | महार्थसिद्धयै तु समुद्यतस्य દુઃલાનિ સમાન મમ વાધાનિ રૂ૫ છે , 30. (કે).કારણ વિના પણ રિપુઓના ઘા અંગ ઉપર અલંકારની માફક ધારણ કરે છે. તે મહાર્થની સિદ્ધિ માટે તૈયાર થયેલા એવા મને દુઃખ કેવી રીતે બાધક બને? 39 34 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ 34 ચતુર્થ પરિચ્છેદ 31 स्वजीविकामात्रनिबद्धचित्ताः ... कैवर्तचाण्डालकृषीवलाद्याः / शीतातपादिव्यसनं सहन्ते जगद्धितार्थं न कथं सहेऽहम् // 40 // 31. માત્ર પોતાની આજીવિકામાં જ મન ચટાડેલું હોય એવા માછીમારે, ચાંડાળા, ખેડૂતો વગેરે ટાઢ, તડકે ઇત્યાદિ દુઃખો સહન કરે છે, તે પછી જગતના હિતને માટે હું કેમ સહન ન કરું? 40 32 न क्लेशा विषयेषु नेन्द्रियगणे नाप्यन्तराले स्थिताः नातोऽन्यत्र कुह (त:) स्थिताः पुनर् इमे मनन्ति कृत्स्नं जगत् / मायैवेयम् अतो विमुञ्च हृदयत्रासं भजस्वोद्यमं प्रज्ञार्थं, किम् अकाण्ड एव नरकेष्वात्मानम् आवाधसे / / 47 // ૩ર. કલેશે વિષયે માં નથી, ઈન્દ્રિયેના સમૂહમાં નથી, બીજે કઈ સ્થાને નથી, તો પછી આ ક્યાં રહ્યા રહ્યા આખા જગતને વલોવી નાખે છે? એ માયા જ છે માટે હૃદયના ભયને છોડી દે અને પ્રજ્ઞાને સારુ ઉદ્યમ કર. નિરર્થક તું શા માટે તારી જાતને નરકમાં નાખે છે? 47 33 एवं विनिश्चित्य करोमि यत्नं यथोक्तशिक्षाप्रतिपत्तिहेतोः / वैद्योपदेशाच्चलतः कुतोस्ति भैषज्यसाध्यस्य निरामयत्वम् / / 48 / / बोधिचित्ताप्रमादश्चतुर्थः परिच्छेदः / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ બેધિચર્યાવતાર 33. આ પ્રમાણે નિશ્ચય કરીને બુદ્ધના ઉપદેશ પ્રમાણે ચાલવાના હેતુથી હું પ્રયત્ન કરું છું. દવાથી સુધરી શકે તેવો રેગી વૈદ્યના ઉપદેશથી ચલિત થાય તે (તે પ્રમાણે ન વતે તો) તે શી રીતે નીરોગી થવાને? 48 બેધિચિત્ત વિષે અપ્રમાદ નામને ચોથે પરિચ્છેદ પંચમ પરિચ્છેદ 34 शिक्षा रक्षितुकामेन चित्तं रक्ष्यं प्रयत्नतः / न शिक्षा रक्षितुं शक्या चलं चित्तम् अरक्षता / / 1 / / 34. શિક્ષાને રક્ષવાની ઈચ્છાવાળાએ ચિત્તનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ. ચંચળ ચિત્તનું રક્ષણ ન કરનારથી શિક્ષાનું રક્ષણ થઈ શકવાનું નથી. 35 अदान्ता मत्तमातङ्गा न कुर्वन्तीह तां व्यथाम् / રોતિ યામ્ કવીચાવૌ મુતરિત્તમતાન: રા 35. મનરૂપી મત્ત છટ હાથી (પરલેકમાં) - અવીચિ વગેરે નરકમાં જે પીડા કરે છે, તે કબજામાં ન રહેતા મત્ત હાથીઓ આ લોકમાં કરતા નથી. 36 बद्धश्चेच्चित्तमातङ्गः स्मृतिरज्वा समन्ततः / भयम् अस्तंगतं सर्वं कृत्स्नं कल्याणम् आगतम् / / 3 / / 36. સ્મૃતિરૂપી દોરડાથી જે ચિત્તરૂપી હાથી બરાબર બંધાય, તો સર્વ ભયને નાશ થાય અને સકલ કલ્યાણની પ્રાપ્તિ થાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ 37 व्याघ्राः सिंहा गजा ऋक्षाः सर्पाः सर्वे च शत्रवः / सर्वे नरकपालाश्च डाकिन्यो राक्षसास्तथा / / 4 / / 38 सर्वे बद्धा भवन्त्येते चित्तस्यैकस्य बंधनात् / चित्तस्यैकस्य दमनात् सर्वे दान्ता भवन्ति च / / 5 / / 37-38. વાઘ, સિંહ, હાથી, રીંછ, સાપ અને બધા શત્રુઓ, સર્વ નરકપાલે, ડાકિણીઓ તથા રાક્ષસો - એ બધાં એક ચિત્તને બાંધવાથી બંધાય છે; એક ચિત્તને કબજે રાખવાથી બધાં કબજે થાય છે. 4-5 39 कियतो मारयिप्यामि दुर्जनान् गगनोपमान् / માન્તિ કોવિજે તુ મારતા: સર્વાવ: | 22 / 39. આકાશ જેટલા (અનંત) કેટલા દુર્જનેને હું મારીશ? (એક) કોચિત્તને મારતાં સર્વ શત્રુઓ મરાઈ જાય છે. 12 40 जपास्तपांसि सर्वाणि दीर्घकालकृतान्यपि / - સત્તેિન મન વૃદૈત્ય સર્વવત્ | 26 >> 40. સર્વજ્ઞ કહે છે કે, બીજી બાબતોમાં આસક્ત એવા મંદ ચિત્તથી કરેલાં દીર્ઘ કાળનાં બધાં જપ, તપ નકામાં છે. 41 तस्मात् स्वधिष्ठितं चित्तं मया कार्य सुरक्षितं / વિરક્ષા વ્રતં મુત્ત્વ વમ: વિં મમ તૈ: 28 41. તેથી મારે સારી રીતે અધિષિત થયેલા ચિત્તનું બરાબર રક્ષણ કરવું જોઈએ, ચિત્તરક્ષાનું વ્રત છોડીને મારે બીજાં બહુ વ્રતનું શું કામ છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ ધિચર્યાવતાર 42 यथा चपलमध्यस्थो रक्षति व्रणम् आदरात् / વં દુર્બનમધ્યસ્થી રક્ષેવિત્ર સવા 5 22 , 42. જેમ અટકચાળાઓ વચ્ચે બેઠેલ (માણસ) પિતાના ઘાનું , સંભાળપૂર્વક રક્ષણ કરે છે, તેમ દુર્જન વચ્ચે રહેલાએ હંમેશાં ચિત્તના ઘાને રક્ષ જોઈએ. 19 43 व्रणदुःखलवाद् भीतो रक्षामि व्रणम् आदरात् / संघातपर्वताघाताद् भीतश्चित्तव्रणं न किम् // 20 // 43. ઘાના થોડાક પણ દુઃખથી બનેલો હું સંભાળપૂર્વક ઘાનું રક્ષણ કરું છું. તે પછી સંઘાત પર્વતના (સંઘાત નામના નરકમાંથી ઉત્પન્ન થયેલા દુઃખરૂપી પર્વતના) આઘાતથી બનેલ હું ચિત્તના ઘાને કેમ ન રહ્યું? 20 44 अनेन हि विहारेण विहरन् दुर्जनेष्वपि / / - प्रमदाजनमध्येऽपि यति/रो न खण्डयते // 21 // 44. દુજેનોમાં પણ આ વિહારથી - મનોયોગથી વિહરતે ધીર યતિ પ્રમદાઓમાં પણ ખંડિત થતું નથી. 21 45 लाभा नश्यन्तु मे कामं सत्कारः कायजीवितम् / नश्यत्वन्यच्च कुशलं मा तच्चित्तं कदाचन // 22 // 45. મારા લાભ, સત્કાર, કાયિક જીવન, અને બીજું કુશલ ભલે નાશ પામે; પણ તે ચિત્ત કદી પણ નાશ ન પામો. 22 46 વિત્ત રાતુનામાનાં મયૂષ ચિડM: ! स्मृतिं च संप्रजन्यं च सर्वं यत्नेन रक्षत // 23 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ 43 પચમ પરિચ્છેદ 46. ચિત્ત રક્ષવાની ઈચ્છાવાળાઓને હું આ નમસ્કાર કરું છું. સ્મૃતિ તથા સંપ્રજન્ય - એ સર્વને યત્નથી રો. 23 47 व्याध्याकुलो नरो यद्वन्न क्षमः सर्वकर्मसु / _____ तथाभ्यां व्याकुलं चित्तं न क्षमं सर्वकर्मसु // 24 / / 47. વ્યાધિથી વ્યાકુળ થયેલે માણસ જેમ બધાં કર્મો કરવાને શક્તિમાન હોતો નથી, તેમ (સ્મૃતિ અને સંપ્રજન્ય) એ બેના(અભાવ)થી વ્યાકુળ થયેલું ચિત્ત સર્વ કર્મોમાં શક્તિમાન હોતું નથી. 24 48 असंप्रजन्यचित्तस्य श्रुचितितभावितम् / सच्छिद्रकुंभजलवन्न स्मृताववतिष्ठते // 25 // 48. સંપ્રજન્ય વિનાના ચિત્તનાં વિદ્યા, વિચાર અને ભાવના (એની) સ્મૃતિમાં, કાણ ઘડામાં પાણીની પેઠે, રહેતાં નથી. 49 क्लेशतस्करसंघोऽयम् अवतारगवेषकः / / प्राप्यावतारं मुष्णाति हन्ति सद्गतिजीवितम् // 28 // . 25 1. સ્મૃતિ એટલે કરવા જેવું હોય તેનું તે તરીકે, ન કરવા જેવું હોય તેનું તે તરીકે સ્મરણ. 2. સંપ્રજન્ય એટલે કાયા અને ચિત્તથી જે કરતા હોઈએ તેની ખબર -પાંચમે પરિચ્છેદ.) * નીચે પ્રમાણે તેને સરળ અનુવાદ કરી શકાય: જેમ કાણા ઘડાની અંદર પાણી રહી શકતું નથી, તેમ સંપ્રજન્ય વિનાના ચિત્તવાળાએ સાંભળેલું, ચિંતવેલું કે પરિશીલન કરેલું સ્મૃતિમાં ટકતું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ 44 બેધિચર્યાવતાર - 49. પ્રવેશમાર્ગને શોધતી લેશરૂપી ચેરોની ટેળી - પ્રવેશમાર્ગ મેળવીને સદ્ગતિ અને જીવિતને ચોરે છે અને હણે છે. 28 50 तस्मात् स्मृतिर्मनोद्वारान्नापनेया कदाचन / ___ गतापि प्रत्युपस्थाप्या संस्मृत्यापायिकी व्यथाम् / / 29 / / 50. તેથી સ્મૃતિને મનોદ્વારથી કદી પણ ખસેડવી જોઈએ નહીં. જતી રહી હોય તો પણ નરકની પીડા યાદ કરીને ફરી વાર સ્થાપવી જોઈએ. 29 51 उपाध्यायानुशासिन्या भीत्याप्यादरकारिणाम् / - धन्यानां गुरुसंवासात् सुकरं जायते स्मृतिः / / 30 // 51. ઉપાધ્યાયની અનુશાસન કરનારી ભીતિથી પણ (એમના પ્રત્યે) આદર ધરાવનાર ધન્ય પુરુષની સ્મૃતિ ગુરુ સાથેના સહવાસથી સહેલાઈથી ઉત્પન્ન થાય છે. 30 52 बुद्धाश्च बोधिसत्त्वाश्च सर्वत्राव्याहतेक्षणाः / सर्वम् एवाग्रतस्तेषां तेषाम् अस्मि पुरः स्थितः / / 31 / / પર. બુદ્ધ અને બોધિસોની દષ્ટિ સર્વત્ર ખલેલ વિનાની હોય છે. બધું તેની સંમુખ છે, હું પણ તેઓની સંમુખ સ્થિત છું. - 53 इति ध्यात्वा तथा तिष्ठेत् त्रपादरभयान्वितः / / बुद्धानुस्मृतिरप्येवं भवेत् तस्य मुहुर्मुहुः // 32 // 53. એ વિચાર કરીને લજ્જા, આદર અને ભયયુક્ત તે એ પ્રમાણે રહે. એમ કરવાથી તેને બુદ્ધનું અનુસ્મરણ પણ વારંવાર થાય. 32 31 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ 45 પંચમ પરિચ્છેદ 54 संप्रजन्यं तदायाति न च यात्यागतं पुनः / स्मृतिर्यदा मनोद्वारं रक्षार्थम् अवतिष्ठते / / 33 // 54. જ્યારે સ્મૃતિ મને કારમાં રક્ષાને માટે ખડી હોય છે, ત્યારે સંપ્રજન્ય આવે છે અને આવીને તે પાછું જતું રહેતું નથી. 55 पूर्व तावद् इदं चित्तं सदोपस्थाप्यम् ईदृशम् / निरिन्द्रियेणैव मया स्थातव्यं काष्ठवत् सदा / / 34 / / 55. પ્રથમ તે આવા ચિત્તને આ પ્રમાણે હમેશાં ઉપસ્થિત રાખવું અને (પછી) મારે નિરિન્દ્રિય (ઈન્દ્રિયની પ્રવૃત્તિથી રહિત) થઈ કાછની પેઠે રહેવું. 34 56 निष्फला नेत्रविक्षेपा न कर्तव्याः कदाचन / निध्यायन्तीव सततं कार्या दृष्टिरधोगता / / 35 / / 56. આંખો નકામી આડી અવળી પણ ફેરવવી નહીં; ધ્યાન કરતી હોય તેમ હમેશાં દષ્ટિ નીચે રાખવી જોઈએ. 35. . 57 दृष्टिविश्रामहेतोस्तु दिशः पश्येत् कदाचन / . સામાલમાત્ર રૃા 2 સ્વાતાર્થ વિયેત્ રૂદ્રા 57. દષ્ટિના વિશ્રામને માટે કઈ વાર દિશાઓ ભણી નજર કરવી. કેઈનો આભાસ માત્ર જોઈને તે ભણી તેના સ્વાગત–આદર માટે નજર કરવી. 58 मार्गादौ भयबोधार्थं मुहुः पश्यच्चतुर्दिशम् / दिशो विश्रम्य वीक्षेत परावृत्यैव पृष्ठतः // 37 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #50 -------------------------------------------------------------------------- ________________ બેધિચર્યાવતાર 58. માગ વગેરેમાં ભયની શરત રાખવા માટે ચારે દિશામાં ફરી ફરી જેવું વિસામો લઈને, પાછા ફરી, પંઠ ભણીની દિશાઓ જોવી. - 37 59 सरेदपसरेद्वापि पुरः पश्चान्निरूप्य च / ____ एवं सर्वास्ववस्थासु कार्यं बुधद्वा समाचरेत् // 38 / / 59. આગળ પાછળ જોઈને જવું આવવું જોઈએ; એમ દરેક અવસ્થામાં કાર્ય સમજીને આચરણ કરવું. 38 60 कायेनैवम् अवस्थेयम् इत्याक्षिप्य क्रियां पुनः / ય: સ્થિત કૃતિ દ્રષ્ટવ્ય: પુરતા છે રૂ8 | * . 60. કાયાએ આ પ્રમાણે રહેવું જોઈએ. (એમ કાયાને રાખીને પછી) કિયાને અટકાવીને, કાયા કેમ ઊભી છે તે વચમાં ફરીથી જોઈ લેવું જોઈએ. 39 61 निरूप्यः सर्वयत्नेन चित्तमत्तद्विपस्तथा / धर्मचिन्तामहास्तंभे यथा बद्धो न मुच्यते // 40 // 61. ચિત્તને મત્ત હાથી સર્વ પ્રયત્ન વડે એવી રીતે સંભાળવો જોઈએ કે જેથી ધર્મચિંતાના મહાતંભે બંધાચેલો તે છૂટી જાય નહીં. 62 कुत्र मे वर्तत इति प्रत्यवेक्ष्यं तथा मनः / समाधानं धुरं नैव क्षणम् अप्युत्सृजेद् यथा // 41 // 62. મારું ચિત્ત ક્યાં છે, એમ વિચાર કરીને મનની એવી રીતે દેખરેખ રાખવી જોઈએ કે જેથી સમાધિની ધૂસરી તે ક્ષણ પણ કાઢી ન નાખે. 41. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ 7 પંચમ પરિચ્છેદ 63 यद् बुध्दा कर्तुम् आरब्धं ततोऽन्यं न विचिन्तयेत् / तद् एव तावन्निष्पाद्यं तद्गतेनान्तरात्मना // 43 / / 63. જે જાણીને કરવું શરૂ કર્યું હોય તેનાથી બીજાને વિચાર કરે નહીં, તેમાં જ જીવ પરોવીને તે જ પહેલું 64 एवं हि सुकृतं सर्वम् अन्यथा नोभयं भवेत् / असंप्रजन्यक्लेशोऽपि वृद्धिं चैवं गमिष्यति // 44 / / - 64. આમ બધું સારું થાય નહીં તે બંને બગડે અને અસં પ્રજન્યને લેશ પણ વૃદ્ધિ પામે. 44 65 नानाविधप्रलापेषु वर्तमानेष्वनेकधा / कौतूहलेषु सर्वेषु हन्यादौत्सुक्यमागतम् // 45 // તેમાં અને સર્વ પ્રકારનાં કૌતુક વિષે થયેલા લૂક્યને હણવું. 66 मृन्मर्दनतृणच्छेदरेखाद्यफलम् आगतम् / , મૃત્વ તથા તી શિક્ષા તરક્ષા દ્વીત તૂને ૪દ્દા 66. માટી મસળવી, તણખલાં તોડવાં, લીટા કરવા વગેરે નકામી બાબતોને, તથાગતની શિક્ષાને યાદ કરીને તલ્લણ છોડી દેવી. * * 46 67 यदा चलितुकामः स्याद् वक्तुकामोऽपि वा भवेत् / __स्वचित्तं प्रत्यवेक्ष्यादौ कुर्याद् धैर्येण युक्तिमत् // 47 / / 67. જ્યારે હાલવાની ઈચ્છા થાય અથવા બલવાની પણ ઈચ્છા થાય, ત્યારે પ્રથમ પિતાનું ચિત્ત બરાબર સંભાળી, પૈયેથી યોગ્ય કરવું. 47 ઈરછા પૈયથી ન થાય, ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ . બધિર્યાવતાર 68 अनुनीतं प्रतिहतं यदा पश्येत् स्वकं मनः / न कर्तव्यं न वक्तव्यं स्थातव्यं काष्ठवत् तदा / / 48 / / 68. જ્યારે પિતાના મનને પટાવેલું (રાગયુક્ત), આઘાત પામેલું (કેષયુક્ત) જુએ ત્યારે કાંઈ પણ કરવું નહીં, બોલવું નહીં; કાષ્ઠની પેઠે ઊભા રહેવું. 48 69 उद्धतं सोपहासं वा यदा मानमदान्वितम् / सोत्प्रासातिशयं वक्रं वञ्चकं च मनो भवेत् / / 49 / / 70 यदात्मोत्कर्पणाभासं परपंसनम् एव च / साधिक्षेपं ससंरम्भं स्थातव्यं काष्ठवत् तदा / / 50 // 69-70. જ્યારે મન ઉદ્ધત, મશ્કરીવાળું, અથવા માનમદવાળું, અતિશય આવેગવાળું, છેતરનારું (બન્યું) હોય, (તથા) જ્યારે પોતાની બડાઈમાં હય, અને પારકાની નિંદામાં હેય, (બીજાને) હલકું પાડી નાખવામાં હોય, રઘવાયું હોય, ત્યારે કાષ્ઠની પેઠે ઊભા રહેવું. 49-50 71 लाभसत्कारकीर्त्यथि परिवाराथि वा पुनः / ___उपस्थानार्थि मे चित्तं तस्मात् तिष्ठामि काष्ठवत् / / 51 / / - 71. મારું ચિત્ત લાભ, સત્કાર અને કાર્તાિની અભિલાષાવાળું, પરિવારની અભિલાષાવાળું, ઉપરથાનની અભિલાષાવાળું છે, તેથી હું કાકની જેમ ઊભો છું. 51 72 असहिष्ण्वलसं भीतं प्रगल्भं मुखरं तथा / / स्वपक्षाभिनिविष्टं च तस्मात् तिष्ठामि काष्ठवत् / / 53 / / 1. ઉપસ્થાનની અભિલાષાવાળું = પગ ધોવડાવવા, ચંપાવવા વગેરે સેવા કરાવવાની ઇચ્છાવાળું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ 72. અસહિષ્ણુ, આળસુ, બનેલું, બડાઈખેર, વાચાળ, પોતાના પક્ષના અભિનિવેશવાળું (મારું ચિત્ત) છે, તેથી હું કાછની જેમ ઊભું છું. " 53 73 एवं संक्लिष्टम् आलोक्य निष्फलारंभि वा मनः / __निगृह्णीयाद् दृढं शूरः प्रतिपक्षेण तत् सदा // 54 / / 73. આ પ્રમાણે મનને કલેશવાળું અથવા નકામાં કામ કરનારું જોઈને શૂરા માણસે પ્રતિપક્ષી તરીકે તેને હંમેશાં દઢતાથી નિગ્રહ કરવો જોઈએ. 54 74 सुनिश्चितं सुप्रसन्नं धीरं सादरगौरवम् / सलज्जं सभयं शान्तं पराराधनतत्परम् / / 55 // 75 परस्परविरुद्धाभिर्बालेच्छाभिरखेदितम् / . क्लेशोत्पादाद् इदं ह्येतद् एषाम् इति दयान्वितम् / / 56 / / 76 चिरात् प्राप्तं क्षणवरं स्मृत्वा स्मृत्वा मुहुर्मुहुः / / धारयामीदृशं चित्तम् अप्रकम्प्यं सुमेरुवत् / / 58 // 74-76. સુનિશ્ચિત, સુપ્રસન્ન, ધીર, આદર અને ગૌરવવાળું, લજજાવાળું, ભયવાળું, શાંત, બીજાને આનંદ આપવાને તત્પર, પરસ્પર વિરુદ્ધ એવી અજ્ઞ જનની ઈચ્છાએથી અખિન્ન, ફ્લેશના ઉત્પાદને લઈને એમને આમ થાય છે એવા વિચારથી દયાયુક્ત - લાંબા વખત પછી પ્રાપ્ત થયેલા ઉત્તમ ઉત્સવને ફરી ફરીને યાદ કરીને– આવા ચિત્તને સુમેરુની પેઠે સ્થિર ધારણ કરું છું. પપ-પ૬–૧૮ 2. અભિનિવેશ =આસક્તિ, તન્મયતા. ' બે-૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #54 -------------------------------------------------------------------------- ________________ બેધિચર્યાવતાર 77 इमं चर्मपुटं तावत् स्वबुध्द्यैव पृथक् कुरु / ___ अस्थिपंजरतो मांसं प्रज्ञाशस्त्रेण मोचय / / 62 / / 77. પ્રથમ તે બુદ્ધિ વડે આ ચર્મપુત્રને જુદો સમજ. હાડકાંના પાંજરામાંથી પ્રજ્ઞાશાસ્ત્ર વડે માંસને છુટું કર. 78 अस्थीन्यपि पृथक् कृत्वा पश्य मज्जानम् अन्ततः / किम् अत्र सारम् अस्तीति स्वयम् एव विचारय // 63 / / 78. હાડકાંને પણ છૂટાં કરી અંદરની મજજાને જે. આમાં શો સાર છે તે તું તારી મેળે જ વિચાર. 63 79 एवम् अन्विष्य यत्नेन न दृष्टं सारम् अत्र ते / अधुना वद कस्मात् त्वं कायम् अद्यापि रक्षसि / / 64 // 79. આ પ્રમાણે યત્નથી શેધીને એમાં તે સાર જો નહિ; તે હવે કહે કે હજુ પણ શાથી તું કાયાનું રક્ષણ કરે છે? 80 न खादितव्यम् अशुचि त्वया पेयं न शोणितम् / / - ના ત્રાનિ જૂષિત વ્યાત્તિ વિદાયે વરિષ્યતિ દ્વા 80. અશુચિ ખાવાનું નથી, લોહી પીવાવાનું નથી, આંતરડાંઓ ચુસાવાનાં નથી; (તે પછી) કાયાનું તું શું કરીશ? 81 युक्तं गृध्रशृगालादेराहारार्थं तु रक्षितम् / कर्मोपकरणं त्वेतन्मनुष्याणां शरीरकम् / / 66 / / 81. ગીધ અને શિયાળ વગેરેના આહાર માટે તે (શરીર) રહ્યું છે એ યુક્ત છે? મનુષ્યનું આ શરીર તે કર્મનું સાધન છે. 66 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ Rારી ? પંચમ પરિચ્છેદ 82 एवं ते रक्षतश्चापि मृत्युराच्छिद्य निर्दयः / ____ कायं दास्यति गृध्रेभ्यस्तदा त्वं किं करिष्यसि // 67 / / 82. આ પ્રમાણે તું રક્ષણ કરતાં છતાં નિર્દય મૃત્યુ છીનવી લઈને ગીધડાઓને કાયા આપશે ત્યારે તું શું કરીશ? 67 . 83 दत्त्वास्मै वेतनं तस्मात् स्वार्थं कुरु मनोऽधुना / હિ વૈતનિકોપરં સર્વ તરઐ પ્રવીતે છે દૂ૨ | 83. તેથી આને ભાડું આપીને મનને તું સ્વાર્થ તરફ લગાડ. ભાડુતીએ ઉપાર્જન કરેલું બધું તેને અપાતું નથી. 84 एवं वशीकृतः स्वात्मा नित्यं स्मितमुखो भवेत् / त्यजेद् भृकुटिसंकोचं पूर्वाभाषी जगत्सुहृद् / / 71 / / 85. આ પ્રમાણે વશ કરેલો આત્મા હંમેશાં હસતે મોઢે રહે. પહેલે આવકાર આપનાર જગતને મિત્ર ભવાં ન ચડાવે. 71 85 सशब्दपातं सहसा न पीठादीन् विनिक्षिपेत् / .. नास्फालयेत् कपाटं च स्यान्निःशब्दरुचिः सदा // 7 // 85. પાટલા વગેરે ધડાક દઈને નાખવા નહીં; કમાડ ભડભડ અથડાવવાં નહીં; હંમેશાં શાંતિપ્રિય થવું. 72 86 वको बिडालश्चौरश्च निःशब्दो निभृतश्चरन् / प्राप्नोत्यभिमतं कार्यम् एवं नित्यं यतिश्चरेत् / / 73 / / 89. બગલ, બિલાડે અને ચાર લોક અવાજ કર્યા વિના છાનામાના ફરીને પોતાનું ધાર્યું કરે છે એ પ્રમાણે યતિએ આચરવું જોઈએ. * 73 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ બધિચર્યાવતાર - 87 परचोदनदक्षाणां अनधीष्टोपकारिणाम् / प्रतीच्छेच्छिरसा वाक्यं सर्वशिष्यः सदा भवेत् / / 74 / / 87. બીજાઓને પ્રેરવામાં કુશળ અને વિનંતી કર્યા વિના હિત કરનારા (માણસ)નું વાક્ય માથે ચડાવવું. હમેશાં બધાના શિષ્ય થવું. 74 88 सुभाषितेषु सर्वेषु साधुकारम् उदीरयेत् / पुण्यकारिणम् आलोक्य स्तुतिभिः संप्रहर्षयेत् / / 75 / / 88. બધાં સારાં વચનમાં “સારું! સારું!” એમ કહેવું. પુણ્ય કરનારને જોઈ સ્તુતિ વડે ખુશ કરે. 75 89 परोक्षं च गुणं ब्रूयाद् अनुबयाच्च तोषतः / * સ્વવ મધ્યમાળે જ મવયેત્ તાળજ્ઞતામ્ | 76 છે 89. (પર) ગુણનું કથન પરોક્ષ કરવું, સંતોષથી (ગુણકથનનું) અનુમોદન (પ્રત્યક્ષ પણ) કરવું. પિતાના ગુણની સ્તુતિ થાય ત્યારે (સ્તુતિ કરનારની) ગુણજ્ઞતાની ભાવના કરવી. 90 सर्वारम्भा हि तुष्ट्यर्थाः सा वित्तैरपि दुर्लभा / भोक्ष्ये तुष्टिसुखं तस्मात् परश्रमकृतैर्गुणैः // 75 // 90 બધા પ્રયત્ન સતેષને માટે છે, તે સંતોષ ધનથી દુર્લભ છે. તેથી ઉત્તમ શ્રમથી જન્ય એવા (અન્યના) ગુણેથી હું સંતેષનું સુખ જોગવીશ. 77 91 विश्वस्तविन्यस्तपदं विस्पष्टार्थं मनोरमम् / श्रुतिसौख्यं कृपामूलं मृदुमंदस्वरं वदेत् // 79 // 99 P.P. Ac. Gunratna uri M.S. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિછેદ પર 91. વિશ્વાસવાળું, બરાબર શબ્દો ગોઠવેલા હોય એવું, સ્પષ્ટ અર્થવાળું, સુંદર, કાનને સુખકર, કૃપાયુક્ત, મૃદુ અને 79 92 ऋजु पश्येत् सदा सत्त्वांश्चक्षुषा संपिबन्निव / ___एतान्येव समाश्रित्य बुद्धत्वं मे भविष्यति / / 80 // 2. પ્રાણીઓને આંખ વડે પીતા હોઈએ તેમાં હમેશાં સરળતાથી જવું. આ (બધી) બાબતોનો જ આશ્રય લઈને હું બુદ્ધ થઈ શકીશ. 80 * 93 एवं बुद्ध्वा परार्थेषु भवेत् सततम् उत्थितः / / - निषिद्धम् अप्यनुज्ञातं कृपालोरर्थदर्शिनः // 84 / / 93. આમ જાણીને પારકાના કામમાં 'હમેશ તૈયાર રહેવું. કૃપાળુ તેમ જ પરપ્રયોજનદશી માટે નિષિદ્ધની પણ છૂટ છે. 94 विनिपातगतानाथव्रतस्थान् संविभज्य च / भुंजीत मध्यमां मात्रां त्रिचीवरबहिस्त्यजेत् / / 85 / / 94. આફતમાં આવી પડેલા, અનાથ અને વ્રતવાળાઓમાં સરખે ભાગે વહેંચીને મધ્યમ માપથી ખાવું, અને ત્રણ ચીવરથી વધારે હોય તેને છેડી દેવું. 85 95 सद्धर्मसेवकं कायम् इतरार्थं न पीडयेत् / / एवम् एव हि सत्त्वानाम् आशाम् आशु प्रपूरयेत् / / 86 / / 95. સદ્ધર્મની સેવા કરનારી કાયાને બીજાના (અ૮૫ પ્રજન) માટે ન પડવી; અને એ રીતે જ સોની (ભૂતપ્રાણુઓની) આશા જલદી પૂરવી. ખોડવાનો-પડ ખથ ન છોડવાના પs P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ બધિચર્યાવતાર 96 त्यजेन्न जीवितं तस्माद् अशुद्धे करुणाशये / तुल्याशये तु तत् त्याज्यम् इत्थं न परिहीयते / / 87 // 96. તેથી અશુદ્ધ કરુણાના આશયમાં જીવિત તજવું નહીં. પણ તુલ્ય આશયમાં તે તે છોડવું જોઈએ; એથી હાનિ થતી નથી. 87 ... 97 एतद् एव समासेन संप्रजन्यस्य लक्षणम् / ___यत् कायचित्तावस्थायाः प्रत्यवेक्षा मुहुर्महुः / / 108 / / 97. કાય અને ચિત્તની અવરથાની ફરી ફરી તપાસ રાખવી એ જ ટૂંકામાં સંપ્રજન્યનું લક્ષણ છે. 108 98 कायेनैव पठिष्यामि वाक्पाठेन तु किं भवेत् / વિંચિલ્લાવાદમત્રેજ : વિંમવિષ્યતિ 202 संप्रजन्यरक्षणं पञ्चमः परिच्छेदः / 98. શરીર વડે જ પાઠ કરીશ, વાણીના પાઠથી શું વળવાનું છે? ચિકિત્સાના પાઠ માત્રથી રોગીનું શું હિત થાય? 109 સંમજ રક્ષણ નામને પાંચમો પરિચ્છેદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ चरितं दानं सुगातहन्ति तत् ષષ્ઠ પરિચ્છેદ 99 सर्वम् एतत् सुचरितं दानं सुगतपूजनम् / कृतं कल्पसहस्रैर्यत् प्रतिघः प्रतिहन्ति तत् / / 1 / / 9. હજારે કપમાં કરેલ દાન, બુદ્ધપૂજન આદિ સર્વ સુચરિતને દ્વેષ હણે છે. 100 न च द्वेषसमं पापं न च क्षांतिसमं तपः। तस्मात् क्षांति प्रयत्नेन भावयेद् विविधैर्नयैः // 2 // 100. દ્વેષ સમું પાપ નથી; શાંતિ (ક્ષમા) સમું તપ નથી. તેથી પ્રયત્નપૂર્વક વિવિધ ઉપાયો વડે શાંતિની ભાવના કરવી જોઈએ. 101 मनः शमं न गृह्णाति न प्रीतिसुखम् अश्नुते / न निद्रां न धृति याति द्वेषशल्ये हृदि स्थिते / / 3 / / " 101. હૃદયમાં જ્યાં સુધી શ્રેષશલ્ય હોય ત્યાં સુધી મન શાંતિ ગ્રહણ કરતું નથી, પ્રીતિસુખને ભેગવતું નથી, તથા નિદ્રા કે ધીરજને પામતું નથી. 102 यदि स्वभावो बालानां परोपद्रवकारिता / તેy o યુવતો કે યથાની વહુંનામ 5 રૂ 102. જે બાળકોને સ્વભાવ બીજાઓને પીડા કરવી એ જ હોય, તો જેમ બાળવાના સ્વભાવવાળા અગ્નિ ઉપર કોપ કરવા યોગ્ય નથી, તેમ તેઓ ઉપર કેપ કરે મને યોગ્ય નથી. પપ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #60 -------------------------------------------------------------------------- ________________ 42 બેધિચર્યાવતાર 103 मुख्यं दण्डादिकं हित्वा प्रेरके यदि कुप्यते / ____ द्वषेण प्रेरितः सोऽपि द्वेषे द्वेषोऽस्तु मे वरम् // 41 // 103. લાકડી વગેરે મુખ્યને છોડીને તેના પ્રેરનાર પુરુષ તરફ જે ગુસ્સો કરવામાં આવે, તો તે પણ દ્વેષથી પ્રેરાયેલે છેતેથી ઢેષ ઉપર જ છેષ કરવે એ મારે માટે બહેતર છે. 41 104 मयापि पूर्वं सत्त्वानाम् ईदृश्येव व्यथा कृता / तस्मान् मे युक्तम् एवैतत् सत्त्वोपद्रवकारिणः / / 42 // 104. મેં પણ પહેલાં સત્ત્વોને (ભૂતપ્રાણીઓને) આવી પીડા કરી હતી, તેથી સર્વેને પીડા આપનાર એવા મને આ ગ્ય જ છે. 105 तच्छस्त्रं मम कायश्च द्वयं दु:खस्य कारणम् / तेन शस्त्रं मया कायो गृहीतः कुत्र कुप्यते / / 43 // 105. તેનું શસ્ત્ર અને મારી કાયા એ બને દુઃખનું કારણ છે; તેણે શસ્ત્ર રહ્યું અને મેં કાયા ગ્રહી. ગુસ્સો કેના ઉપર કરે? 43 106 अहमेवापकार्येषां ममैते चोपकारिणः / ___ कस्माद् विपर्ययं कृत्वा खलचेतः प्रकुप्यसि / / 49 / / 106. હું જ તેમને અપકારી છું, મારા એ ઉપકારીઓ છે. હે લુચ્ચા ચિત્ત, શા માટે વિપર્યય કરીને તું ગુસ્સે થાય છે? 49 - 107 न्यक्कारः परुषं वाक्यम् अयशश्चेत्ययं गणः / कायं न बाधते तेन चेतः कस्मात् प्रकुप्यसि / / 53 // દ્વ છે અને સ P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ -બાર i સ शानी औन पारागना केन्द्र, र હ પ૬ પણ પરિચ્છેદ 107. તુચ્છકાર, કઠેર વચન, અપયશ, એ બધે સમુદાય શરીરને પીડી શકતું નથી; તેથી હે ચિત્ત! તું શા માટે ગુસ્સે થાય છે? 53 108 वरम् अद्यैव मे मृत्युर्न मिथ्या जीवितं चिरम् / यस्माच्चिरम् अपि स्थित्वा मृत्युदुःखं तद् एव मे // 56 // 108. આજે જ મારું મૃત્યુ થાય તો સારું. લાંબા વખત સુધીનું મિથ્યા જીવિત સારું નથી; કારણ કે લાંબા વખત સુધી રહીને પણ (આખરે) તે જ મૃત્યુનું દુઃખ મને થવાનું છે. 109 प्रतिमास्तूपसद्धर्मनाशकाक्रोशकेषु च / / ___न युज्यते मम द्वेषो वुद्धादीनां न हि व्यथा / / 64 / / 109. પ્રતિમાને, સ્તૂપનો અને સદ્ધર્મને વિનાશ કરનાર અને તે બધા વિષે) ઊંધું બોલનાર પ્રત્યે દ્વેષ કરે. મને યોગ્ય નથી, કારણ કે બુદ્ધ વગેરેને (એ બધાં કૃત્યોથી) વ્યથા થતી નથી. 110 मोहादेकेऽपराध्यंति कुप्यन्त्यन्येऽपि मोहिताः / ब्रूमः कमेषु निर्दोषं कं वा ब्रूमोऽपराधिनम् / / 67 / / 110. કેટલાક મેહને લઈને અપરાધ કરે છે, બીજા પણ મોહને લઈને ગુસ્સે થાય છે, તેમાં કોને નિર્દોષ કહેવા અને કોને અપરાધી કહેવા? 67 111 न केवलं त्वम् आत्मानं कृतपापं न शोचसि / તપુર્થ સ૬ સ્પર્ધાન્ પરં: શમ્ રૂછસિ || 86 . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ 58 - બધિચર્યાવતાર 111. તું કેવળ તારી પાપી જાતને શાચતો નથી, એટલું જ નહિ પણ બીજા પુણ્યશાળીઓ સાથે સ્પર્ધા કરવાને ઈરછે છે. 86 112 स्तुतिर्यशोऽथ सत्कारो न पुण्याय न चायुषे / ર વાર્થ ર વારો જ વેચકુવાય છે કે 20 | ( 112. સ્તુતિ, યશ અને સત્કાર મારા પુણ્યને માટે પણ નથી અને આયુષ્યને માટે પણ નથી; બળને માટે પણ નથી અને કાયસુખને માટે પણ નથી. 90 113 यशोथ हारयन्त्यर्थम् आत्मानं मारयन्त्यपि / किम् अक्षराणि भक्ष्याणि मृते कस्य च तत्सुखम् / / 92 / / 113. (ક) યશને માટે પૈસે લૂંટાવી દે છે, જાતને પણ મરવા દે છે. પરંતુ શું (નામનાના) અક્ષરે ખાવાના છે? મર્યા પછી કેને તેનું સુખ છે? 92 24 થથા પશુpદે મિત્તે રોહત્યાáર્વ શિરા: 1 ___तथा स्तुतियशोहानौ स्वचित्तं प्रतिभाति मे / / 93 / / 114. જેમ ધૂળનું ઘર ભાગી જતાં બાળક આત સ્વરે રડે છે, તેમ સ્તુતિ અને યશની હાનિ થતાં મારા ચિત્તની સ્થિતિ થાય છે, એમ મને લાગે છે. 93 115 स्तुत्यादयश्च मे क्षेमं संवेगं नाशयन्त्यमी / 'ગુણવન્તુ જ માત્સર્યે સંવલોવં ર્વતે 18 | 115. આ સ્તુતિ વગેરે મારાં ક્ષેમ અને વૈરાગ્યનો 1. 2 નાશ કરે છે, અને ગુણવાને પ્રત્યે મત્સરતા અને તેમની સંપત્તિ વિષે ગુસ્સે ઊભું કરે છે. 98 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #63 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પરિછેદ 116 तस्मात् स्तुत्यादिघाताय मम ये प्रत्युपस्थिताः / अपायपातरक्षार्थं प्रवृत्ता ननु ते मम // 99 / / 116. તેથી મારી સ્તુતિ વગેરેનો ઘાત કરવાને માટે જે લોકો તત્પર થાય છે, તે ખરેખર મને નરકમાં પડત. બચાવવાને માટે જ પ્રવૃત્ત થાય છે. 117 पुण्यविघ्नकृतोऽनेनेत्यत्र कोपो न युज्यते / क्षान्त्या समं तपो नास्ति नन्वेतत् तद् उपस्थितम् / / 102 // 117. આણે મારા પુણ્યમાં વિદ્મ કર્યું છે એ પ્રમાણે વિચારીને એના પ્રત્યે કોપ કરે એગ્ય નથી; ક્ષાતિ સમું તપ નથી. ખરેખર, એ જ અહીંયાં ઉપસ્થિત થયું છે. 102 118 अथाहम् आत्मदोषेण न करोमि क्षमाम् इह / ___मयैवात्र कृतो विघ्नः पुण्यहेतावुपस्थिते / / 103 / / 118. હવે જે હું મારા પિતાના જ દોષથી ક્ષમા ન કરું, તો પુણ્યનો હેતુ આવ્યા છતાં પણ મેં જ એમાં વિશ્વ કર્યું કહેવાય. 103 119 अश्रमोपार्जितस्तस्माद् गृहे निधिरिवोत्थितः / बोधिचर्यासहायत्वात् स्पृहणीयो मया रिपुः / / 107 / / 119. તેથી શ્રમ વિના કમાયેલે આ ખજાને મારા ઘરની અંદર આવી ઊભે છેબોધિચર્યામાં સહાય રૂપ હવાથી શત્રુની પણ મારે પૃહા કરવી જોઈએ. 107 120 अपकाराशयोऽस्येति शत्रुर्यदि न पूज्यते / | | રથ જે થે ક્ષત્તિfમની તોલે | 20 || 120. હિત કરવામાં તત્પર એવા વૈદ્યને વિષે આદર સેવાય છે, તે આદર, આ આશય અપકારને છે એમ આ ના હાજર ર શન જંક્ષ भी महावीर कौन मागणना केन्द्र, क्षेत्रमा P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ 20 બધિચર્યાવતાર વિચારી, શત્રુને ન કરું, તે બીજી કઈ રીતે મારી ક્ષતિ થવાની? 110 121 तद् दुष्टाशयम् एवातः प्रतीत्योत्पद्यते क्षमा / સ વાત: ક્ષમાહેતુ: પૂસદ્ધર્મમય છે ??? 121. આમ, તેના દુષ્ટ આશયને લઈને જ ક્ષમા ઉત્પન્ન થાય છે, માટે તે જ ક્ષમાને હેતુ છે; મારે તેને સદ્ધમની જેમ પૂજવો જોઈએ. 111 - 122 सत्त्वक्षेत्रं जिनक्षेत्रम् इत्यतो मुनिनोदितम् / एतान् आराध्य बहवः संपत्पारं यतो गताः / / 112 // 122. સોનું (ભૂતપ્રાણીઓનું) ક્ષેત્ર એ જિનેનું ક્ષેત્ર છે, એમ મુનિએ કહ્યું છે. કારણ કે તેઓને આરાધીને ઘણાઓ (સર્વ) સંપત્તિને પાર પામ્યા છે. 112 123 मैत्र्याशयश्च यत्पूज्यः सत्त्वमाहात्म्यम् एव तत् / __बुद्धप्रसादाद् यत्पुण्यं वुद्धमाहात्म्यम् एव तत् // 115 / / 123. મૈત્રી-આશયવાળ લેકે માં જે પૂજાય છે, તે સોનું જ માહાસ્ય છે (સને જ આભારી છે). બુદ્ધના પ્રસાદથી જે પુણ્ય થાય છે, તે બુદ્ધનું જ માહાસ્ય છે. 115 124 येषां सुखे यान्ति मुदं मुनीन्द्रा - येषां व्यथायां प्रविशन्ति मन्युम् / तत्तोषणात् सर्वमुनींद्रतुष्टि તત્રાપાડવાં મુનીનામ્ | 222 124. જે બીજાં સર્વેનું સુખ જોઈને મુનિઓ પ્રસન્ન થાય છે, અને જેમનું દુઃખ જોઈને તેઓ દિલગીર થાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પરિચ્છેદ તે સર્વેને સંતોષવામાં સર્વ મુનિઓને સંતોષ છે. તેઓને અપકાર કરતાં મુનિઓને અપકાર થાય છે. 122 125 आदीप्तकायस्य यथा समन्तान् न सर्वकामैरपि सौमनस्यम् / सत्त्वव्यथायाम् अपि तद्वद् एव न प्रीत्युपायोऽस्ति दयामयानाम् // 123 // 125. જેમ બધેથી સળગતા શરીરવાળાને સર્વ કામનાઓ (પૂરી થવા)થી પણ પ્રસન્નતા થતી નથી, તેમ અન્ય સને વ્યથા હોય ત્યાં સુધી દયામયોને પણ પ્રસન્ન કરવા શક્ય નથી. 123. 126 आत्मीकृतं सर्वम् इदं जगत् तैः कृपात्मभि व हि संशयोऽस्ति / दृश्यन्त एते ननु सत्त्वरूपा સ્ત વિ નાથા: વિમ્ નારોત્ર | 226 126. તે કૃપાળુઓએ આ સર્વ જગતને પિતાનું કર્યું છે તેમાં સંશય નથી. તે પ્રભુએ જ ખરેખર આ સ રૂપે દેખાય છે. તે સર્વે પ્રત્યે અનાદર શે? 126 127 तथागताराधनम् एतद् एव स्वार्थस्य संसाधनम् एतद् एव / लोकस्य दुःखापहम् एतद् एव તમામ્ મમતુ વ્રતમ્ તત્ કવ ? 227 ! 127. તથાગતનું આરાધન પણ આ જ છે, સ્વાર્થની સાધના પણ આ જ છે; લેકના દુઃખને દૂર કરનાર પણ આ જ છે. તેથી મારું આ જ વ્રત છે. 127 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #66 -------------------------------------------------------------------------- ________________ બેધિચર્યાવતાર 128 कुपितः किं नृपः कुर्याद् येन स्यान् नरकव्यथा / यत् सत्त्वदौर्मनस्येन कृतेन ह्यनुभूयते // 131 // 128. સરવેને દુઃખી કરવાથી જે નરકવ્યથા અનુભવાય છે, તેવી વ્યથા શું ગુસ્સે થયેલો રાજા આપી શકે ખરે? 131 129 तुष्ट: किं नृपतिर्दद्याद् यद् बुद्धत्वसमं भवेत् / यत् सत्त्वसौमनस्येन कृतेन ह्यनुभूयते // 132 // 129. સત્ત્વોને સુખી કરવાથી અનુભવાય એવું, (કે જે) બુદ્ધત્વની બરાબર થાય એવું (છે, તેવું) કશું સંતુષ્ટ થયેલે રાજા આપી શકે ખરે? 130 आस्तां भविष्यद्वद्धत्वं सत्त्वाराधनसंभवम् / इहैव सौभाग्ययशःसौस्थित्यं किं न पश्यसि / / 133 // 130. સને આરાધવામાં ઉત્પન્ન થતું ભવિષ્યનું બુદ્ધત્વ બાજુએ રહો; અહીંયાં (તેનાથી મળતાં) સૌભાગ્ય, યશ અને સ્વસ્થતા તું શું નથી જોઈ શકતો ? 133 131 प्रासादिकत्वम् आरोग्यं प्रामोद्यं चिरजीवितम् / चक्रवर्तिसुखं स्फीतं क्षमी प्राप्नोति संसरन् / / 134 / / ___ क्षान्तिपारमिता षष्ठः परिच्छेदः / 131. આમ વિહરતો ક્ષમાવાળા પુરુષ પ્રસન્નતા, પ્રમોદ, દીર્ધાયુષ, વિસ્તારવાળું ચવતી સુખ, સંસારમાં. પ્રાપ્ત કરે છે. 134 ક્ષતિ પારમિતા નામને છઠ્ઠો પરિચ્છેદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પરિચ્છેદ 132 एवं क्षमी भजेद् वीर्य वीर्ये बोधिर्यतः स्थिता / ___ न हि वीर्यं विना पुण्यं यथा वायु विना गतिः // 1 // ૧૩ર. આ પ્રમાણે ક્ષમાવાળા માણસે વીર્યને આશ્રય લેવો જોઈએ. કારણ કે વીર્યમાં બધિ રહેલી છે. જેમ વાયુ વિના ગતિ નથી, તેમ વીર્ય વિના પુણ્ય નથી. 1 133 किं वीर्य कुशलोत्साहस्तद् विपक्षः क उच्यते / / ___आलस्यं कुत्सितासक्तिविषादात्मावमन्यना // 2 // 9. 133. વીર્ય શું? (વીર્ય એટલે) કુશલ કર્મોમાં ઉત્સાહ; તેથી ઊલટું શું? તે આળસ, અપલક્ષણમાં આસક્તિ, વિષાદ અને પિતાની જાત વિષે અવજ્ઞા. 134 अव्यापार-सुखास्वाद-निद्रापाश्रयतृष्णया / संसारदुःखानुद्वेगाद् आलस्यम् उपजायते // 3 // - 134. સંસારનાં દુઃખથી ઉદ્વેગ ન થવાથી, એદીપણાથી, એશઆરામથી, ઊંઘથી, અલવાની ઈચ્છાથી આળસ ઉત્પન્ન થાય છે. 135 निरुद्यमफलाकांक्षिन् सुकुमार बहुव्यथ / मृत्युग्रस्तोऽमराकार हा दुःखित विहन्यसे / / 13 / / 135. ઉદ્યોગકર્મ વિના ફળની ઈચ્છા રાખનારા, સુકુમાર છતાં બહુ પીડવાળા, મૃત્યુથી ગ્રસ્ત છતાં અમરની આકૃતિવાળા હે દુખિત ! હાય, તું માર્યો જાય છે! 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #68 -------------------------------------------------------------------------- ________________ બેધિચર્યાવતાર 136 मानुष्यं नावम् आसाद्य तर दुःखमहानदीम् / મૂઢ aao નિદ્રાથી રૂચે નૌ દુર્જમાં પુન: . 24, 136. માનવદેહરૂપી નાવ મેળવીને દુઃખની મહાનદીને તરી જા. હે મૂઢ! નિદ્રાને વખત નથી. આ નાવ ફરી (મળવી) દુર્લભ છે. 14 137 मुक्त्वा धर्मरति श्रेष्ठाम् अनन्तरतिसंततिम् / / रतिरौद्धत्यहास्यादौ दुःखहेतौ कथं तव // 15 // 137. અનંતકાળ સુધી આનંદપરંપરાવાળી આ ધર્મ રતિને છેડીને દુઃખના હેતુ રૂપ ઔદ્ધત્ય, હાસ્ય વગેરેમાં તને કેમ મજા આવે છે? 15 138 नैवावसादः कर्तव्यः कुतो मे बोधिरित्यतः / यस्मात् तथागतः सत्यं सत्यवादीदम् उक्तवान् // 17 // 138. મને ક્યાંથી બાધિ થાય, એમ કહી ખિન્ન થવું નહિ. કારણ કે તથાગતે આ સત્ય કહ્યું છે - 17 139 तेऽप्यासन् दंशमशका मक्षिकाः कृमयस्तथा / ચૈત્સાફવરાતિ પ્રાપ્ત ટુરા વોધિત્તમ | 28 . 139. તે ડાંસ, મચ્છર, માખીઓ તથા કીડાઓ પણ હતા કે જેમના વડે ઉત્સાહને લઈને દુર્લભ એવી ઉત્તમ બેધિ પ્રાપ્ત કરાઈ 18 140 किमुताहं नरो जात्या शक्तो ज्ञातुं हिताहितम् / सर्वज्ञनीत्यनुत्सर्गाद् बोधि किं नाप्नुयाम् अहम् // 19 // 140. તે પછી જન્મથી માણસ એવો હું, હિત અને અહિત જાણવાને શક્તિમાન હેઈ સર્વજ્ઞના માર્ગને વળગી રહીને બધિ કેમ નહિ મળવું? 19 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પરિચ્છેદ 141 अथापि हस्तपादादि दातव्यम् इति मे भयम् / . ગુહાઈવમૂઢત્વે તન્ ચાર્ અવિવારત: | 20 | ( 141. અને વળી (બોધિ મેળવવા જતાં બીજાને અથે) હાથપગ આપી દેવા પડશે એ મને ભય લાગે છે; અઘરું - સહેલું એવો મારો મોહ અવિચારને લઈને સંભવે છે. . 20 142 इदं तु मे परिमितं दुःखं संबोधिसाधनम् / नष्टशल्यव्यथापोहे तदुत्पाटनदुःखवत् // 22 // 142, સંધિના સાધનનું આ છે મારું દુઃખ છે, તે પરિમિત છે. ભાગી ગયેલા કાંટાની વ્યથા દૂર કરવા જતાં , તેને ખેંચી કાઢવાને દુખના જેવું છે. 22 143 सर्वेऽपि वैद्याः कुर्वन्ति क्रियादुःखैर् अरोगताम् / तस्माद् बहूनि दुःखानि हन्तुं सोढव्यम् अल्पकम् // 23 // 143. બધા વૈદ્યો (ઉપચાર-)કિયાના દુઃખ વડે જ નરગિતા કરે છે. તેથી બહુ દુઃખ હણવાને માટે થોડું સહન કરી લેવું. 23 144 क्रियाम् इमाम् अप्युचितां वरवैद्यो' न दत्तवान् / मधुरेणोपचारेण चिकित्सति महातुरान् // 24 // 144. ઉત્તમ વૈદ્ય (બુદ્ધ ભગવાને) આવી ઉચિત (દુઃખદાયક ઉપચાર-)ક્રિયા પણ આપી નહિ. મધુર ઉપચાર વડે તે મોટા રોગીઓની ચિકિત્સા કરે છે. 24 145 पुण्येन कायः सुखितः पाण्डित्येन मनः सुखि / तिष्ठन्परार्थ संसारे कृपालु: केन खिद्यते / / 28 // બો–૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ 145. પુણ્ય વડે કાયા સુખી થાય છે; પાંડિત્ય વડે મન સુખી થાય છે. પરોપકારને માટે સંસારમાં રહેતે કૃપાળુ શાનાથી ખેદ પામે? 28 146 गुणलेशेऽपि नाभ्यासो मम जातः कदाचन / वृथा नीतं मया जन्म कथंचिल्लब्धम् अद्भतम् // 36 / / 146. લેશ ગુણ વિષે પણ મને કદી અભ્યાસ થયે નથી. મહામુસીબતે મેળવેલો આ અદ્ભુત જન્મ ફેગટ ગા . 147 न प्राप्तं भगवत्पूजामहोत्सवसुखं मया / . જો શત શાસને વIRT રિવ્રારા પૂરતા | રૂ૭ | 147. ભગવાનની પૂજાના મહોત્સવનું સુખ મેં મેળવ્યું નહિ, બુદ્ધશાસનની પૂજા કરી નહિ; ગરીબની આશા પૂરી નહિ. 37 148 भीतेभ्यो नाभयं दत्तम् आर्ता न सुखिनः कृताः / * કુવીય વર્લ્ડ માતુતોfમ જર્માતા 38 148. ભયવાળાઓને અંભય આપ્યું નહિ; દુઃખીઓને સુખી કર્યા નહિ. માને દુઃખ આપવા માટે જ હું ગર્ભ-શલ્ય 38 149 कुशलानां च सर्वेषां छन्दं मूलं मुनिर्जगौ। तस्मात् कार्यः शुभच्छन्दो भावयित्वैवम् आदरात् _ 40-46 / 149. સર્વ કુશળતું મૂળ મુનિએ આશય કહ્યો છે. આ પ્રમાણે આદરથી ભાવના કરી શુભ આશય કરો. 40-46 થયે. P.P. Ac, Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પરિરછેદ a 67 150 मृतं दुण्डुभम् आसाद्य काकोऽपि गरुडायते / / आपद् आबाधतेऽल्पापि मनो मे यदि दुर्वलम् // 52 // 150. મરેલા ડંડવા પાસે આવીને કાગડો પણ ગરુડ જે થાય છે. મારું મન જે દુર્બળ હોય તે નાની આપદા પણ મને પીડે. પર 151 ये सत्त्वा मानविजिता वराकास्ते न मानिनः / __ मानी शत्रुवशं नैति मानशत्रुवशाश्च ते // 56 / / 151 જે સત્વે બિચારાં માનથી જિતાયેલાં છે, તે માની નથી. માની શત્રુને વશ થતો નથી. માનશત્રુ તેઓને વશ થાય છે. 56 152 मानेन दुर्गति नीता मानुष्येऽपि हतोत्सवाः / परपिण्डाशिनो दासा मूर्खा दुर्दर्शनाः कृशाः / / 57 / / ૧૫રમાનથી દુર્ગતિ પામેલાઓ મનુષ્યત્વને વિશે પણ ઉત્સાહ વિનાના થઈ જાય છે. પારકું ખાનારા દાસ મૂર્ખ, ખરાબ દેદારના અને દૂબળા થાય છે. 153 ते मानिनो विजयिनश्च त एव शूरा ये मानशत्रुविजयाय वहन्ति मानं / ये तं स्फुरन्तमपि मानरिपुं निहत्य મંગને નય પ્રતિપાલતિ | 21 153. તે જ માની પુરુષો છે અને વિજયી છે, તે જ શૂરા છે જે માનશત્રુના વિજયને માટે માન ધારણ કરે છે; અને જે સહેજે એવા કુરતા માનશત્રુને મારીને લેકમાં યથેચ્છ જયપ્રાપ્તિ કરે છે. 59 , 57 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ બેધિચર્યાવતાર 154 क्लेशप्रहारान् संरक्षन् क्लेशांस्तु प्रहरेद् दृढम् / - રવયુદ્ધમાપ: શિક્ષિતેરિ સહ્યું 67 છે. 154. કલેશના પ્રહારમાંથી રક્ષણ કરતાં કલેશને દઢ પ્રહાર કરવો જોઈએ. કુશળ શત્રુની સાથે જાણે ખર્ગયુદ્ધ કરતો હોય તેમ. 155 तत्र खड्गं यथा भ्रष्टं गृह्णीयात् सभयस्त्वरम् / स्मृतिखड्गं तथा भ्रष्टं गृह्णीयान् नरकान् મરમ્ | 68 155. તે (ખગયુદ્ધ)માં જેમ પડી ગયેલું પગ ભયથી અને ત્વરાથી ઉપાડી લે, તેમ પડી ગયેલું મૃતિ-ખડ્ઝ નરકને યાદ કરી ઉપાડી લે. 156 विषं रुधिरम् आसाद्य प्रसर्पति यथा तनौ / / तथैव च्छिद्रम् आसाद्य दोषश्चित्ते प्रसर्पति // 69 / / 156. જેમ ઝેર લેહીમાં પહોંચીને આખા શરીરમાં પ્રસરે છે, તેમ દોષ છિદ્રમાં પેસી ચિત્તમાં પ્રસરે છે. 29 157 यथैव तुलकं वायोर्गमनागमने वशम् / तथोत्साहवशं यायाद् ऋद्धिश्चैवं समृध्यति / / 75 // ___वीर्यपारमिता सप्तमः परिच्छेदः / 157. જેવી રીતે રૂ જવા-આવવામાં પવનને વશ હોય છે, તેમ ઉત્સાહને વશ થઈ ચાલવું જોઈએ. એ પ્રમાણે ઋદ્ધિ સમૃદ્ધ થાય છે. 75 વીર્યપારમિતા નામને સાતમે પરિચ્છેદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચ્છેદ 158 वर्धयित्वैवम् उत्साहं समाधौ स्थापयन्मनः / विक्षिप्तचित्तस्तु नरः क्लेशदंष्ट्रान्तरे स्थितः / / 1 / / 158. આ પ્રમાણે ઉત્સાહ વધારી સમાધિમાં મન સ્થાપવું જોઈએ. વિક્ષિપ્ત ચિત્તવાળો માણસ કલેશની દાઢમાં ભો છે. 159 कायचित्तविवेकेन विक्षेपस्य न संभवः / तस्माल्लोकं परित्यज्य वितर्कान् परिवर्जयेत् // 2 // 159. કાયવિવેકથી અને ચિત્તવિવેકથી વિક્ષેપ સંભવ નથી. તેથી લેકને તજી દઈને વિતર્કો છોડી દેવા જોઈએ. - 2 160 स्नेहान्न त्यज्यते लोको लाभादिषु च तृष्णया / तस्माद् एतत् परित्यागे विद्वान् एवं विचारयेत् // 3 // 160. સ્નેહથી લેક તજાતો નથી, અને લાભ વગેરેમાં તૃષ્ણ હોવાથી (તે) તજાતો નથી. તેથી તેના પરિત્યાગમાં વિદ્વાને આ પ્રમાણે વિચાર કરવો. 161 शमथेन विपश्यनासुयुक्तः Tહતે સાવિનાશમ્ રૂત્ય | शमथः प्रथम गवेषणीयः , સ્ત્રોવે નિરપેક્ષયામરહ્યા છે 4 S9 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ બેધિચર્યાવતાર 161. સમાધિ વડે વિપશ્યનાથી યુક્ત પુરુષ કલેશને વિનાશ કરે છે એમ સમજી, સૌથી પ્રથમ સમાધિ શોધવી જોઈએ. અને સમાધિ લેકમાં અભિરતિની અપેક્ષા ન રાખવાથી થાય છે. 162 न पश्यति यथाभूतं संवेगाद् अवहीयते / दह्यते तेन शोकेन प्रियसंगमकांक्षया // 7 // 162. યથાર્થ જેતે નથી, વૈરાગ્યથી ખસી જાય છે; પ્રિયસંગમની ઇચ્છાથી તે શોક તેને બાળે છે. 7 163 तच्चितया मुधा याति ह्रस्वम् आयुर्मुहुर्मुहुः / / . अशाश्वतेन मित्रेण धर्मो भ्रश्यति शाश्वतः / / 8 / / 163. તેની ચિંતાથી આયુષ્ય ઘડી ઘડી વૃથા ક્ષીણ થાય છે. ક્ષણિક મિત્ર વડે શાશ્વત ધર્મ નષ્ટ થાય છે. 8 164 बहवो लाभिनोऽभूवन बहवश्च यशस्विनः / सह लाभयशोभिस्ते न ज्ञाता क्व गता इति // 20 // 164. ઘણા લાભવાળાઓ થઈ ગયા, ઘણા આબરૂવાળા થઈ ગયા. તેઓ લાભ અને આબરૂ સાથે ક્યાં ચાલ્યા ગયા એની ખબર નથી. 165 माम् एवान्ये जुगुप्सन्ति किं प्रहृष्याम्यहं स्तुतः / ___ माम् एवान्ये प्रशंसन्ति किं विषीदामि निन्दितः // 21 / 165. કેટલાક માણસ મારી નિંદા કરે છે, તો પછી સ્તુતિ પામીને હું શા માટે ખુશી થાઉં? બીજા મને વખાણે છે, તો પછી નિંદા પામીને હું શા માટે દિલગીર થાઉં? 21 * વિપશ્યના=હત્ત્વનું યથાર્થ જ્ઞાન કરનારી પ્રજ્ઞા (યથાસૂતરવપરિણાનસ્વગાવા પ્રશા !) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #75 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચ્છેદ 166 नानाधिमुक्तिकाः सत्त्वा जिनैरपि न तोषिताः / किं पुनर्मादृशैरहस्तस्मात् किं लोकचिन्तया / / 22 / / 166. વિવિધ ઈચ્છાઓવાળાં સો જિન વડે પણ તેષાતાં નથી. તો પછી મારા જેવા અજ્ઞાનીઓ વડે શું થવાનું છે? તેથી લોકને વિચાર કર્યો શું વળવાનું છે? 22 167 शून्यदेवकुले स्थित्वा वृक्षमूले गुहासु वा / कदानपेक्षो यास्यामि पृष्ठतोऽनवलोकयन् / / 27 / / 167. સૂના મંદિરમાં અથવા ઝાડ નીચે અથવા ગુફાઓમાં રહી પૂંઠે જોયા વિના અપેક્ષા રહિત ક્યારે હું વિચરીશ? 27 168 असमेषु प्रदेशेषु विस्तीर्णेषु स्वभावतः / __ स्वच्छन्दचार्यनिलयो विहरिष्याम्यहं कदा / / 28 / / - 168. વિષમ અને સ્વભાવથી વિસ્તીર્ણ એવા પ્રદેશોમાં ઘર વિનાને સ્વચ્છેદથી ફરતે હું ક્યારે વિચરીશ? 28 169 मृत्पात्रमात्रविभवश्चौरासंभोगचीवरः / निर्भयो विहरिष्यामि कदा कायम् अगोपयन् / / 29 / / 169. ફક્ત માટીનું એક વાસણ જેટલા જ વૈભવવાળો, એને પણ કામમાં ન આવે એવા ચીવરવાળો, તથા કાયાનું રક્ષણ કરવાની ફિકર વિનાનો નિર્ભય થઈ હું ક્યારે વિચરીશ? . 170 कायभूमि निजां गत्वा कंकालरपरैः सह / સ્વાએ તુયષ્યામિ જેવા રતનમિળમ્ 30 || P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉર એધિર્યાવતાર 170. હું પોતાની સ્મશાનભૂમિમાં જઈ નાશ પામે એવી મારી કાયાને બીજા હાડકાંઓ સાથે હું ક્યારે સરખાવીશ? 30 171 अयम् एव हि कायो मे एवं पूतिर्भविष्यति / __ शृगाला अपि यद्गन्धान्नोपसयुरन्तिकम् // 31 / / 171. આ જ મારું શરીર એવું ગંધાતું થઈ જશે કે જે ગંધથી શિયાળ પણ પાસે આવશે નહિ. 31 172 अस्यैकस्यापि कायस्य सहजा अस्थिखण्डकाः / / पृथक् पृथग् गमिष्यन्ति किमुतान्यः प्रियो जनः / / 32 // 172. આ એક કાયાની સાથે ઉત્પન્ન થયેલાં હાડકાં છૂટાં છૂટાં થઈ જશે, તો પછી બીજા પ્રિયજનનું તે શું કહેવું? 32 173 रणं जीवितसंदेहं विशन्ति किल जीवितुम् / मानार्थं दासतां यान्ति मूढाः कामविडम्बिताः // 77 // 173. જેમાં જિંદગી સંદેહમાં આવે એવા રણમાં જીવનનિર્વાહ માટે લોકે પ્રવેશ કરે છે. વાસનાઓથી ઘેરાઈ મૂઢ માણસે માનને ખાતર દાસ થાય છે. 77 174 एवम् उद्विज्य कामेभ्यो विवेके जनयेद् रतिम् / कलहायासशून्यासु शान्तासु वनभूमिषु / / 85 / / 174. આ પ્રમાણે વાસનાઓમાંથી ઉદ્વેગ પામી કલહ આયાસથી રહિત, શૂન્ય અને શાન વનભૂમિમાં વિવેક વિષે પ્રેમ ઉત્પન્ન કર.' 85 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચ્છેદ 175 धन्यैः शशांककरचन्दनशीतलेषु रम्येषु हर्म्यविपुलेषु शिलातलेषु / निःशब्दसौम्यवनमारुतवीज्यमानैः વખ્યત્તે પરહિંતાય વિત્યૉ ર 86 175. ચંદ્રનાં કિરણ અને ચંદન જેવાં શીતળ તથા હવેલીઓ જેવાં મોટાં રમ્ય શિલાલેમાં શાંત અને સુંદર વન-વાયુ ભેગવતા ધન્ય પુરુષ વિચરે છે અને પરહિતને માટે ચિંતન કરે છે. 176 स्वच्छन्दचार्यनिलयः प्रतिबद्धो न कस्यचित् / - વત્સતોuસુર્વ મંત્તે તત્ ફંદ્રસ્થાપિ તુમન્ + 88 છે 176. સ્વેચ્છાએ વિહાર કરતે, ઘર વિનાને તથા કેઈથી પણ નહિ બંધાયેલો પુરુષ જે સંતોષ-સુખને અનુભવે છે, તે ઇંદ્રને પણ દુર્લભ છે. 88 177 एवम् आदिभिराकारैविवेकगुणभावनात् / उपशान्तवितर्कः सन् बोधिचित्तं तु भावयेत् / / 89 / / 177. ઉપર કહ્યા એ બધા પ્રકારે વડે વિવેકગુણની ભાવનાથી વિતક શાંત થતાં બધિચિત્તની ભાવના કરવી. 89 178 परात्मसमताम् आदौ भावयेद् एवम् आदरात् / समदुःखसुखाः सर्वे पालनीया मयात्मवत् / / 90 // 178. પહેલાં પારકાની ને પોતાની વચ્ચે સમતાની ભાવના આદરથી કરવી કે, મારે સર્વેને મારી પિતાની જાતની માફક સરખાં સુખદુઃખવાળાં માની પાળવાં જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ બેધિચર્યાવતાર 179 हस्तादिभेदेन बहुप्रकारः कायो यथैकः परिपालनीयः / / तथा जगद्भिन्नमभिन्नदुःख સુલાતમાં સર્વમ્ વં તદૈવ મે 1? | 179. હાથ વગેરેના ભેદથી બહુ પ્રકારનું શરીર જેમ એક ગણી પિષવામાં આવે છે, તેમ આ ભિન્ન જગત અને ભિન્ન સુખદુખવાળું માની તેમજ (પિષવું જોઈએ.) 91 180 मयान्यदुःखं हन्तव्यं दुःखत्वाद् आत्मदुःखवत् / अनुग्राह्या मयान्येऽपि सत्त्वत्वाद् आत्मसत्त्ववत् / / 94 180. મારે બીજાનું દુઃખ દુઃખ હોવાને કારણે જ પોતાના દુઃખની પેઠે નિવારવું જોઈએ. મારે બીજાઓ સત્ત્વ હોવાથી તેઓ ઉપર પિતાના સત્ત્વની જેમ અનુગ્રહ કરવો જોઈએ. __ 181 यदि यस्यैव यद् दुःखं रक्ष्यं तस्यैव तन्मतम् / વવદુઃાં જ સુસ્તચ રમાત્ તત્ તેન જ્યતે II I 181. જેનું જે દુઃખ હોય તેણે જ તે રક્ષવું જોઈએ, એમ જે મનાતું હોય, તે પગનું દુઃખ હાથનું નથી; તે પછી તે શા માટે તેનું રક્ષણ કરે? 99 182 एवं भावितसंतानाः परदुःखसमप्रियाः / अवीचिम् अवगाहन्ते हंसा: पद्मवनं यथा / / 107 / / 182. આ પ્રમાણે જેઓની ચિત્તસ્થિતિ બીજાના આત્માને પોતાની સમાન ગણવા પ્રવૃત્ત થઈ છે, તેઓ પિતાની સુખસગવડ એ બીજાઓને દુઃખ જેવી હોય તે, બીજાઓના દુઃખનો ઉદ્ધાર કરવા પિતાનું સુખ જતું કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિછેદ - 75 અવીચિ - નરકમાં પણ પ્રવેશ કરે છે; જેવી રીતે હસે પદ્મવનમાં. 107 183 मुच्यमानेषु सत्त्वेषु ये ते प्रामोद्यसागराः / तैरेव ननु पर्याप्तं मोक्षेणारसिकेन किम् // 108 / / 183. સ મુક્ત થતાં જે આનંદના સાગર ઊલટે છે, તેનાથી જ ખરેખર બસ છે; અરસિક મોક્ષને શું કરે 108 184 अतः परार्थं कृत्वापि न मदो न च विस्मयः / न विपाकफलाकांक्षा परार्थैकान्ततृष्णया / / 109 / / - 184. આથી પરોપકાર કરીને પણ મદ અને અભિમાન નથી. પરોપકારની જ કેવળ તૃષ્ણાથી - મમતાથી વિપાક-ફળની આકાંક્ષા નથી. 109 185 कायस्यावयवत्वेन यथाभिष्टाः करादयः / जगतोऽवयवत्वेन तथा कस्मान्न देहिनः // 114 / / 185. જેમ હાથ વગેરે શરીરના અવયવ તરીકે અભિષ્ટ મનાય છે, તેમ દેહીઓ જગતના અવયવો તરીકે શા માટે ન ગણાય? 186 यथात्मबुद्धिरभ्यासात् स्वकायेऽस्मिन्निरात्मके / परेष्वपि तथात्मत्वं किम् अभ्यासान्न जायते / / 115 / / 186. જેમ નિરાત્મક એવા પોતાના શરીરમાં અભ્યાસથી આત્મબુદ્ધિ થાય છે, તેમ પારકાંઓમાં પણ અભ્યાસથી શા માટે આત્મબુદ્ધિ ન થાય? 187 ये केचिद् दुःखिता लोके सर्वे ते स्वसुखेच्छया / ये केचित् सुखिता लोके सर्वे तेऽन्यसुखेच्छया // 129 / / 114 115 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ 129 બધિચર્યાવતાર 187. જગતમાં જે કેટલાક દુઃખી છે તે બધ સુખની ઇચ્છાથી દુઃખી છે. કેટલાક જે સુખી છે તે બીજાના સુખની ઈચ્છાથી સુખી છે. 188 अन्यसंबंधम् अस्मीति निश्चयं कुरु हे मनः / सर्वसत्त्वार्थम् उत्सृज्य नान्यच्चिन्त्यं त्वयाऽधुना | શરૂ૭ | ध्यानपारमिता अष्टमः परिच्छेदः / / 188. હું બીજાના સંબંધમાં છું એમ હું મન તું નિશ્ચય કર. સર્વ સત્ત્વોને ઉપકાર છોડીને બીજે કદ તારે હમણાં વિચાર કરવાનો નથી. . ધ્યાનપારમિતા નામને આઠમે પરિચછેદ 13 V1 નવમ પરિચછેદ 189 इमं परिकरं सर्वं प्रज्ञार्थं हि मुनिर्जगौ / ___ तस्माद् उत्पादयेत् प्रज्ञां दुःखनिवृत्तिकांक्षया // 1 // 189. આ બધી સામગ્રી મુનિએ પ્રજ્ઞાને માટે જ કહી છે. માટે દુઃખનિવૃત્તિની ઈચ્છાથી પ્રજ્ઞાને ઉત્પન્ન કરવી જોઈએ. . - 190 प्रत्यक्षम् अपि रूपादि प्रसिद्धया न प्रमाणतः / . અશાંત્રિપુ રાખ્યાદ્રિસિદ્ધિરિવ સા પે 6 ! 190. પ્રત્યક્ષ રૂપ વગેરે પણ પ્રસિદ્ધિથી છે, પ્રમાણથી નહીં. અશુચિ વગેરેમાં શુચિ વગેરેની પ્રસિદ્ધિની જેમ તે ખોટી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #81 -------------------------------------------------------------------------- ________________ 56 નવમ પરિચ્છેદ 191 शून्यतावासनाधानाद्धीयते भाववासना / . किंचिन्नास्तीति चाभ्यासात् सापि पश्चात् प्रहीयते / / 33 // 191. શૂન્યતાની વાસના રાખવાથી ભાવવાસના દૂર થાય છે. કંઈ પણ નથી એવા અભ્યાસથી તે પણ પછીથી नाश पामे छे. 33 . 192 यद् दुःखजननं वस्तु बासस्तस्मात् प्रजायताम् / __ शून्यता दुःखशमनी ततः किं जायते भयम् / / 56 / / 192. જે દુઃખ ઉત્પન્ન કરનારી વસ્તુ છે, તેમાંથી ત્રાસ ઉત્પન્ન થાય; શૂન્યતા તો દુઃખનું શમન કરનારી છે. તેમાંથી ભય કેમ ઉત્પન્ન થાય ? 193 दन्तकेशनखा नाहं नास्थि नाप्यस्मि शोणितम् / न सिंघाणं न च श्लेष्मा न पूयं लसिकाऽपि वा / / 58 // 193. હું દંત, કેશ કે નખ નથી; હાડકું નથી; લેહી नथा; सीट नथी; 46 नथी; 52 नथी; थू पण नथी. 58 194 नाहं मांसं न च स्नायु!ष्मा वायुर् अहं न च / - न च छिद्राण्यहं नापि षड्विज्ञानानि सर्वथा // 60 // 184. मांस नथी; स्नायु नथी; गरभी नथी; વાયુ નથી; છિદ્ર નથી અને સર્વથા છ વિજ્ઞાન નથી. 60 195 अतीतानागतं चित्तं नाहं तद्धि न विद्यते / अथोत्पन्नम् अहं चित्तं नष्टेऽस्मिन्नास्त्यहं पुनः / / 74 / / 1. यक्षु, श्रोत्र, प्राण, वा, 15 मने मन-मे ७था.यतi sil. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ 78 બેધિચર્યાવતાર ૧લ્પ. હું ભૂત કે ભવિષ્ય ચિત્ત નથી. કેમ કે તે વિદ્યમાન જ નથી. જે હું વર્તમાન ચિત્ત હાઉં, તે તે નાશ થતાં વળી હું નથી. / 196 एवं शून्येषु धर्मेषु किं लब्धं किं हृतं भवेत् / सत्कृतः परिभूतो वा केन क्र: संभविष्यति / / 152 / / 196. આ પ્રમાણે પદાર્થો શૂન્ય હોય, ત્યાં શું મળ્યું ને શું ગુમાવ્યું? સત્કાર પામેલ અથવા અપમાન પામેલ કોના વડે કોણ સંભવી શકે ? 152 197 सर्वम् आकाशसंकाशं परिगृह्णन्तु मद्विधाः / प्रकुप्यन्ति प्रहृष्यन्ति कलहोत्सवहेतुभिः // 155 / / ' 197. આ બધાને આકાશ જેવું (શૂન્ય) ગણે. મારા જેવા કજિયાને કારણે અને ઉત્સવના કારણે અનુક્રમે ગુસ્સે થાય છે અને ખુશ થાય છે. 155 198 शोकायासैविषादैश्च मिथश्छेदनभेदनैः / - ___यापयन्ति सुकृच्छ्ण पापैरात्मसुखेच्छवः // 156 / / 198. શોક, આયાસ અને વિષાદથી તેમ જ એક બીજાના પરસ્પર છેદનભેદનથી, પાપ વડે પિતાના સુખની ઈચ્છાવાળાએ બહુ જ મુસીબતથી સમય ગાળે છે. 156 199 अहो बतातिशोच्यत्वम् एषां दुःखौघवर्तिनाम् / / ये नेक्षन्ते स्वदौःस्थित्यम् एवम् अप्यतिदुःस्थिताः ! 264 19. દુઃખના પ્રવાહમાં પડેલા બિચારા અતિશય શેઢે છે; જે આ પ્રમાણે અતિ દુઃખ હોવા છતાં પણ પિતાની ખરાબ સ્થિતિને જોઈ શક્તા નથી. 164 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિરછેદ 79 200 एवं दुःखाग्नितप्तानां शान्ति कुर्याम् अहं कदा / પુષ્યને સમુદ્રતૈઃ સુવોપરખૈ: સ્વ: | 267 || 200. આ પ્રમાણે દુઃખના અગ્નિથી દાઝેલાઓની શાંતિ પિતાના પુણ્યમેઘમાંથી ઉત્પન્ન થયેલાં સુખનાં સાધનો વડે હું ક્યારે કરીશ? 167 201 कदोपलम्भदृष्टिभ्यो देशयिष्यामि शून्यताम् / संवृत्यानुपलम्भेन पुण्यसंभारम् आदरात् / / 168 / / प्रज्ञापारमिता नवमः परिच्छेदः / 201. ઉપલંભ દૃષ્ટિવાળાઓને (પરિગ્રહી - આસક્તિવાળાઓને) હું ક્યારે સંવૃતિથી (વ્યાવહારિક રીતે) શૂન્યતાનો ઉપદેશ આપીશ? અનુપલંભથી આદરપૂર્વક પુણ્ય સામગ્રીને (ક્યારે ઉપદેશ આપીશ?) 168 પ્રજ્ઞાપારમિતા નામને નવમે પરિચ્છેદ દશમ પરિચછેદ 202 अनेन मम पुण्येन सर्वसत्त्वा अशेषतः / विरम्य सर्वपापेभ्यः कुर्वन्तु कुशलं सदा / / 31 // 202. મારા આ પુણ્ય વડે સર્વ સત્ત્વો (ભૂતપ્રાણીઓ) સંપૂર્ણ રીતે સર્વ પાપમાંથી અટકી હંમેશાં કુશળ કરો. 31 203 बोधिचित्ताविरहिता बोधिचर्यापरायणाः / / बुद्धैः परिगृहीताश्च मारकर्मविवर्जिताः / / 32 / / 203. બેધિચિત્તથી સહિત, બધિર્યાપરાયણ, બુદ્ધોથી પરિગ્રહીત, મારનાં કર્મોથી રહિત - 32, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ બેધિચર્યાવતાર 204 विवेकलाभिनः सन्तु शिक्षाकामाश्च भिक्षवः / कर्मण्यचित्ता ध्यायन्तु सर्वविक्षेपवर्जिताः // 43 // 204. વિવેકલાભવાળા, શિક્ષાની ઇચ્છાવાળા ભિક્ષુઓ થાઓ. સર્વ વિક્ષેપથી રહિત કર્મશીલ ચિત્તવાળા ધ્યાન કરો. * 43 . 205 पण्डिताः सत्कृताः सन्तु लाभिनः पैण्डपातिकाः / મવસ્તુ શુદ્ધસંતાના: સર્વવિભૂતિકર્તા: 146 / 205. પંડિતે સત્કાર પામે; પિંડયાતિકો (ભિક્ષુઓ) લાભવાળા, શુદ્ધ વિચારવાળા અને સર્વ દિશાઓમાં ફેલાયેલી કીર્તિવાળા થાઓ. / 206 यत् किंचिज्जगतो दुःखं तत् सर्वं मयि पच्यताम् / बोधिसत्त्वशुभैः सवैर्जगत् सुखितम् अस्तु च / / 56 / / 206. જગતનું જે કાંઈ દુઃખ છે તે બધું મારામાં પ. સર્વ શુભ ધિસ વડે જગત સુખી થાઓ. 56 207 जगदुःखैकभैषज्यं सर्वसंपत्सुखाकरम् / लाभसत्कारसहितं चिरं तिष्ठतु शासनम् // 57 // परिणामः दशमः परिच्छेदः / 207. જગતના દુઃખનું અદ્વિતીય ઔષધ, સર્વ સંપત્તિ અને સુખની ખાણ એવું શાસન લાભ અને સત્કાર સાથે લાંબા વખત સુધી રહે. * પરિણામ પરિચ્છેદ નામને દશમે પરિછેદ પ૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ અયાપક ધમનંદ કેબીનાં કેટલાંક પુસ્તકે - બુદ્ધચરિત દંતકથાનું જીળું દૂર કરી, મૂળ પાલિ ત્રિપિટકોને આધારે લખેલું બુદ્ધ ભગવાનનું ચરિત્ર; તે સમયની રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિની સંપૂર્ણ સમાલોચના, તથા પસંદ કરેલાં જૂનાં પ્રસિદ્ધ ચિત્રો સાથે. - કિં. રૂ. 3-0-0 ટપાલરવાનગી 0-9 - બુદ્ધલીલા - આ ગ્રંથમાં બુદ્ધ ભગવાનનું ચરિત્ર, તેમના ઉપદેશ અને તેમની જન્માંતરની કથાઓ, ઉપરાંત દારનિક સિદ્ધાંતો અને ચર્ચાઓની આંટીઘૂંટીમાં વાચકને ઉતાર્યા સિવાય બુદ્ધ, ધર્મ અને સંધ વિષે કથાઓ રૂપે સચોટ હદયસ્પર્શી માહિતી આપવામાં આવેલી છે. (અપ્રાપ્ય) સુત્તનિપાત બૌદ્ધ ધર્મગ્રંથ “સુત્તાનપાત”નો અનુવાદ. સામાન્ય વાચકો 2 માટે બૌદ્ધ ધર્મને ઠીક ઠીક ખ્યાલ ધમ્મપદ” અને “સુત્તનિપાત” એ બે ઉપરથી મળી શકે. આ બંને ગ્રની પ્રતિષ્ઠા બૌદ્ધધર્મના અભ્યાસીઓમાં સૌથી વધારે છે. કિં. રૂ. 1-0-0 ટપાલરવાનગી 0-5-0 ભગવાન બુદ્ધના પચાસ ધર્મસંવાદો “સુત્તનિપાત જે જ, બુદ્ધના ધર્મસંવાદો અને ઉપદેશોને સંગ્રહરૂપ પ્રાચીન પાલિ - - - ------------ પ્રથમ પચાસ પ્રકરણનો અser tg 'કિં. રૂ. 3-0-0 = = = = het watth.oro અમદાવાદ અને મુંબઈ નં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust